________________
ધ્યાન વગેરેના અભ્યાસથી સાધકનું સહનશીલતા આદિ ગુણો અને મૈત્રી ચિત્ત, જેમ-જેમ વધુ નિર્મળ અને સ્થિર આદિભાવો વૃદ્ધિ પામે છે, ત્યારે પરમ બને છે, તેમ તેમ તે પરમાત્મ સ્વરૂપમાં ધ્યાનરૂપ શુક્લ ધ્યાનનો પ્રારંભ થાય છે. વિશેષ-વિશેષ તન્મયતા સિદ્ધ કરે છે. ધર્મધ્યાન એ શુક્લ ધ્યાનનું બીજ છે.
ચિત્તને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું પરમ ધ્યાન શુક્લ ધ્યાનનો પ્રથમ એ જ પરમાત્માની આજ્ઞા છે. આ પ્રકાર ‘પૃથત્વ-વિતર્ક-સવિચાર” સ્વરૂપ અપેક્ષાએ સમગ્ર ધ્યાન કે યોગની સાધના છે, તે મુખ્યતયા અપૂર્વકરણ આદિ ૮ થી એ જિનાજ્ઞાના પાલનરૂપ હોવાથી તે ૧૧ ગુણસ્થાનકોમાં શ્રેણિી જીવોને પ્રતિપત્તિ-પૂજા છે. સર્વ પ્રકારની હોય છે અને ગૌણપણે અપ્રમત્ત મુનિને પૂજાઓમાં શ્રેષ્ઠ પ્રતિપત્તિ-પૂજા છે. પણ રૂપાતીત ધ્યાન સમયે શુક્લ ધ્યાનનો ઉપશાંત મોહ, ક્ષીણમોહ અને સયોગી અંશ માત્ર હોય છે.' કેવળીને પણ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ કોઇ પણ પ્રકારથી કે પદ્ધતિથી થતું પૂજા હોય છે. દેશવિરતિથી લઇ ધ્યાન જ્યારે શ્રેયાકારે પરિણમે છે, ત્યારે કેવળજ્ઞાની સુધીની ભૂમિકાઓ પ્રતિપત્તિ તે ‘સમાપત્તિ' કહેવાય છે. પૂજા સ્વરૂપ છે.
પ્રસ્તુત ગ્રંથમાં પરમ શબ્દથી નિર્દિષ્ટ આ રીતે વિચારતાં સ્પષ્ટ સમજી પરમધ્યાન, પરમશૂન્ય, પરમકલા વગેરે શકાય છે કે આ ગ્રંથમાં નિર્દેશેલા ૨૪ ધ્યાનો એ ધ્યેય સાથે ધ્યાતાની એકતાધ્યાન ભેદો અને તેના સર્વ પેટા ભેદો, સમરસીભાવરૂપ સમાપત્તિને સૂચિત કરે છે. એ જિનાજ્ઞા પાલનરૂપ પ્રતિપત્તિ પૂજાના (૩-૪) શૂન્ય-પરમશુન્ય : કોઈ પણ દ્યોતક છે. તે ધ્યાનોના આલંબનથી પ્રકારના વિકલ્પ કે આકારના આલંબન ભક્ત-સાધક ભગવાનના શુદ્ધતમ વિના ધ્યાન-સાધનાનો પ્રારંભ થઇ શકતો સ્વરૂપમાં તન્મય બની, અનુક્રમે સ્વ-શુદ્ધ નથી, ધ્યાન માર્ગના પથિક મુમુક્ષુ સાધકે સ્વરૂપને સાધે છે.
| સર્વ પ્રથમ સાકાર અને સવિકલ્પ ધ્યાનનો (૨) પરમ ધ્યાન : પ્રથમ ધર્મ અભ્યાસ કરવો પડે છે. સવિકલ્પ ધ્યાનના ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસથી સાધક દીર્ઘકાલીન અભ્યાસ પછી ચિત્ત, બાહ્ય આત્મામાં જ્યારે ઉત્કટ પ્રકારની ક્ષમા, વ્યાપાર અને વૃત્તિથી શૂન્ય બને છે, ત્યારે મૃદુતા, ઋજુતા, સંતોષ વૃત્તિ, અનુપમ જ તે સગુણ, સાકાર પરમ બ્રહ્મરૂપ ધ્યેય
१. तत्राष्टमे गुणस्थाने शुक्लसद्ध्यानमादिमम् ।
ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ।
- ‘ગુણસ્થાન ક્રમારોહ'.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧