________________
આત્માનું દર્શન કરે છે, તે પરમ લય તુલ્ય પોતાના આત્માને જોવો-ધ્યાવવો, ધ્યાન કહેવાય છે.
એ માત્રા ધ્યાન છે. - લય ધ્યાન વડે યથાર્થ પરમાત્મ દર્શન આ ધ્યાન વડે સાધક ભાવથી તીર્થકર થવાથી પરમલય ધ્યાનમાં પરમાત્મા તુલ્ય બને છે. ધ્યાતા જ્યારે જેનું ધ્યાન કરે છે, સ્વાત્માનું દર્શન થાય છે. આત્મદર્શન એ ત્યારે તેના સ્વરૂપને ધારણ કરે છે, ત્યારે તે જ સર્વ ધ્યાનોનું ફળ છે.
ધ્યાન સમાપત્તિરૂપ બને છે. તીર્થકર નામઆત્મદર્શન-આત્મસાક્ષાત્કારની કર્મની નિકાચના કરવામાં આ સમાપત્તિ ઉત્તરોત્તર વિકાસ પામતી ભૂમિકાઓનું મુખ્ય હેતુ બને છે. તેથી માત્રા ધ્યાન એ વર્ણન ઉન્મનીકરણ આદિ દ્વારા કરવામાં તીર્થંકર પદ પ્રાપ્તિનું બીજ છે. સમગ્ર જિનઆવ્યું છે.
શાસનની આરાધનાનું આ જ પ્રકૃષ્ટ ફળ છે. (૧૭-૧૮) લવ-પરમલવ : જે શુભ શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં વિશ્વોપધ્યાન અને સંયમ આદિ અનુષ્ઠાન વડે કારક, ભવતારક તીર્થની સ્થાપના કરે છે. કર્મોનું લવન (કપાવું) તે લવ ધ્યાન છે પરમમાત્રા : ચોવીસ વલયોથી તથા ઉપશમ શ્રેણિ અને ક્ષેપક શ્રેણિમાં જે વેષ્ટિત પોતાના આત્માનું ધ્યાન કરવું તે જથ્થાબંધ કર્મોનો ઉપશમ કે મૂળથી ક્ષય “પરમમાત્રા ધ્યાન’ છે. થાય છે, તેને પરમલવ ધ્યાન કહેવાય છે. પરમમાત્રા ધ્યાનમાં મનને ત્રિભુવન
જેમ દાતરડાં વડે ઘાસ કપાય છે. વ્યાપી બનાવવાની પ્રક્રિયાનો નિર્દેશ તેવી રીતે જ શુભ ધ્યાન વડે કમ કપાય થયો છે. આ ૨૪ વલયોમાં મુખ્યત્વે છે. પૂર્વના ધ્યાન ભેદો દ્વારા કર્મોમાં ચતુર્વિધ શ્રી સંઘરૂપ, દ્વાદશાંગીરૂપ અને શિથિલતા આવે છે. તેથી તેનો ઉચ્છેદ પ્રથમ ગણધરરૂપ તીર્થનું સ્મરણ, ચિંતન આ ધ્યાનથી સરળતાથી થાય છે. તથા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતન થતું સંયમાદિ અનુષ્ઠાનો ધ્યાનરૂપી દાતરડાંની હોવાથી - આ ધ્યાનનો વિષય ધારને તીક્ષ્ય બનાવે છે, જેને લઇને ત્રિભુવનવ્યાપી બને છે. કર્મોનો ક્ષયોપશમ, ઉપશમ અને ક્ષય પિંડને બ્રહ્માંડમાં સ્થાપના કરવાની સુખપૂર્વક થાય છે.
આ પ્રક્રિયાથી દબાઇને રહેલો ' (૧૯-૨૦) માત્રા-પરમ માત્રા : આત્મોલ્લાસ પૂરતો પ્રગટે છે. મનને અષ્ટ મહાપ્રાતિહાર્યયુક્ત, સમવસરણમાં વળગેલો દેહભાવ ‘દેહાધ્યાસ’ સાવ સ્ફટિકના સિંહાસન ઉપર બિરાજીને પાતળો પડે છે અને સર્વાત્મભાવની ધર્મદેશના આપતા શ્રી તીર્થંકર પરમાત્મા અનુભૂતિ થાય છે. આત્માના પ્રદેશો
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫