________________
અરિહાણ થત્ત’ તેનાથી પણ પ્રાચીન આગવી વિશેષતા એ છે કે - એમાં હોવા સાથે કોઇ પૂર્વધર મહર્ષિની કૃતિ ધ્યાનની પરિભાષા, વ્યાખ્યા અને ભેદહોય એમ જણાય છે. આ સ્તોત્રની પ્રભેદોનું જે વિસ્તૃત વર્ણન જોવા મળે છે, તેત્રીસમી ગાથામાં નમસ્કાર મહામંત્રને તે વર્તમાનમાં વિદ્યમાન ધ્યાન-વિષયક પરમમંત્ર, પરમરહસ્ય, પરાત્મપર તત્ત્વ, અન્ય ગ્રંથોમાં પ્રાયઃ જોવા મળતું નથી. પરમજ્ઞાન, પરમત્તેય, શુદ્ધધ્યાન અને આ ગ્રંથમાં સર્વ પ્રથમ ધ્યાનાદિ ૨૪ સર્વશ્રેષ્ઠ ધ્યેયરૂપે વર્ણવ્યો છે. તેમાં પ્રકારો બનાવ્યા છે. પછી તેનો ૯૬
ધ્યાન અને પરમધ્યાન' - આ બે ધ્યાન પ્રકારનાં કરણોથી ગુણાકાર કરીને ૨૩૦૪ પ્રકારોનો સ્પષ્ટ નિર્દેશ જોવા મળે છે. ધ્યાન ભેદો બનાવ્યા. ચોત્રીસમી ગાથામાં શેષ બાવીસ ધ્યાન તેને ૯૬ કરયોગથી ગણતાં પ્રકારોમાંથી “જ્યોતિ' વગેરેનો સ્પષ્ટ ૨, ૨૧, ૧૮૪ ભેદો થાય છે, તેમજ ૯૬ નામોલ્લેખ છે અને કેટલાંક નામો ભવનયોગથી પણ ૨,૨૧,૧૮૪ ભેદો થાય ગર્ભિતરૂપે સૂચવાયાં છે એમ આ સ્તોત્રના છે. બંને મળીને કુલ ૪,૪૨,૩૬૮ ભેદો અધ્યયનથી સમજી શકાય છે. ધ્યાનના થાય છે. તે આ અજોડ-અપૂર્વ
આ ગ્રંથની શાસ્ત્રસમ્મતતાની વિશેષ ધ્યાનનો ગ્રંથ સર્વજ્ઞકથિત શાસ્ત્રરૂપ છે. પ્રતીતિ એમાં આપેલી અનેક જિનાગમોની • “Iછું' પદનો રહસ્યાર્થ : અને પ્રકરણ ગ્રંથોની સાક્ષીભૂત “સુન્ન-નં-૦' પૂર્વાચાર્યપ્રણીત આ ગાથાઓથી પણ થાય છે.
સાક્ષીભૂત ગાથામાં ધ્યાનના ૨૪ પ્રકારોનો શ્રી આવશ્યક સૂત્ર નિયુક્તિ, જે ઉલ્લેખ કર્યો છે, તેમાં “ફાર્ડ દશવૈકાલિક નિર્યુક્તિ, વિશેષાવશ્યક, પદનો સામાન્ય અર્થ “ધ્યાન છે આદિમાં ભાષ્ય, શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર, બૃહતુ કલ્પસૂત્રો જેનાએવો થાય છે, પણ વધુ ઊંડાણથી વૃત્તિ, ધ્યાનશતક, કર્યપ્રકૃતિ આદિ વિચારતાં સમજાય છે કે પ્રથમ ભેદ રૂપ અનેક ગ્રંથોની અનેક સાક્ષી ગાથાઓ આ “ધ્યાન એ સર્વ ધ્યાનોનો મૂળ આધાર ગ્રંથમાં જોવા મળે છે.
છે. સર્વ ધ્યાનોમાં આદિ પ્રથમ મુખ્ય છે. આ ગ્રંથની શાસ્ત્રીયતા સાથે એની શૂન્ય વગેરે કોઇ પણ ધ્યાનમાર્ગની ૧. સો પરમ મંતો પરમદાં પરંપ તત્ત
नाणं परमं नेयं सुद्धं झाणं परं झेयं ॥ ३३ ॥ एयं कवयममेयं खाइयमत्थं परा भवणरक्खा । जोई सुन्नं बिंदु नाओ तारा लवो मत्ता ॥ ३४ ॥
- ‘નમસ્કાર સ્વાધ્યાય', પ્રાકૃત વિમા , પૃ. ૨૦-૨૦૬. ધ્યાન વિચાર (સવિવેચન) • ૬૮