Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 15
________________ - ૧૫ * નક જ જગતમાં રહેનારા છે, ત્યાં સુધી પ્રભુનું શાસન અખંડિત રહેવાનું છે. વસ્તુને ટકાવ એના સાચા કારાગોને આધારે હોય છે. પ્રભુનું શાસન પણ એક વસ્તુ છે. અને એના ટકાવવામાં મૂળભૂત વસ્તુ કેઈ હોય તો તે જગતના તમામ જીવોની સાથે આત્મસમદર્શિત્વને ભાવ છે. બીજા તમામ ધર્માનુષ્ઠાનની જન્મભૂમિ પણ તે ભાવ છે. કિયાવાદી શકલ. પાક્ષિક કહેવાય છે, તેને પણ રહસ્ય એ છે કે ક્રિયામાં આત્મસમદર્શિત્વ ભાવને અમલ છે. જેના મલમાં આત્મસમદવિ ભાવ છે. તે ક્રિયાને અમલ જેમ જેમ વધતા જાય છે, તેમ તેમ જીવનું શુકલપણું-થદ્ધપણું વધારે છે વધારે સતેજ બનતું જાય છે. હવે આપણું મૂલ વિષય ઉપર આવીએ. આ આગમ ગ્રન્થને સમજવાનો અને પચાવવાને સહેલે અને અમેઘ ઉપાય ઉપરોક્ત ત્રણ મહાપુરૂષના ગ્રન્થનું જીવનભર અવગાહન કર્યા કરવું તે છે. આજના કાલમાં જન્મેલાં જીવે કદાચિત સંજોગવશાત વિશેષ કાંઈ ન કરી શકે તે પણ અંતકરણની સચ્ચાઈ પૂર્વક પોતાનું સમગ્ર જીવન આ ત્રણ મહાપુરૂષના ગ્રન્થનો અભ્યાસ કરવામાં ગાળે અને તેમનાં સત્ય વચનોને ન્યાય આપવા માટે જે પોતાના અંત:કરણને સદા તલસતું રાખે અને શક્ય રીતે જીવનમાં ઉતારે તો તેવા પાત્ર જીવને મિથ્યાત્વમળ, અજ્ઞાન અંધકાર અને અવિરતિનો મેલ ઘટયા વિના રહેશે નહિ અને કમશ: સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચું આચરણ તેનામાં આવ્યા વિના રહેશે નહિ. ક કરો : - મારા ' ' , ક - * - - ના ના કાકા કા કા ક હતા જws w - - - - નક * * - - ના રાજા રાજવા દાવા કરવામાં કામ કરવા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 656