Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪ * * * * * * * is છે * A સંસદ કરિના કM : , ૧. 1.1 NR - જીવનમાં જીવી પણ રહ્યા છે. સર્વ જરોની સાથે આત્મસમદર્શિત્વને ભાવ ભગવાનના હદયમાં કેટલે પરાકાષ્ટાએ પહોંચ્યું હશે કે જેના પ્રભાવે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોની સાથે પણ આત્મસમ િવ ભાવને વ્યાપકરૂપે આચારમાં મૂકી શકાય તેવો સંઘ પ્રભુએ સ્થાપિત કર્યો. ભગવાનના શાસનમાં સામાયિક એ ધર્મનં_પ્રધાન અંગ મનાય છે, અને એ સામાયિ. એટલે જગતના તમામ જીની સાથે મન, વચન અને કાયાથી આત્મસમદશિવને ભાવ અને તેને અમલ. આ પ્રમાણે જેટલે વખત જીવ સામાયિકમાં. રહે છે તેટલો વખત તેનો ઉત્તમોત્તમ પ્રકારની આરાધનામાં પસાર થાય છે. સર્વ જીવોની સાથે આત્મસમદર્શિત્વનો ભાવ જેમાં છે. તેવા બે ઘડી પર્યન્તના માત્ર એક સામાયિકની કિંમત ત્રણ ભુવનના સમગ્ર બાહ્ય આશ્વર્ય થી પૂણ આંકી શકાતી નથી, પ્રભુના ધર્મમાં પ્રતિક્રમણ કે પૌષધુ, સામાયિક કે દેશવગાશિક દેશવિરતિ કે સર્વવિરતિ એ બધું આત્મસમદશિવ ભાવને અમલમાં મુકવાના જ નક્કર અને વ્યવહારૂ પ્રગર છે. તે સામાયિક આદિ ભાવોને. વધુ ને વધુ તીવ્ર બનાવવા માટે સક્ષમમાં સુક્ષમ વિચારો પ્રભના આગમમાં મળે છે અને એ ભાવો જ પ્રભુના આગમરૂપી તેજવી મીની નિર્મલ કતિ છે. પ્રભુનું શાસન પાંચમા આરાના અંત સુધી ટકવાનું છે. એમાં પણ પ્રધાન હેત આત્મસમદશિત્વને ભાવ છે. જગતના તમામ જવાની સાથે આત્મસમદશિવ ભાવને ધારણ કરનારા છે જ્યાં સુધી ' ' , , , , , ' first E , કાન મા ન કરાય છે . તમામ જ ના રાજા રામ રામ રામ R

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 656