Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ એમના વિવિધ ભાષાઓમાં તલસ્પશી વિશાળ સાહિત્ય સર્જનને ઘણેા માટે ફાળેા છે. વાણી વાચક જતણી. કાઇ નચે ન અધરી રેએ પાક્તિ સાંભળતાં જ એમની સર્વનય સાપેક્ષ દૃષ્ટિ પ્રત્યે અતઃકરણમાં મહુમાન જાગ્યા સિવાય રહેતુ નથી. આજના જીવા ઉપર તેઓશ્રીના ઉપકાર અસીમ છે. હવે અહી’પ્રસ`ગેાપાત સર્વ પ્રકારની ધસાધનામાં મૂલ્યરૂપ આગમ શાસ્ત્રો સખાધી થોડો વિચાર કરીએ. આગમ શાસ્ત્રોન' અવગાહન મુમુક્ષુ આત્માએમાં તીવ્ર મેાક્ષાભિલાષ અને તેનાકાય રૂપ સાચા સમભાવને અર્થાત્ સ જીવાની સાથે આત્મસમર્દશિત્વના ભાવને પરાકાષ્ટાએ પહાંચાડે છે. આગમ એ શ્રી વીરવિભની સાક્ષાત વાશી છે. વાણીમાં અદ્ભુત પરાક્રમ છે. કેસરીસિહની ગજના છે. નિસ- જીરૂપી મૃગલાએ તેને સાંભળી શકતા નથી. એમને માટે એ વાણી ત્રાસજનક અને છે. વાણીમાં વક્તાના પ્રભાવ ઉતરે છે. મેલનાર વક્તા જેટલા પ્રભાવયુક્ત હાય છે, એટલેા પ્રભાવ તેની વાણીમાં ઉતરે છે. બીજી રીતે કહેવુ. હાય તે। શ્રી વીરવિભુની આગમવાણી એ સિ'હણન ધ છે અથવા ચક્રવર્તી ભાજન છે. તેને ટકાવવા અને પચાવવા માટે પાત્ર પણ સેતાન અથવા ચક્રવતી ન જોઈએ. અર્થાત્ જીવનમાં પાત્રતા સંપૂર્ણ જોઈ એ. એવા પાત્ર જીવે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 656