Book Title: Dharm Sadhna
Author(s): Kundakundvijay
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 13
________________ ત્યારે આગામ વચનનું પાન કરે છે, ત્યારે તેમનું જીવ વીય એકદમ ઉલ્લસિત બની જાય છે. એવા પરમ સત્વશાલી જીવમાં જગતના તમામ જવાની સાથે આત્મસમદવિ . ભાવ પરાકાષ્ટાએ પહોંચે છે. ધર્મરૂચિ આગગા કીડીઓના પ્રાણની કિંમત પિતાના પ્રાણથી અધિક આંકી હતી અને મેતારજ તષિએ. એકકૌંચ પક્ષીના પ્રાણની કિંમત પિતાના પ્રાણ કરતાં પણ અધિક આંકી હતી. આત્મસમદશિત્વ ભાવની આ પરાકાષ્ટા છે. આવું પરાક્રમ પ્રગટ થવું એ હૃદયમાં થયેલ આગમ વચનના પરિપાકનું ફેલ છે. | મેઘમારૂ, ધનાજી અને શાલીભદ્ર વિગેરે મુનિવરેમાં આરાધના રૂપી પતાકાને અણનમ રાખવાનું અદ્ભુત સામર્થ્ય ઉલ્લસિત થયું હતું તેમાં વીરવિભુની વાણી સાક્ષાત કારણછત હતી. આગમ શાસ્ત્રોનું ઉંડાણથી અવગાહન અને તેની હૃદયમાં પરિણમન આરાધના રૂપી વિજયપતાકાને અણનમ રાખવાનું જીવનું શ્રેષ્ઠ સવ-પરાક્રમ પ્રગટાવે છે. સર્વ જીવોની સાથે આત્મસમદવિ માત્ર-ભાવજ નહિ પાગ તેને વાણી અને કાયાથી અમલમાં મુકવાની સંગીત પયિા આગમ શાસ્ત્રમાં આલેખાઈ છે. તેના પ્રતાપે આજે પણ અનેક આત્માઓ પિતાની શક્તિ અનુસાર એને. : - : , , , એક બાર :

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 656