________________
દશવૈકાલિક સૂત્ર
૪૪
[૬] માટે સુસમાધિવંત સયમી ખીજે સારા માર્ગ હાયા તેવા વિષમ માગે ન જાય. અને જો સારા માર્ગ ન જ હાય તે તે માગે' બહુ ઉપયાગ (સભાળ) પૂર્વક ગમન કરે.
નોંધઃ-ઉપયોગ પૂર્ણાંક ચાલવાથી પડવાને ભય ન રહે અને ન પડવાથી ત્રસ કે સ્થાવર જીવેાની હિંસા પણ ન થાય. જે સંભાળપૂર્વક ન ચાલે તેા પડી જાય અને પડવાથી પાણી, પૃથ્વી કે વનસ્પતિના જીવની કે ક્રીડી ઈત્યાદિ હાલતા ચાવતા જીવેાની હિંસા થાય અને પેાતાના શરીરને પણ ઈજા થાય.
[૭] ગેાચરી જતાં માર્ગમાં પૃથ્વીકાયના પ્રાણાની રક્ષા સારુ અંગારા (સળગતી રાખ)ના ઢગલા પર, ડાંગર ર્વાદ ફોતરાંના ઢગલા કે છાણુ પર સચિત્ત રજથી ખરડાયેલા પગે સંયમી પુરુષ ગમન ન કરે કે ઓળંગે પણ નહિ.
નોંધઃ-સચેત રજને પુજ્યા વિના તે વસ્તુ પર પગ મૂકવાથી સચૈત રજના જતુએ નાશ પામે તે માટે તે નિષેધ કર્યા છે.
[૮] (જલકાય ઇત્યાદિની રક્ષા સારું) વરસાદ વરસતા હાય, કુંવર પડતી હાય, મહા વાયુ વાતા હોય કે ખૂબ ધૂળ ઉડતી હાય તથા માખી, મચ્છર, પતગિયા વગેરે અનેક પ્રકારના જીવે ઉડી રહ્યા હોય તેવા માર્ગમાં પણ તેવે વખતે સંયમીએ ગાચરી અર્થે ન જવું.
[૯] (હવે બ્રહ્મચર્ય' રક્ષા સારુ કહે છેઃ—) સહ્મચર્ય'ના ઘાતકરૂપ વેશ્યા રહેતી હૈાય તેની આસપાસના પ્રદેશમાં પણુ કારણકે મિતેન્દ્રિય અને બ્રહ્મચારી સાધકના ત્તથી અસમાધિ થાય.
નોંધઃ- વેશ્યા એટલે ચારિત્રહોન સ્રી. તેના પરંતુ તેની આસપાસના પ્રદેશમાં પણ બ્રહ્મચારીએ વિકારનાં ખીજ ચા સયેગામાં કયે વખતે પાંગરે તે કહી શકાય નહિ.
આવાસમાં તે શું? જવું નહિ. કારણ કે
માટે સદા સાવધ રહેવું.
Jain Education International
સંયમી ન જાય. ચિત્તમાં તે નિમિ
For Private & Personal Use Only
www.jainelibrary.org