Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad
View full book text
________________
રતિવાક્ય ચૂલિકા
(સંયમથી કંટાળેલા સાધકને પ્રેમ ઉત્પન્ન કરનારાં વાક્યો)
૧૧
ભિક્ષજીવન એ ગૃહસ્થજીવ કરતાં સંયમ અને ત્યાગની દ્રષ્ટિએ શણું ઉચ્ચ અને સાત્વિક છે. તેમ છતાં તેની પણ સાધક સ્થિતિજ છે.
સાધક દશાની ભૂમિકા ગમે તેવી ઉચ્ચ હોવા છતાં જ્યાં સુધી તે સાધક આત્મ સાક્ષાત્કારની સ્થિતિમાં સ્થિર થયો ન હોય.
જ્યાં સુધી તેની વાસનાનાં ઊંડા ઊંડા બીજ બળી ને ખાક ન થઈ ગયાં હોય ત્યાં સુધી તેને પણ નિયમેની વાડને સુરક્ષિત રાખી અનુસરવાનું રહે છે. લાખ કરોડને પૂજ્ય અને પ્રેરક હોવા છતાં ધાર્મિક નિયમોની સત્તા આગળ તેને પણ શિર નમાવવાનું હોય છે. કારણ કે અભ્યાસની અસરને લેપ એટલા તે ચિરસ્થાયી અને મજબૂત હોય છે કે જે ચીજને વર્ષો થયાં ત્યાગ કર્યો હોય, જેને સંક૯પ પણ ન હોય તેવી સ્થિતિમાં પશુ સહજ નિમિત્ત મળતાં મનને દષ્ટ વૃત્તિ તરફ દોરી લેવામાં તે અધ્યાસ તેહમદ નીવર્સ પડે છે. આવી વૃત્તિને વેગ શિથિલ મનના સાધક પર તુરત અસર કરી મૂકે છે. જ્યારે મન આવી ચચળ અને પામર રિસ્થતિમાં મૂકાય ત્યારે તેના દુષ્ટ વેગને દબાવી પુનઃ સંયમમાર્ગમાં સ્થિર શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202