________________
૧૪૮
દશવૈકાલિક સૂત્ર
રીતે કરી શકાય તેનાં સચેાટ અને સંક્ષિપ્ત ઉપાયાનું આ ચૂલિકામાં વર્ણન છે.
ગુરુદેવ મેલ્યાઃ—
આ શાણા સાધકો ! અહીં ખરેખર દીક્ષિત (પ્રત્રજિત) થયા પછી દુઃખ ઉત્પન્ન થાય અને તેથી સંયમમાંથી ચિત્તના પ્રેમ ખસી જઈ, સંયમ છેાડી (ગૃહસ્થાશ્રમમાં) ચાલી જવાની ઇચ્છા થાય. પરંતુ હજી સંયમને ત્યાગ ન કર્યો ડ્રાય તેવા સમયે ઘેાડાની લગામ, હાથીના અંકુશ અને વહાણુના સઢ સમાન આ અઢાર સ્થાના (વાકયેા)ને ભિક્ષુએ ખૂબજ વિચારવાં. તે સ્થાન આ પ્રમાણે છેઃ –
(૧) (પેાતાના આત્માને સંબોધીને) હું આત્મન! આ દુષમ ફાળનું જીવનજ દુ:ખમય છે.
નોંધઃ-સંસારના દરેક જીવા દુઃખી છે. તે હું સ'ચમ જેવી ઉત્તમ વસ્તુ છેાડીને ગૃહસ્થાશ્રમમાં જઉં છતાં ત્યાં પણ સુખ કાં હતું ? (૨) ગૃહસ્થાશ્રમીએના કામભોગ ક્ષણિક અને હલકી કાટિનાજ હાય છે.
નોંધઃ-ક્ષણિક અને તે પણ માની લીધેલા અને પરિણામે અપાર દુઃખરૂપ કામભેાગા પર સ્નેહ શા માટે રાખવા?
(૩) વળી સંસારી માયામાં ક્રુસેલા મનુષ્ય બહુ કપટવાળા
હાય છે.
નોંધ:—સંયમને ત્યાગી દીધા પછી તેવા કલુષિત વાતાવરણમાં રહેવાથી અંતઃકરણ દુઃખિત થાય છે.
(૪) વળી આ સંયમી જીવનમાં દેખાતું દુઃખ કંઇ લાંખા વખત ટકવાનું નથી.
(૫) સંયમ છેડીને ગૃહસ્થાશ્રમમાં જતાં ક્ષુદ્ર મનુષ્યેાની પણુ (ન ઈચ્છવા છતાં) ખુશામત કરવી પડે છે.
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org