Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 111
________________ ૭૮ દશવૈકાલિક સૂત્ર ૩*૩=૯૮૯૮૧ ભેદ બીજા વ્રતના ૩*૩=૯૮૪=૩૬ ભેદે, ત્રીજા વ્રતના ૩૪૩=૯૪૬=૫૪ ભેદો, ચેથા વ્રતના ૩*૩=૯૪૩=૨૭ ભેદે, પાંચમા વ્રતના ૩*૩=૯૪૬=૫૪ ભેદે અને છઠ્ઠા વ્રતના ૩૬ ભેદે થાય છે. તેના વિસ્તાર માટે જુઓ દશવૈકાલિક સૂત્રનું ચોથું અધ્યયન. રિ૮] કારણકે પૃથ્વીકાયની હિંસા કરતા કરતા તે સાધક પૃથ્વીને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાય તેવા અને ન દેખાય તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવની પણ હિંસા કરી નાખે છે. [૨૯] માટે તે દેષ દુર્ગતિને વધારનાર છે તેવું જાણીને પૃથ્વીકાયના સમારંભ (સચેત પૃથ્વીની હિંસા થાય તેવું કાર્ય)ને સાધુપુરુષ જીવનપર્યત ત્યાગી દે. નેધ –આવું કઠિનવૃત માત્ર સાધુ પુરુષોને પાળવાનું હોય છે કારણ કે ગૃહસ્થનું જીવન એવું હોય છે કે ત્યાં તેમને તેવું સામાન્ય પાપ કર્યા વિના ચાલતું નથી. પરંતુ તેમ છતાં તેણે પણ પોતાના સ્થાનને વિવેક જળવીને વર્તવું ઘટે. [૩૦] (આઠમું સ્થાન –) સુસમાધિવંત સંયમીપુરુષો મન, વચન અને કાયાથી જળકાયના જીવોને હણતા નથી હણવતા નથી કે હણનારને અનુમોદન આપતા નથી. [૭૧] કારણ કે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતે કરતે જળને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીની પણ તે હિંસા કરી નાખે છે. નોંધ:-પૃથ્વી, પાણુ, અગ્નિ, વાયુ કે વનસ્પતિ જેવા સૂક્ષ્મ જીવોની સતત અહિંસા પાળવી ગૃહસ્થ જીવન માટે સુલભ નથી. તેથી ગૃહસ્થ શ્રાવકના પ્રથમ વ્રતમાં સુસાધ્ય એવી ત્રસ છનીજ અહિંસા બતાવી છે અને તેમાં પણ પોતાનું કર્તવ્ય જાળવતી વખતે અને એવા એવા બીજા Jain Education International la For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202