Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સમુદ્રપાલીય
શબ્દાર્થ:- સંગર્ = સંયમી મુનિ વેદમાળો = ઉપર્યુક્ત વાતોનો વિચાર કરતા પરિબ્બખ્ખા વિચરે વિચરણ કરે ૩ = તથા પિયમપિય = પ્રિય અને અપ્રિય તિતિહઝ્ઝા = સમભાવથી સહન કરે, મધ્યસ્થભાવ રાખે સવ્વસ્થ = સર્વત્ર સવ્વ = બધા પદાર્થોની ળ અમિરોયખ્ખા = અભિલાષા ન કરે પૂછ્યું = પૂજા-સત્કાર યવિ = અને રઠ્ઠું = નિંદાને પણ.
૭
ભાવાર્થ :- સંયમી મુનિ(ઉપર્યુક્ત વાતોને ધ્યાનમાં રાખીને) પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરીને વિચરણ કરે, પ્રિય અને અપ્રિય બાબતો સમભાવથી સહન કરે; સર્વત્ર બધા પદાર્થોની અભિલાષા ન રાખે તથા પૂજા-સત્કાર અને નિંદામાં સમભાવ રાખે.
१६
अणेगछंदामिह माणवेहिं, जे भावओ संपगरेइ भिक्खू ।
भयभेरवा तत्थ उइंति भीमा, दिव्वा मणुस्सा अदुवा तिरिच्छा ॥ १६ ॥ શબ્દાર્થ :– ૪ = આ લોકમાં માળવેષ્ટિ = મનુષ્યોના મળે છવ = અનેક પ્રકારના અભિપ્રાય હોઈ શકે છે ભાવો = ઔયિક વગેરે ભાવોને કારણે જે = એવા અભિપ્રાય ભિવ યૂ = સાધુને સંપ રેફ્ = ઉત્પન્ન થઈ શકે છે તત્ત્વ = સાધુ અવસ્થામાં મયભેરવા = અત્યંત ભયોત્પાદક ભીના = ભયંકર વિા = દેવો સંબંધી મધુસ્સા = મનુષ્ય સંબંધી અનુવા= અથવા તિ∞િા = તિર્યંચ સંબંધી ત્તિ = પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :- આ સંસારમાં મનુષ્યોના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે. તે સર્વ અભિપ્રાયો તેના ઔદયિક ભાવજન્ય છે, તેમ જાણીને ભિક્ષુ જ્ઞાનપૂર્વક તેનું સમાધાન કરે અર્થાત્ તેના વ્યવહારો પ્રતિ મનમાં સમભાવ રાખે તથા વિષમ ભાવ ન કરે. સંયમ જીવનમાં ક્યારેક દેવકૃત, મનુષ્યકૃત તેમજ તિર્યંચકૃત ભયોત્પાદક ભીષણ ઉપસર્ગો ઉત્પન્ન થાય તો તેને પણ સમભાવે સહન કરે.
१७
=
परीसहा दुव्विसहा अणेगे, सीयंति जत्थ बहु कायरा णरा । से तत्थ पत्ते ण वहिज्ज भिक्खू, संगामसीसे इव जागराया ॥ શબ્દાર્થ:- ટુવ્વિસહા - દુઃસહ્ય મિલ્લુ = ભિક્ષુ પરીસTT = પરીષહ અને = અનેક ગત્થ = જેનાથી વધુ = ઘણા વાયરા = કાયર ખરા = પુરુષો સૌયંતિ = સંયમમાં શિથિલ થઈ જાય છે (પરંતુ) संगामसीसे સંગ્રામના મોખરે રહેલા બનાવાવ = શૂરવીર હાથીની સમાન તત્ત્વ = એ પરીષહ(ઉપસર્ગ)ના પત્તે = પ્રાપ્ત થવા પર ળ વહિબ્ન = ગભરાય નહિ તે = મુનિ.
=
ભાવાર્થ :- અસહ્ય અનેક પરીષહ આવી પડતાં ઘણા કાયર માણસો દુઃખી થાય છે અને ખેદ પામે છે. પણ ભિક્ષુ આવા પરીષહ આવતાં, સંગ્રામના મોખરે ઝઝૂમતા હાથીની જેમ વીરતાપૂર્વક સહન કરે.
१८ सीओसिणा दंसमसगा य फासा, आयंका विविहा फुसति देहं । अकुक्कुओ तत्थहियासएज्जा, रयाइं खेवेज्ज पुरेकडाई ॥
શબ્દાર્થ:- સીઓસિT = શીત અને ઉષ્ણ વંસમક્ષ = ડાંસ અને મચ્છર પTHT = તૃણ સ્પર્ધાદિ અન્ય પરીષહ વિવિT = અનેક પ્રકારના આયા = આતંક, પ્લેગ આદિ મૃત્યુપ્રદ મહારોગ વગેરે વેF = શરીરને પુરુષંતિ = સ્પર્શ કરે છે તત્ત્વ = એ સમયે અવવુંગો- આક્રંદ નહીં કરતાં મહિયાસખ્ખા = તેને સમભાવ પૂર્વક સહન કરે અને પુરે હારૂં= પૂર્વકૃત, પૂર્વે કરેલાં મારૂં = કર્મરૂપી રજનો લેવેખ્ખ = ક્ષય કરે, નાશ કરે. ભાવાર્થ:- ઠંડી-ગરમી, મચ્છર-માંકડ અને તૃણસ્પર્શ આદિ વિવિધ પરીષહો, વિવિધ પ્રકારના રોગાદિ