Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૦૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१०१/
૨૦૨
જરાક પણ વિંજ- કિચિન્માત્ર વયા = ક્યારે ય = દુઃખ તિ = કરી શકતું નથી. ભાવાર્થ - આ રીતે ઇન્દ્રિયો અને મનના જે વિષયો છે, તે રાગી મનુષ્ય માટે દુઃખનું કારણ બને છે અને તે જ વિષયો વીતરાગી માટે કદાપિ કિંચિત્માત્ર દુઃખનું કારણ થતા નથી. 1 ण कामभोगा समयं उर्वति, ण यावि भोगा विगइं उर्वति ।
जे तप्पओसी य परिग्गही य, सो तेसु मोहा विगई उवेइ ॥ શબ્દાર્થ - વામણો = કામભોગ, પાંચે ય ઇન્દ્રિયોના વિષય,(શબ્દ, રૂપ કામ છે, શેષ ત્રણ ભોગ છે.) ખ = ન તો સમય = સમતાને ૩તિ = પ્રાપ્ત કરાવે છે મૌT = કામભોગવિ = વિકૃતિ-વિકાર ભાવને, ક્રોધાદિ કષાયને પરિવાહી = પરિગ્રહી, મનોજ્ઞ વિષયોને ગ્રહણ કરે છે (તેના પર રાગ કરે છે) તખલી = અમનોજ્ઞ વિષય પર દ્વેષ કરે છે તે = તે તેનું = તેનામાં કોલ = મોહથી. ભાવાર્થ:- કામભોગ- પાંચે ય ઇન્દ્રિય વિષય સ્વતઃ સમતા(સમભાવ) ઉત્પન્ન કરી શકતા નથી કે વિકૃતિ પણ ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ તેના પ્રત્યે જે દ્વેષ, મમત્વ અને પરિગ્રહભાવ રાખે છે તે વ્યક્તિ જ તેના મોહને કારણે વિકારભાવોને પ્રાપ્ત કરે છે.
कोहं च माणं च तहेव मायं, लोभं दुगुंछं अरई रइं च । हास भय सोग पुमित्थिवेय, णपुसवेयं विविहे य भावे ॥ आवज्जइ एवमणेगरूवे, एवं विहे कामगुणेसु सत्तो ।
अण्णे य एयप्पभवे विसेसे, कारुण्ण दीणे हिरिमे वइस्से ॥ શબ્દાર્થ - વનને = કામગુણોમાં, પાંચે ય ઇન્દ્રિય વિષયમાં સત્તા = આસક્ત જીવ તુનુંs - જુગુપ્સા કર= અરતિ, અણગમો = રતિ = હાસ્ય મયં= ભય તો = શોક પુનયિં = પુરુષ વેદ અને સ્ત્રીવેદનપુરવે નપુંસકવેદવિવિદે ભારે વિવિધ ભાવો, હર્ષવિષાદ આદિ જુદા-જુદા ભાવો
વં વિરે = આ પ્રકારે અને રાત્રે અનેક અવસ્થાઓને, દોષોને ધ્યપ્પમ = તે ક્રોધાદિ દોષોથી ઉત્પન્ન થનારા અને = અન્ય અનેક દુર્ગતિદાયકવિને = સંતાપ વિશેષોને આવા = પ્રાપ્ત થાય છે પણ વીધ = કરુણાપાત્ર, અત્યંત હીન હિરિને = સ્ટ્રીમાન, લજ્જિત વચ્ચે = અપ્રીતિપાત્ર બને છે ભાવાર્થ - પિાંચે ય પ્રકારના] કામગુણોમાં આસક્ત જીવ, ક્રોધ, માન, માયા, લોભ, જુગુપ્સા, અરતિ, રતિ, હાસ્ય, ભય, શોક, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હર્ષ, વિષાદ આદિ અનેક પ્રકારના દોષ સ્થાનોને, વિભાવ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તેમજ કામગુણોની આસક્તિના કારણે દુર્દશા થતાં તે જીવ કરુણાપાત્ર, અત્યંત દીન, લજ્જિત અને અપ્રીતિનું ભાજન બની જાય છે. / ૧૦૨–૧૦૩ /. વિવેચન :
પ્રસ્તુત ગાથા ચતુષ્કમાં કામભોગ સંબંધી વિશ્લેષણ કરી તેના દ્વારા આત્મામાં ઉત્પન્ન થતાં વિવિધ દોષોનું ચિત્રણ કર્યું છે.
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, તે પુગલના ગુણ છે અને પુદ્ગલ જડ પદાર્થ છે. તેમાં સુખ-દુઃખ ઉત્પન્ન કરવાની કે સુખ-દુઃખનું વેદન કરવાની શક્તિ કે સ્વભાવ નથી પરંતુ જીવમાં અનાદિકાલીન રાગ
૨૦૩