Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| જીવાજીવ-વિભક્તિ
૩૯૯
૧ની છે.
८३
શબ્દાર્થ -તં વાય તે પૃથ્વીકાયને અમુંવો = ન છોડીને(પૃથ્વીકાયમાંથી મરીને ફરી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવું) પુદવાખ = પૃથ્વીકાયના જીવોની વારિ = કાયસ્થિતિ તુ = અને ૩foોસા = ઉત્કૃષ્ટ સCId = અસંખ્યાત કાળની છે. ભાવાર્થ-પૃથ્વીકાયનો પરિત્યાગ કર્યા વિના સતત વારંવાર પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થાય તો પૃથ્વીકાયના જીવોની આ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે. | મiાત મુક્યો, સંતોમુહુર્ત પદાર્થો
विजढम्मिसए काए, पुढवी जीवाण अंतरं ॥ શબ્દાર્થ - પર્વ = પોતાની કાયાને વિનનિ = છોડે ત્યારે પુદીનવાણ = પૃથ્વીકાયના જીવોનું અંતર = અંતરનાં = જઘન્ય સંતોમુહુd = અંતર્મુહૂર્તનું જો = ઉત્કૃષ્ટ ગણાતા = અનંત- કાળનું છે. ભાવાર્થ – સ્વકાયને છોડીને પરકાયમાં જઈ, ફરીથી તે જ કાયમાં જન્મ ધારણ કરવાનો પૃથ્વીકાય જીવોનો અંતરકાલ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળનો છે.
- एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । ८४ * સંવાળા કેસો વા વિ, વિહાગા સદસ્લમો | શબ્દાર્થ -પક્ષ = આ પૃથ્વીકાયના જીવોના વાળ = વર્ણથી બંધ = ગંધથી રસપાસ = રસથી, સ્પર્શથી સંકળાયેલો = સંઠાણની અપેક્ષાએ દલ્લો = સહસશ, હજારો વિદાળારું = વિધાનો છે, ભેદ છે. ભાવાર્થ:-પૃથ્વીકાયના જીવોના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા સંસ્થાનની અપેક્ષાથી હજારો ભેદ થાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં પૃથ્વીકાયિક જીવોના ભેદ-પ્રભેદ, સ્થિતિ અને અંતરનું નિરૂપણ છે. પૃથ્વીકાયિક- પૃથ્વી જ જેનું શરીર છે તેને પૃથ્વીકાયિક જીવ કહે છે. જુવારના દાણા જેટલી પૃથ્વીમાં અસંખ્યાત જીવો હોય છે, તે જીવોનું શરીર એટલું નાનું હોય છે કે એક-એક જીવનું સ્વતંત્ર શરીર જોઈ શકાતું નથી. અસંખ્યાત જીવોનો સમુદાય પિંડરૂપે એકત્રિત થાય, ત્યારે જ તેને ચક્ષુથી જોઈ શકાય છે.
પૃથ્વીકાયિક જીવોના સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત તેમ ચાર ભેદ આ ગાથાઓમાં કહ્યા છે. સૂકમ – સૂક્ષ્મ નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર અત્યંત સૂમ હોય છે, તે છદ્મસ્થને દષ્ટિગોચર થતું નથી. તેઓ કોઈના મારવાથી કે અન્ય કોઈ પણ શસ્ત્રથી મરતા નથી. તે જીવોનું આયુષ્ય સમાપ્ત થવાથી સ્વયં મૃત્યુ પામે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્ત હોય છે. પાંચે ય સ્થાવર જીવો સૂક્ષ્મ હોય છે. આ સૂક્ષ્મ જીવો આખા લોકમાં ઠસોઠસ ભર્યા છે. બાદર – બાદર નામકર્મના ઉદયથી જે જીવોનું શરીર સ્થળ હોય, તે બાદર કહેવાય છે. બાદર જીવો છદ્મસ્થોને દષ્ટિગોચર થાય અથવા ન પણ થાય. જેમ કે બાદર પૃથ્વીકાયના એક જીવને છદ્મસ્થો જોઈ