Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 505
________________ જીવાજીવ–વિભક્તિ શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહે છે કે હે આયુષ્યમાન જંબૂ ! મેં જેવું શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસેથી સાંભળ્યું, તેવું જ કહ્યું છે. વિવેચનઃ ૪૫૧ પ્રસ્તુત ગાથા સમગ્ર સૂત્રના ઉપસંહાર રૂપ છે. તેમાં આ સૂત્રની પ્રમાણિકતા, ઉપયોગિતા અને અધ્યયનોની સંખ્યાનું નિર્દેશન છે. રૂફ પાવરે બુદ્ધ- સર્વજ્ઞ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના છત્રીસ અધ્યયનનો અર્થતઃ ઉપદેશ આપ્યો છે. આ સૂત્રોક્ત કથન સર્વજ્ઞ તીર્થંકરનું છે, તેથી તે પૂર્ણપણે પ્રમાણભૂત અને સત્ય છે. ત્તિ વેમિ.... આ રીતે આ જીવાજીવવિભક્તિ નામના અધ્યયનનું કે સંપૂર્ણ ઉત્તરાધ્યયન સૂત્રનું મેં જેમ શ્રવણ કર્યું છે તે જ પ્રમાણે સંભળાવ્યું છે અર્થાત્ આમાં મારી પોતાની રચના કે કલ્પના નથી પરંતુ પ્રભુવાણી છે. પ્રત્યેક અધ્યયનના અંતે સમાપ્તિ સૂચક ત્તિ નેમિ શબ્દનો આ પ્રમાણે અર્થ સમજવો. || છત્રીસમું અધ્યયન સંપૂર્ણ ॥ || ઉત્તરાધ્યયન સૂત્ર સંપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532