Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| જીવાજીવ-વિભક્તિ
| ४३१ ।
२२१
ભાવાર્થ:- તે સર્વ દેવો લોકના એક દેશમાં રહે છે, આખા લોકમાં નહીં. હવે તેમના ચાર પ્રકારના કાળ વિભાગનું વર્ણન કરીશ.
। संतइ पप्पणाइया, अपज्जवसिया वि य ।
| ठिई पडुच्च साइया, सपज्जवसिया वि य ॥ ભાવાર્થ - પ્રવાહની અપેક્ષાએ દેવલોકના દેવો અનાદિ અનંત છે પરંતુ સ્થિતિની અપેક્ષાએ સાદિ સાંત છે.
- साहियं सागरं इक्कं, उक्कोसेण ठिई भवे ।
स भोमेज्जाणं जहण्णेणं, दसवाससहस्सिया ॥ शार्थ:- भोमेज्जाणं - (भवनपति हेवोनी जहण्णेणं - ४धन्य ठिई स्थिति दसवास-सहस्सिया = ६श २ वर्ष उक्कोसेण = उत्कृष्ट इक्कं = सागरं = सागरोपमथी साहियं = अघि iss वधारे भवे = डोय छे. ભાવાર્થ:- ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક સાગરોપમની હોય છે.
. पलिओवम दो ऊणा, उक्कोसेण वियाहिया । २२३
२ असुरिंदवज्जित्ताणं, जहण्णा दस सहस्सगा ॥ AGEार्थ:-असुरिंदवज्जित्ताणं असुरकुमार सिवायीन मवनपति देवानी दस सहस्सगा = ६श २ वर्ष छ पलिओवम दो ऊणा = देश 6॥५ल्योपमनी,पल्योपभथी ओछी वियाहिया = 880. ભાવાર્થ:- અસુરકુમાર દેવો સિવાય બાકીના નવ ભવનપતિ દેવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે.
- पलिओवममेगं तु, उक्कोसेण ठिई भवे । २२४
वंतराणं जहण्णेणं, दस वास सहस्सिया ॥ ભાવાર્થ - વ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે.
पलिओवममेगं त, वासलक्खेण साहियं ।
पलिओवमट्ठभागो, जोइसेसु जहणिया ॥ शार्थ :- जोइसेसु = ज्योतिषी देवोनी पलिओवमट्ठभागो = ५ल्यो५मना मामा (भागनी वासलक्खेण साहियं = वर्ष अघि ભાવાર્થ - જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ અને એક લાખ વર્ષ અધિક હોય છે.
दो चेव सागराइं, उक्कोसेण वियाहिया । २२६
सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिओवमं ॥
२२५

Page Navigation
1 ... 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532