Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
યશીય
[ ૯૩ ]
શબ્દાર્થ – યુદ્ધ = તીર્થકર દેવોએ પ = અહિંસાદિ ગુણ પાડેજરે = પ્રગટ કર્યા છે હું = જેનું આચરણ કરીને મનુષ્ય શિખાય = સ્નાતક અથવા કેવળજ્ઞાની સત્રમ્પ વિરમુજ = બધાં કર્મોથી મુક્ત બને છે. ભાવાર્થ - તીર્થકરોએ આ ધર્મ તત્ત્વોનું, સમતા આદિ ગુણોનું નિરૂપણ કર્યું છે. જેનું આચરણ કરીને સાધક પૂર્ણ જ્ઞાની બને છે અને સર્વ કર્મોથી મુક્ત બને છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. | પર્વ ગુણ સમાસત્તા, ને મવતિ વિત્તમ |
ते समत्था समुद्धत्तुं, परमप्पाणमेव य ॥ શબ્દાર્થ -પર્વ = આ પ્રકારે ગુણની ઉપર્યુક્ત ગુણોથી યુક્ત હિડન = દ્વિજોત્તમ, ઉત્તમ બ્રાહ્મણ અવંતિ = હોય છે પરમાણને ય = પોતાના અને બીજાના આત્માને (પણ) સમુદ્ધતું = ઉદ્ધાર કરવામાં સમસ્થ = સમર્થ છે. ભાવાર્થ:- આમ જેઓ ગુણ સંપન્ન અને બ્રાહ્મણોમાં ઉત્તમ છે, તેઓ જ પોતાના અને બીજાના આત્માનો સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરવામાં સમર્થ હોય છે. વિવેચન :
પૂર્વોક્ત ગાથાઓમાં સૂત્રકારે બ્રાહ્મણના યથાર્થ ગુણોનું દિગ્દર્શન કરાવ્યું છે અને પ્રસ્તુત બે ગાથાઓમાં તે સર્વગુણોનું સૂચન કરીને તે ગુણોના ધારક, ઉત્તમ બ્રાહ્મણને સ્વ પર તારક, પરમ ઉદ્ધારક બતાવ્યા છે. સૂત્રોક્ત ગુણોને ધારણ કરનાર સાધક સર્વજ્ઞ થઈ ક્રમશઃ નિર્વાણને પામે છે. વિજયઘોષ દ્વારા સત્ય સ્વીકાર અને ભિક્ષાર્થ નિમંત્રણ:Bह एवं तु संसए छिण्णे, विजयघोसे य माहणे ।
समुदाय तय त तु, जयघोस महामुणि ॥ શબ્દાર્થ - પર્વ = આ પ્રકારે સં{ = સંશય fછvo = છિન્ન, નષ્ટ થઈ જવાથી વિનયપોરે = વિજયઘોષે માદ = બ્રાહ્મણે તયં તે જયઘોષ મુનિની વાણી સમુદાય સમ્યગુરૂપે હૃદયમાં ધારણ કરી સં = તથા જાણી લીધું કે ગયો = આ મારો સંસારી અવસ્થાનો ભાઈ છે મા = મહામુનિ છે. ભાવાર્થ:- આ પ્રકારે સંશય નષ્ટ થઈ જવાથી વિજયઘોષ બ્રાહ્મણે મહામુનિ જયઘોષની વાણીને સમ્યક પ્રકારે હૃદયમાં ધારણ કરી અને જયઘોષ મુનિને પોતાના ભાઈ તરીકે ઓળખી લીધા.
तुढे य विजयघोसे, इणमुदाहु कयंजली ।
___ माहणत्तं जहाभूय, सुट्ठ मे उवदसिय ॥ શબ્દાર્થ -વિનયપોતે = વિજયઘોષે ૬ = પ્રસન્ન થઈ ચંગા = હાથ જોડી ફળ = આ પ્રકારે ૩વાદુ = કહ્યું નહપૂર્વ = યથાભૂત-વાસ્તવિક માદાત્ત = બ્રાહ્મણત્વનું સ્વરૂપ આપે મે = મને સુકું = સારી રીતે ફેવસિય = ઉપદર્શિત કર્યું, સમજાવ્યું છે. ભાવાર્થ-સંતુષ્ટ થયેલા વિજયઘોષે હાથ જોડીને (મુનિ જયઘોષને) આ પ્રમાણે કહ્યું- તમે મને વાસ્તવિક