Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રમાદસ્થાન
[ ૨૮૯ ]
२८
માનસિક આદિ અનેક પ્રકારના દુઃખોને પામે છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી અર્થાત્ તે ઉભય પ્રકારના રૂપોથી કર્મબંધ કરતા નથી. २७
रूवाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे ।
चित्तेहि ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरू किलिट्टे ॥ શબ્દાર્થ – વાપુ પુવા-રૂપની આશાથી તેનું અનુસરણ કરનાર અર્થાત્ રૂપની આસક્તિમાં ફસાયેલો ગણાવે = જીવ હવે = અનેક પ્રકારના વરે = ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંદુ = હિંસા કરે છે = અને વાને = તે બાલજીવ તે = તે જીવોને વિહિં = અનેક પ્રકારે પવિતાવે = પરિતાપ ઉપજાવે છે અને અત્ત૬૦ = પોતાના જ સ્વાર્થમાં તલ્લીન બનેલો તે વિશિફ્ટ = કુટિલ જીવ પોતે = અનેક જીવોને પીડિત કરે છે. ભાવાર્થ - મનોજ્ઞ રૂપની ઈચ્છાને આધીન થયેલી વ્યક્તિ અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે તેમજ પોતાના સ્વાર્થમાં તલ્લીન બનેલો ક્લિષ્ટ પરિણામી, તે રૂપાસક્ત અજ્ઞાની પ્રાણી અન્ય જીવોને વિવિધ પ્રકારે પરિતાપ આપે છે અને પીડિત કરે છે.
। रूवाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खण सण्णिओगे । ? વા વિશો ય વદ સુદ તે, સમોવાને ય તિત્તિનામે છે શબ્દાર્થ - વાળુવાળ રૂપના અનુરાગથી પરેશાન= મૂચ્છથી ૩પ્પાનેતે પદાર્થને ઉપાર્જન કરવામાં અને રક્ષણ = રક્ષા કરવામાં સાઓને = સમ્યક્ પ્રકારે નિયોગ-ઉપયોગ કરવામાં વર્ષ = વ્યય, તેનો નાશ થતાંવિઓને વિયોગ થતાં = કેવી રીતે સુરં સુખ પ્રાપ્ત થઈ શકે છે મોજાને - તેનો ઉપયોગ કરવાના સમયે તે = તેને તિરિણામે = પ્તિ ન હોવાના કારણે દુઃખ જ થાય છે. ભાવાર્થ - રૂપના અનુરાગથી અને તેની મૂર્છાથી તે પદાર્થોના ઉપાર્જનમાં કે રક્ષણમાં અને તેના ઉપયોગમાં તથા તે પદાર્થોના નાશ અને વિયોગમાં; તે અનુરાગી જીવને સુખ ક્યાંથી હોય? તેને રૂપના ઉપભોગ સમયે પણ અતૃપ્તિનું દુઃખ જ હોય છે.
रूवे अतित्ते य परिग्गहम्मि, सत्तोवसत्तो ण उवेइ तुढेि । २९
अतुट्टिदोसेण दुही परस्स, लोभाविले आययइ अदत्तं ॥ શબ્દાર્થ હવેના રૂપમાં અતિરે = અતૃપ્ત બનેલો પરિમિક રૂપ વિષયક પરિગ્રહમાં સરોવત્તો = આસક્ત અને વધુ આસક્ત બનેલો જીવ તÉિ= સંતોષને જ વેરૂ = પ્રાપ્ત થતો નથી અ[ફિલોસેળ = અસંતોષરૂપી દોષથી કુદી = દુઃખી થયેલો અને તોગવિ = લોભથી મલિન ચિત્તવાળો જીવ પરહ્મ = બીજાની મહત્ત = ન આપેલી વસ્તુઓને કાયય = ગ્રહણ કરે છે, પોતાની પ્રિય વસ્તુ માટે ચોરી પણ કરે છે. ભાવાર્થ - રૂપમાં અતૃપ્ત તથા તેના પરિગ્રહમાં આસક્ત અને અત્યંત આસક્ત વ્યક્તિ ક્યારે ય સંતોષ પ્રાપ્ત કરતો નથી. તે ઉપરાંત અસંતોષના દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બનીને, તે જીવ બીજાની અદત્ત (ન આપેલી) વસ્તુ ગ્રહણ કરે છે અર્થાત્ ચોરી કરે છે.
तण्हाभिभूयस्स अदत्त हारिणो, रूवे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्डइ लोभदोसा, तत्था वि दुक्खा ण विमुच्चइ से ॥
૨૦