Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
એકત્રીસમુંઅધ્યયન
ચરણ વિધિ
ચરણ વિધિનું માહાભ્ય:
चरणविहिं पवक्खामि, जीवस्स उ सुहावहं ।
जं चरित्ता बहू जीवा, तिण्णा संसार-सागरं ॥ શદા:- રરપવિદિં= ચારિત્ર વિધિનુંgવજનિક વર્ણન કરીશ, ૩= જે નીવર્સ= જીવને માટે સુહાવદ = સુખાકારી અને શુભકારી છે અને = જેનું ચરિત્તા = આચરણ કરીને વહૂ = ઘણા નવા = જીવો સાર-સાIR = સંસાર-સાગરથી તપUT = તરી ગયા છે. ભાવાર્થ :- જીવને સુખ આપનારી ચરણવિધિનું હું કથન કરીશ, જેનું આચરણ કરીને ઘણા જીવો સંસાર- સાગર તરી ગયા છે. વિવેચન :
પ્રસ્તુત પ્રથમ ગાથામાં અંતિમ લક્ષ્યસિદ્ધિ દર્શાવતાં ચારિત્રની મહત્તા પ્રદર્શિત કરીને સાધકોને ચારિત્રપાલનની પ્રેરણા આપી છે. ચરણ વિધિઃ- ચરણ અર્થાતુ ચારિત્રની વિધિ, ચારિત્રનું અનુષ્ઠાન. અચારિત્રથી નિવૃત્તિ અને ચારિત્રમાં પ્રવૃત્તિ જ વાસ્તવિક ચરણ વિધિ છે. કર્મબંધકારક સાંસારિક પ્રવૃત્તિઓ અચારિત્ર છે. કર્માશ્રવ રોકનાર અને કર્મથી મુક્ત કરાવનાર આધ્યાત્મિક અનુષ્ઠાનો ચારિત્ર છે. ચરણવિધિ-મોક્ષનો માર્ગ – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ મોક્ષનો માર્ગ છે. જ્ઞાનથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે અને દર્શનથી તેના પર શ્રદ્ધા દઢ થાય છે. પરંતુ કર્મોના આશ્રવને રોકવા અને પૂર્વકૃત કર્મોનો ક્ષય કરવા માટે ચારિત્ર અને તપની અનિવાર્યતા છે. ચારિત્રથી આવતાં કર્મો રોકાય છે અને તપથી પૂર્વે બંધાયેલા કર્મોની નિર્જરા થાય છે. તે માટે આ અધ્યનનમાં ચારિત્ર સંબંધી અનેક આચારોને જાણવાની અને પાલન કરવાની પ્રેરણા છે. એક બોલ :
વિર લુમ્બા, પો ય પવત્તાં !
असंजमे णियत्तिं च, संजमे य पवत्तणं ॥ શબ્દાર્થ –પો = એકથી વિર = વિરતિ, નિવૃત્તિ શુન્ના = કરે છે = એકથી વવત્ત = પ્રવૃત્તિ કરે અસંગમે = અસંયમથી પિત્ત = નિવૃત્તિ કરે સંગમે = સંયમમાં. ભાવાર્થ – સાધકે એક બોલથી નિવૃત્તિ અને એક બોલમાં પ્રવૃત્તિ કરવી જોઈએ અર્થાત્ અસંયમથી