Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દેશી-ગૌતમીય
૪૩ ]
एगकज्जपवण्णाणं, विसेसे किण्णु कारणं ? । | તિ તુવિદે મેટાવિ, વેદ વિUવો જ તે છે શબ્દાર્થ :- મદનલ = મહાયશસ્વી વડાપ = વર્ધમાન મહાવીર સ્વામીએ તો = અચેલક ગો= જે આ લિઓ= કહ્યો છે પારેખ = ભગવાન પાર્શ્વનાથ સ્વામીએ સંતરુત્તર = પ્રમાણ-માપ રહિત, વિશિષ્ટ બહુમૂલ્ય વસ્ત્ર રાખી શકવા રૂપ ધર્મ પ્રાપવUMTU = મોક્ષપ્રાપ્તિ રૂપ એક જ કાર્યમાં પ્રવૃત્તિ કરનારાઓવિલેણે = વિશેષતાનું િધુ ર = શું કારણ છે ક્ષિો = બાહ્યવેશ વિહે= બે પ્રકારનો કહ્યો છે, તેમાં તે = તમને, આપને વિશ્વનો સંદેહ વદ = કેમ = થતો નથી? ભાવાર્થ - પ્રમાણોપેત અને અલ્પ મૂલ્ય વસ્ત્ર ધારણરૂપ અલક ધર્મ વર્ધમાન મહાવીર સ્વામીએ બતાવ્યો છે અને વર્ણાદિથી અને મૂલ્યથી યથેચ્છ વસ્ત્રવાળો સત્તરોત્તર ધર્મ મહાયશસ્વી પાર્શ્વનાથ પ્રભુએ બતાવ્યો છે તો હે મેધાવિન્! મોક્ષપ્રાપ્તિરૂપ એક જ ઉદેશ્ય માટે પ્રવૃત્તિ કરનારા આ બંને તીર્થકરોના ઉપદેશમાં આવા ભેદનું કારણ શું છે? બે પ્રકારના બાહ્ય વેશ જોઈને આપને સંદેહ થતો નથી? II ર૯-૩oll.
केसिमेवं बुवाणं तु, गोयमो इणमब्बवी ।। | विण्णाणेण समागम्म, धम्म साहणमिच्छिय ॥ શબ્દાર્થ –
નિખ = વિજ્ઞાન દ્વારા અથવા કેવળજ્ઞાન દ્વારા તમામ = સમ્યક પ્રકારે જાણીને ધર્મ સાદા = ધર્મ સાધન, ધર્મ ઉપકરણોની રૂછિયે = આજ્ઞા અપાઈ છે. ભાવાર્થ :- આ પ્રમાણે કહેતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ કહ્યું કે કેવળી ભગવંતોએ કેવળજ્ઞાનમાં જાણીને યથોચિતરૂપે ધર્મના સાધનો-વેશ, ચિહ્ન, ઉપકરણ આદિ અંગે આજ્ઞા કરી છે. हना पच्चयत्थं च लोगस्स, णाणाविह विगप्पणं ।
जत्तत्थं गहणत्थं च, लोगे लिंगपओयण ॥ શબ્દાર્થ – વદ વિUM = વિવિધ વિકલ્પના અર્થાતુ અનેક પ્રકારના ઉપકરણોની કલ્પના તો પલ્સ = લોકોની પૂર્વવત્થ = પ્રતીતિ અને વિશ્વાસ માટે નરલ્થ = સંયમ યાત્રાના નિર્વાહ માટે નાદબ્લ્યુ = જ્ઞાનાદિ ગ્રહણ માટે નો = લોકમાં તિપિયન = લિંગ-બાહ્યવેશનું પ્રયોજન છે. ભાવાર્થ :- વિવિધ પ્રકારના ઉપકરણોનું વિધાન લોકોની પ્રતીતિ માટે, સંયમ યાત્રાના નિર્વાહ માટે અને હું સાધુ છું એમ યથાપ્રસંગે બોધ રહે, તે માટે લોકમાં લિંગનું-વેશનું પ્રયોજન છે. ३३
અમને પણ ૩, મોર સમૂથલીના I.
__णाणं च दसणं चेव, चरित्तं चेव णिच्छए ॥ શબ્દાર્થ – અ = અથ. ભગવાન પાર્શ્વનાથની અને વર્ધમાન મહાવીર સ્વામીની, બંને તીર્થકરોની પફUM = પ્રતિજ્ઞા ૩ = તો આ જ અવે = છે કે વિશ્વ = નિશ્ચયમાં મોહ સ લાહ = મોક્ષના વાસ્તવિક(સદ્દભૂત) સાધન TM = જ્ઞાન સંસM = દર્શન રd = ચારિત્ર છે. ભાવાર્થ :- નિશ્ચય દષ્ટિથી સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષના વાસ્તવિક સાધન છે, આ પ્રકારનો બંને તીર્થકરોનો એક જ સિદ્ધાંત છે.