Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કેશી-ગૌતમીય
[૫૩]
શબ્દાર્થ -નો લોકમાં હવે ઘણાં પહ-કુપથ-કુમાર્ગ fઉં- જેનાથી સંતુળો- પ્રાણીઓ
સંતિ- સુમાર્ગથી ભ્રષ્ટ થાય છે અને સુમાર્ગમાં વતો = વર્તતા, રહેતાં, જતાં તે = આપ વાં = કેમ, કેવી રીતે જ ગતિ = સુમાર્ગથી ભ્રષ્ટ થતાં નથી ? ભાવાર્થ:- હે ગૌતમ! સંસારમાં ઘણા કુમાર્ગ છે, જેના પર ચાલવાથી પ્રાણીઓ સન્માર્ગથી ભ્રષ્ટ થાય છે. આપ તે ઉન્માર્ગે ન જતાં સન્માર્ગમાં જ કઈ રીતે રહી શકો છો? ક ને ય મનેખ ઋતિ, ને ય ૩મા પક્યા
ते सव्वे वेइया मज्झ, तो ण णस्सामह मुणी ॥ શબ્દાર્થઃ- જે = જે, મન = સુમાર્ગે ઋતિ = જાય છે ય = અને જે = જે સમ્મા ક્યા = ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરે છે તે સષ્ય = તે સર્વ માર્ગમ= મેં વે = જાણી લીધા છે તો = તેથી, એટલા માટે અર્દ = હું જ બસ = સુમાર્ગથી ભ્રષ્ટ થતો નથી. ભાવાર્થ:- ગૌતમ સ્વામી કહે છે] હે મુનિવર ! જેઓ સન્માર્ગે ચાલે છે અને જેઓ ઉન્માર્ગે ચાલે છે, તે બધા માર્ગોને મેં જાણી લીધા છે. તેથી હું સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી. न मग्गे य इइ के वुत्ते, केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ માર્ગ કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. । कुप्पवयण पासंडी, सव्वे उम्मग्ग पट्ठिया ।
सम्मग्गं तु जिणक्खायं, एस मग्गे हि उत्तमे ॥ શબ્દાર્થ - Mવયન પસંદ = કુપ્રવચનને માનનારા જે પાચંડી લોકો છે સબ્ધ = તે સર્વે ૩ -કિયા = ઉન્માર્ગે પ્રવૃત્તિ કરનારા છે જિવાયું = જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત માર્ગ જ સમ્મા = સન્માર્ગ છે પક્ષ = આ મને = માર્ગદ= જસત્તને = ઉત્તમ છે. ભાવાર્થઃ- [ગૌતમ સ્વામીએ કહ્યું કુપ્રવચન-મિથ્યાદર્શનોને માનનારા બધા પાસડીવ્રતધારી (એકાંતવાદી) લોકો ઉન્માર્ગગામી છે, જિનેન્દ્ર દ્વારા કથિત માર્ગ જ સન્માર્ગ છે અને તે માર્ગ જ ઉત્તમ છે. न साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ! મને બીજો પણ સંશય છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં સન્માર્ગ અને ઉન્માર્ગના ભેદનું વિશ્લેષણ છે, કેશીકુમાર શ્રમણનો આઠમો પ્રશ્ન છે કે આ સંસારમાં અનેક માર્ગો છે. મિથ્યાદષ્ટિના કારણે જીવો સન્માર્ગને ઓળખી શકતા નથી અને