Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Sumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
યારિસાઈ ઠ્ઠી, ગુડ સામા ય ા
णियगाओ भवणाओ, णिज्जाओ वण्हिपुंगवो ॥ શબ્દાર્થ - પરિસાણ = આ પ્રકારની સત્તાર્ = ઉત્તમ રૂપ = રિદ્ધિ ય = અને ગુણ = ધૃતિ (કાંતિ)યુક્ત વદિપુવોવૃષ્ણિપુંગવ, યાદવોમાં શ્રેષ્ઠ અરિષ્ટનેમિકુમાર વિIIો પોતાના મવાળો = ભવનથી ઉનાળો = નીકળ્યા. ભાવાર્થ – આવી ઉત્તમ રિદ્ધિ અને ઉત્તમ ધુતિ સંપન્ન વૃષ્ણિપુંગવે(અરિષ્ટનેમિ કુમારે) પોતાના ભવનથી પ્રસ્થાન કર્યું. વિવેચન - જિબ્બયન પરિદિન :- પ્રાચીન કાળમાં બે જ વસ્ત્ર પહેરવામાં આવતા હતા. એક અંતરીય એટલે નીચે પહેરવાનું ધોતીયું અને એક ઉત્તરીય એટલે ઉપર ઓઢવાનું ઉપવસ્ત્ર-પછેડી. તે બંને વસ્ત્રો બહુમૂલ્યવાન અને અત્યંત શોભાયમાન હતા. તેથી તેને અહીંયા દિવ્યયુગલ કહ્યું છે. -પત્ની - ગંધહસ્તી, બધા હાથીઓમાં તે અધિક શક્તિશાળી, બુદ્ધિમાન અને નિર્ભય હોય છે. તેની ગંધથી બીજા હાથીઓનો મદ ઝરવા લાગે છે અને તેઓ ડરના માર્યા ભાગી જાય છે. શ્રી કૃષ્ણ વાસુદેવનો આ પટ્ટહસ્તી હતો. વોડથમeો - વિવાહ પહેલાં વરરાજાના કપાળે મૂસળનો સ્પર્શ કરાવવો વગેરે કૌતુક અને દહીં, અક્ષત, ચંદન આદિ દ્રવ્યોનો ઉપયોગ કરવો, તે મંગલ કહેવાય છે. સમ્બોલઉં :- રાજા, મહારાજા, શ્રેષ્ઠિ વગેરે ઋદ્ધિ સંપન્ન લોકો વિશિષ્ટ પ્રસંગે ઔષધિરૂપે અનેક પદાર્થો સ્નાનના જળમાં મિશ્રિત કરતા હતા. તે જળ શરીરને અને વિશેષ કરી ત્વચાને પુષ્ટી કારક થતું હતું. અહીં વ્યાખ્યાકારે સ્પષ્ટ કર્યું છે કે- જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ આદિ સમસ્ત ઔષધીયુક્ત જલથી અરિષ્ટનેમિને સ્નાન કરાવાયું. (Rવજેણ:-સમુદ્ર વિજય, અક્ષોભ્ય, સ્વિમિત, સાગર, હિમવાન, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ; યાદવ જાતિના, યાદવ કુળના આ દસ ભાઈઓ દશાર(દશાહચક) રૂપે પ્રસિદ્ધ હતા. વ પુરાવો –વૃષ્ણિકુળમાં અરિષ્ટનેમિ પ્રધાન હતા. અરિષ્ટનેમિનું કુળ'અંધકવૃષ્ણિ' નામથી પ્રસિદ્ધ હતું. કારણ કે અંધક અને વૃષ્ણિ એ બે ભાઈઓ હતા. વૃષ્ણિ અરિષ્ટનેમિના પિતામહ હતા. પરંતુ અન્ય પ્રમાણો અનુસાર અંધકવૃષ્ણિ એક જ વ્યક્તિનું નામ છે, તે સમુદ્ર વિજયના પિતા હતા. દશવૈકાલિક સૂત્રના અ.ર.ગાથા. ૮ તથા આ અધ્યયનની આઠમી ગાથામાં નેમનાથના કુળને અંધકવૃષ્ણિ કુળ કહ્યું છે. શ્રી અરિષ્ટનેમિની કરુણાની પરાકાષ્ટા - । अह सो तत्थ णिज्जतो, दिस्स पाणे भयढुए ।
वाडेहिं पंजरेहिं च, सण्णिरुद्ध सुदुक्खिए । શબ્દાર્થ – દ = ત્યાર પછી તQ = ભવનથી બિનત = નીકળીને ક્રમશઃ આગળ વધતા વિવાહમંડપની નજીક પહોંચતા તો = તે, અરિષ્ટનેમિકુમારે જયદુર = મૃત્યુના ભયથી ભયભીત
.
.