Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રત્યેક પૃથિવી મેં રહે હુવે નરકાવાસોં કા નિરુપણ
હવે સૂત્રકાર પ્રત્યેક પૃથ્વીમાં જેટલા નરકાવાસ છે. તેની સંખ્યા પ્રગટ કરે છે, ‘મીતે ને અંતે ચળમા પુરી' ઇત્યાદિ
ટૌકા -ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે મીત્તે ન મંતે ! ’ હે ભગવન્ ‘ચળવ્વમા પુઢી' રત્નપ્રભા પૃથ્વીમાં વછા નિદ્યાવાલલચસદ્ણા વન્નત્તા' કેટલા લાખ નરકાવાસા કહેવામાં આવ્યા છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે ‘નોયમા ! સીસ' નચાવાલલચલદસ્તા વળત્તા' હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસે। કહ્યા છે. વૈં પણ્ મિછાવૈન સવ્વેસિ' પુચ્છા' અહિંયા જ્ઞાવ અદ્દે સત્તમા આ આગળના પદાના અહિયા સંબંધ છે. એ રીતે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી પન્ત સઘળી પૃથ્વીચેાના સબંધમાં પ્રશ્ન કરવા જોઈએ. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીમાં જે પ્રમાણે નરકાવાસે હાવાના સંબંધમાં પ્રશ્ન કર્યાં છે, એ જ પ્રમાણે ના પ્રશ્ન શર્કરા પ્રભા વિગેરે પૃથ્વીએમાં કેટલા લાખ નરકાવાસેા કહ્યા છે? આ રીતના પ્રશ્ન કરવા જોઇએ. એજ કહે છે ‘માલેળ મને ! સત્તરમાણ પ્રવીણ જેવા નિત્થાવાનલચલમા વળત્તા' હે ભગવન્ આશરાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસેા કહેવામાં આવ્યા છે? આજ રીતે વાલુકાપ્રભામાં, પક પ્રભામાં, ધૂમપ્રભામાં, તમઃપ્રભામાં, અને અધઃસપ્તમી તમસ્તમા પ્રભા પૃથ્વીમાં કેટલા કેટલા લાખ નરકાવાસે કહેલા છે ? આ પ્રમાણેના પ્રશ્ન કરવા જોઈએ અને આ પ્રશ્નના ઉત્તર આ નીચે આપવામાં આવેલ ગાથા પ્રમાણે કહેવા જોઇએ. તે ગાથા આ પ્રમાણેની છે. ‘તીરાય' ઇત્યાદિ
આ ગાથામાં કહ્યા પ્રમાણે પહેલી પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસે છે. ખીજી પૃથ્વીમાં પચ્ચીસ લાખ નરકાવાસે છે. ત્રીજી પૃથ્વીમાં એટલે કે વાલુકા પ્રભા પૃથ્વીમાં પ ંદર લાખ નરકવાસેા છે, પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકવાસા છે. છછી તમઃપ્રભા નામની પૃથ્વીમાં પાંચ કમ એકલાખ નરકવાસે છે. સાતમી અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસેા છે. જ્ઞાવ ‘દેત્તત્તમા' યાવત્ અધઃ સપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તર મહા નરકાવાસા કહેલા છે. આ પાંચ અનુત્તર નરકાવાસે ઘણા વધારે વિસ્તાર વાળા છે. તેના નામા આ પ્રમાણે છે. ‘વ્હારે' કાલ ૧, ‘મહાદાઢે’ મહાકાળ, ૨, ‘રોહ' રૌરવ ૩, ‘મહારો,' મહારૌરક, અને પાંચમું ‘જ્ઞત્તિકાળે' અપ્રતિષ્ઠાન પ, આ પાંચ અનુત્તર મહાનરકાવાસ સાતમી પૃથ્વીમાં હેાય છે. અધસ્તન પૃથ્વીમાં
જીવાભિગમસૂત્ર
S