Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० १, सुधर्मस्वामिवर्णनम् .
॥ मूलम् ॥ तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अजजंबू णाम अणगारे सत्तुस्सेहे जहा गोयमसामी तहा जाव झाणकोट्रोवगए विहरइ । तए णं अजजंबू णामं अणगारे जायसड्ढे जाव जेणेव अजसुहम्मे अणगारे तेणेव उवागए, तिक्खुत्तो आयाहिणपयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जाव पज्जुवासइ, पज्जुवासित्ता एवं वयासी-जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं दसमस्त अंगस्स पण्हावागरणाणं अयमढे पण्णत्ते, एकारसमस्त णं भते ! अंगस्स विवागसुयस्य समणेणं जाव संपत्तेणं के अट्टे पण्णत्ते? । तए णं वालों के मन को अपनी ओर बलात् आकृष्ट कर लेता था। जहां छह ऋतुओं का निवास जनता को सब प्रकारसे सुखित और शांति प्रदान करता रहता था। एक समय की बात है कि-ग्रामानुग्राम विहार करते हुए श्री सुधर्मा स्वामी, जो कि अनेक गुण-गणोंसे मण्डित, शांत, दांत और चतुर्दशपूर्वके धारी थे, उस उद्यान में अपने ५०० शिष्यों सहित पधारे। नगरनिवासियों को ज्योंही इस उद्यान में सुधर्मा स्वामी के पधारनेकी खबर पडी त्योंही नागरिक जन सब के सब उनके वंदन, दर्शन एवं उनसे धर्मश्रवण करने के निमित्त पडी ही उत्कंठा से वहां पर आये, सुधर्मा स्वामीने धर्मका उपदेश दिया, उपदेश सुनकर वे सब अपने अपने स्थान गये॥ सू. १॥ (બગીચ) જોનાર માણસના મનને પિતાની તરફ આકર્ષણ કરતું હતું. જ્યાં છે તુઓ નગરીની પ્રજાને સર્વ પ્રકારે સુખ અને શાંતિ આપતી હતી. એક સમયની વાત છે કે ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રીસુધર્માસ્વામી કે જે અનેક ગુણ-ગણેથી શોભતા, શાંત, દાંત, અને ચૌદ પૂર્વના ધારણ કરનાર હતા. તેઓ તે ઉદ્યાનમાં પિતાના પાંચ શિખ્ય સહિત પધાર્યા. નગરનિવાસીઓને જે વખતે આ ઉદ્યાનમાં સુધર્મા સ્વામીના પધારવાની ખબર પડી તેજ વખતે નગરીના તમામ માણસે તેમને વંદન, દર્શન અને તેમના પાસેથી ધર્મશ્રવણું કરવાના નિમિત્તથી બહુજ ઉત્કંઠાથી ત્યાં ગયા. સુધમ સ્વામીએ ધર્મને ઉપદેશ આપે, ઉપદેશ સાંભળી તે સૌ પિતતાના સ્થાન પર ગયા. (સૂ) ૧).
શ્રી વિપાક સૂત્ર