Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८
विपाकश्रुते श्रवणार्थ च परिषद्-वृन्दरूपेण जनसंहतिर्नगराभिर्गता-निःसृता, पञ्चविधाभिगमपुरस्सरं तत्र समागताच । एवमत्र योजना-धर्मः कथितः तेन सुधर्मस्वामिना धर्म उपदिष्टः। 'धम्मं सोचा निसम्म जामेव दिसिं पाउन्भूया तामेव दिसिं पडिगया' धर्म श्रुत्वा निशम्य यस्या एव दिशः परिषत् प्रादुर्भूता-आगता तामेव दिशं प्रतिगता ॥ मू. १॥
__(परिसा निग्गया) चंपानगरी के निवासियों को ज्यों ही सुधर्मा स्वामी के उस उद्यान में आने की खबर मिली कि इतने में ही जनपरिषद् उनकी वंदना और उनसे धर्म श्रवण करने के लिये बडी उमंग से अपने २ स्थान से प्रस्थान कर उस उद्यान में पांच प्रकार के अभिगमपूर्वक एकत्रित हुई । सुधर्मास्वामी ने आई हुई उस परिषद को धर्मदेशना दी। (धम्मं सोचा निसम्म जामेव दिसिं पाउन्भूया तामेव दिसि पडिगया) धर्म सुनकर परिषद् के जन अपने २ स्थान पर गये।
भावार्थ-अवसर्पिणी काल के चतुर्थ आरे में चंपा नाम की एक नगरी थी, जो अपनी अनुपम कांति और प्रभाव से प्रसिद्ध थी, जिस में आकाशतलचुम्बी बडे २ सुन्दर महल और मकान बने थे । जहां की जनता हरएक प्रकार से संपन्न और सुखी थी। शांति का जहां एकछत्र राज्य छाया हुआ था। जिस में ऐसा कोई सा भी स्थान नहीं था जो निर्जन हो। हरतरह से यह नगरी सुखी और लक्ष्मी से हरी-भरी थी। इसके बाहर ईशान कोण में एक बहुत प्राचीन पूर्णभद्र नामका मनोहर उद्यान था, जो देखनेતેમને વંદના તેમજ તેમનાથી ધર્મ સાંભળવા માટે બહુજ ઉમંગથી પિતાના સ્થાનથી પ્રયાણ કરીને તે ઉદ્યાનમાં પાંચ પ્રકારના અભિગમ–પૂર્વક એકત્ર થઈ. સુધર્માસ્વામીએ माटी मा परिवहने धमदेशना भाची. (धम्मं सोचा निसम्म जामेव दिसिं पाउन्भूया तामेव दिसि पडिगया) म सामजीने ते परिषद पातपाताना स्थाने इ.
ભાવાર્થ—અવસર પણ કાળના ચોથા આરામાં ચંપા નામની એક નગરી હતી, જે પિતાની અનુપમ કાંતિ અને પ્રભાવથી પ્રસિદ્ધ હતી, જેમાં આકાશને સ્પર્શ કરતા હોય તેવા મેટા મોટા સુન્દર મહેલ અને મકાન બનેલાં હતાં. ત્યાંની જનતા તમામ પ્રકારથી સંપન અને સુખી હતી. શાંતિનું જ્યાં એકછત્ર રાજ્ય હતું. જેમાં માણસ-વસ્તી વિનાનું કેઈ પણ સ્થાન ખાલી ન હતું. તમામ પ્રકારથી આ નગરી સુખી અને લક્ષ્મીથી હરી–ભરી હતી. તે નગરીની બહાર ઈશાન કોણમાં એક બહુજ પ્રાચીન પૂર્ણભદ્ર નામને મનહર ઉદ્યાન (બગીચા) હતું, જે ઉધાન
--
શ્રી વિપાક સૂત્ર