Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મટું વેરા ઈત્યાદિ શબ્દાર્થ–“મિલરટ્યૂન સાધુ” તે સાધુ “પ્રથમ હાય- વૃતાર્થ પ્રેક્ષ્ય પિત કરેલા પાપોથી દુઃખ ભોગવવાળા પ્રાણીની કોઈ પણ રક્ષા કરી શકતું નથી. આ વાતને વિચાર કરીને તથા “પરમાણુvirઐ-માર્થાનુળામુમ્' સંયમ અથવા મોક્ષના કારણ રૂપ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રને સમઅને “નિર્મમ નિમઃ' મમતા વિનાને “નિરહંત-નિરંજ્ઞા અહંકાર વિનાને થઈને “જિળાહિર્ચ -કિનાહિત રત્ન' જીન ભાષિત ધર્મનું આચરણ કરે છે
અન્વયાર્થ–સાધુ આ બાબતને વિચાર કરીને અને સમ્યક્ દર્શન વિગેરેને અથવા સંયમને મુક્તિ પ્રાપ્ત કરાવવાળું સમજીને નિર્મમ (મમતા રહિત થઈને) તથા નિરહંકાર-અહંકારને ત્યાગ કરીને જીન ભગવાને ઉપદેશેલા માર્ગનું અવલમ્બન કરે. દા
ટીકાર્થ– ધર્મથી રહિત તથા પિતે કરેલા કર્મોથી પીડા પામવાવાળાઓનું કઈ રક્ષણ કરી શકતું નથી. સાધુએ આ તથ્યને સારા વિચાર કરીને તથા સંયમ અને મેક્ષરૂપ પરમાર્થને સમજીને અને સંસારમાં પડેલા એવા અમારું રક્ષણ કરનાર કોઈ જ નથી એમ સમજી વિચારીને સૌથી શ્રેષ્ઠ તથા સઘળાઓ દ્વારા વાંછનીય એવા મિક્ષનું કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપજ છે. તેના દ્વારા જ સર્વોત્તમ સુખ પ્રાપ્ત કરી શકાય છે, આવા પ્રકારને વિચાર કરીને બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી મતાભાવ હટાવીને કુલ વિગેરેના મદથી રહિત થઈને તીર્થકરે એ પ્રતિપાદન કરેલ માર્ગનું અવલખન કરવું દા જિજ્ઞા વિર પુરે ? ઈત્યાદિ શબ્દાર્થ— વિત્ત ત્રાંa' ધન અને પુત્રને “ર બારૂગો રિજાદું-જ્ઞાતીન પરિકમ્' તથા જ્ઞાતિવર્ગ અને પરિગ્રહને “દિવા-ચસ્વા' roid સોગનન્તજાં શો તથા અંદરના તાપને “વિવા-સ્થાવા છેડીને નિક પરિવા-નિરપેક્ષા ત્ર” મનુષ્ય નિરપેક્ષ અપેક્ષા વિનાને થઈને સંયમનું અનુષ્ઠાન-પાલન કરે પછા
અન્વયાર્થ– સાધુએ વિત્ત, પુત્ર, જ્ઞાતિ જનોને અને પરિગ્રહને ત્યાગ કર જોઈ એ. તથા ન ત્યજાય એવા શકને ત્યાગ કરીને, સંસારિક કોઈ પણ પદાર્થની ઈચ્છા રાખ્યા સિવાય આત્મામાં જ લીન થઈને સંયમના અનુષ્ઠાનમાં લાગી રહેવું. શા
ટીકાઈ—સાધુએ પિત્ત-અથવા ધન, ધાન્ય, હિરણ્ય, સ્વર્ણ-ચાંદી વિગેને ત્યાગ કરી, દેવે મનુષ્યને પિતાના પુત્ર ઉપર સૌથી વધારે પ્રેમ જોવામાં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૦