Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
“કાવાર રિમા” ઇત્યાદિ શબ્દાર્થ–“વિષપણો નાનો-વિષિા જ્ઞાત' સાંસારિક સુખની ઇચ્છા કરવાવાળા જ્ઞાતિવર્ગ “રાષાયશ્વિ –આવારામાધાતું દાહ સંસ્કાર વિગેરે કરીને “રં વિરં દતિ-તિરં નિત’ મરેલા પ્રાણીના ધનને લઈ લે છે “મી મેહિં દિદરતી–મ મિઃ કૃત્યો પરંતુ તે ધનને પ્રાપ્ત કરવા માટે પાપકર્મ કરેલ તે પુરૂષ પિતે કરેલ કર્મનું ફલ કે જે દુખરૂપ છે તેને એકલે જ ભોગવે છે. જા
અન્વયાર્થ-વિષના અભિલાષી અર્થાત્ સંસારી સુખની ઇરછા રાખનારાએ જ્ઞાતિજન પુત્ર, કલત્ર, (સ્ત્રી) વિગેરેનું મરત્તર ક્રિયા કરીને (આરંભ પાપ કરનારના મેળવેલ ધનનું અપહરણ કરી લે છે, અને આરંભ કરવાવાળો પાપી પોતે કરેલા કમોથી દુ:ખી બને છે જો
ટીકાર્થ–શબ્દ વિગેરે વિષયોનું અન્વેષણ કરનારા માતા, પિતા, પુત્ર, કલત્ર વિગેરેના આઘાત કૃત્ય અર્થાત્ મરનારને નિમિત્તે કરવામાં આવનારા અનેક પ્રકારના કાચાર કરીને, તે મરનારના દ્વિપદ, બે પગવાળા પ્રાણીને, ચતુષ્પદ ચાર પગવાળા જીને, ધન, ધાન્ય, હિરણ્ય, વિગેરેને દ્રવ્યને કે જે મેળવવા મરનારે જીવિત અવસ્થામાં અત્યંત દુઃખ ઉઠાવીને મેળવ્યું હોય છે, તે દ્રવ્ય ગ્રહણ કરી લે છે, તથા અનાયાસ એટલે કે વિના પ્રવાસે મળેલા તે ધનથી તેઓ સુખને ઉપભેગ કરે છે. નીતિકારે કહ્યું છે કે -રતના ઈત્યાદિ
મનુષ્ય જ્યારે મરી જાય છે, ત્યારે તેણે મેળવેલ દ્રવ્યથી તથા સ્ત્રી વિશેરેથી બીજા પુરૂષે ક્રિીડા કરે છે. હે રાજા એ હૃષ્ટ પુષ્ટ અને અલંકૃત થાય છે. જેના
અને દ્રવ્યને પ્રાપ્ત કરવાવાળા અને તે માટે અનેક પ્રકારના સાવઘ કર્મ કરનાર તે પાપી પોતે કરેલા પાપોના કુલ રૂપ સંસાર સાગરમાં
ખી થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ધનના લેભી જ્ઞાતિ જન મરેલાને દાહ કર્મ વિગેરે કરીને તેનું બધું જ ધન પતે ગ્રહણ કરી લે છે, પરંતુ પાપ કર્મ કરીને ધન કમાવાવાળે તે મરનાર પુરૂષ પોતે કરેલા કર્મનું ફળ જોગવવા માટે નરક નિગોદ વિગેરેમાં જાય છે. અને ત્યાં દુઃખ ભોગવે છે. જો “મારા પિયા’ ઈત્યાદિ શબ્દાર્થ “મુળા-૧ વર્ષના પિતાના પાપકર્મથી સુવંતર્ણ-સુદામાની સંસારમાં પીડા પામતા થકા “તા-તવ” તમારા “તાગાર-ગ્રા” રક્ષા કરવા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩