Book Title: Tattvartha Parishishta
Author(s): Sagaranandsuri, Mansagar
Publisher: Dahyabhai Pitambardas
Catalog link: https://jainqq.org/explore/004693/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગુરૂભ્ય નમ: ટેનું મેલ અને ની તસ્વાથ પરિઝ ભાષાન્ત૨. सदा सदुपदेशाय जितमारान्तरारये। મૂલકત્ત:આગમ દ્વારક આચાર્ય શ્રી સાગરાનન્દસરીશ્વરજી. - ભાપાત કરો :તેમના ચરણારવિંદ સેવક. મુની માનસાગરજી. પ્રકાશક : અને છપાવી પ્રસિદ્ધ કરનાર, - અમદાવાદ નિવાસી, શા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ તરફથી માસ્તર ઉમેદચંદ રાયચદે, | મુ. અમદાવાદે. કે પાંજરા પોળ, नमस्तस्मै मुनीशाय सागरानन्दसरये ॥१॥ સન ૧૯રે છે સંવત ૧૯ ૬ બી) મુ. ૨૪ ૪ ૬ પ્રથમવૃત્તિ. પ્રત ૧ ૦ ૦ - મય’ જ્ઞાનાભ્યાસ. સુરેક સંસ્થા લાઇબ્રેરી પાઠશાળા અને સાધુ સાથીઓને ભેટ, www.jainelibrary Page #2 -------------------------------------------------------------------------- ________________ શાન્તિવિજય પ્રીન્ટી'ગ પ્રેસમાં ઈશ્વરલાલ કેશવલાલ વકીલ તથા માણેકલાલ ભાધવજીએ છાપ્યું, ઢીંકવી ચોકી-અમદાવા, Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. સુજ્ઞ મહાશયે? આજકાલ દુનીયાની હવાને લીધે જૈનકામની અંદર દ્રવ્યાનુયોગસંબંધિ જ્ઞાન ઘણું જ ઓછું જોવામાં આવે છે. ઉપર્યુક્ત જ્ઞાન મેલવવાના સાધનો પૂર્વાચાર્યોએ પ્રાકૃત ભાષામાં અને સંસ્કૃત ભાષામાં સંગ્રહ કરી ઘણા ગ્રન્થ બનાવેલા છે, તે ગ્રન્થ ઘણા લાંબા અને ગુહ્ય અર્થવાળા હોવાથી અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો કંઠસ્થ કરવાને અશકિતમાન થયા. તેથી જો આ બધા ગ્રથને સારાંશ આવે અને ગ્રન્થ નાનો થાય, તો અલ્પબુદ્ધિવાળાને કંઠસ્થ કરવાને સુગમતા પડે. એવો વિચાર કરીને આજ કારણથી તેઓના ઉપકારની ખાતર ગ્રંથરૂપી સમુદ્રને મળીને તેમાંથી તસ્વાર્થસૂત્ર રૂપી રત્ન શ્રીમાનું ઉમાસ્વાતિવાચકજીએ શોધી કાઢ્યું. તે સૂત્રરૂપી રતને જેન કેમ કંઠસ્થ કરવા લાગી. જેમ જેમ તેને પ્રકાશ હદયની અંદર પડતે ગો તેમ તેમ ઘણા દિવસથી એકઠું થયેલું અજ્ઞાનરૂપી અંધારૂ નાશ થતું ગયું. સૂત્રરૂપી રત્નને કંઠસ્થ કરીને પણ જ્યારે સમજવાની શક્તિ રહી નહિ ત્યારે તે પછીના પૂર્વાચાર્યોએ તે સૂત્રનો વિસ્તારથી અર્થ કરવા માટે સંગ્રહણી, ક્ષેત્રસમાસ, જીવવિચાર, દંડક, નવતત્વ અને કર્મગ્રન્થ આદિ પ્રકરણ બનાવ્યા, જેથી તે પ્રકરણે પણ જેન લેકે કંઠસ્થ કરીને યથાશક્તિ જ્ઞાન મેળવતા રહ્યા. હવે પ્રકરણમાંથી ક્ષેત્ર સમાસ અને સંગ્રહણી મોટા પ્રમાણના હેવાથી ધીમે ધીમે લેકે તે કંઠસ્થ કરવાને અશક્ત થયા તેથી તે પ્રકરણનું જ્ઞાન ઘણુંજ ઓછું થતું ગયું. તેને પ્રચાર કરવા માટે આગામે દ્ધારક આચાર્ય શ્રી આન સાગર સૂરીશ્વરજીએ ઘણે ભાગે તે બન્ને મેટા પ્રકરણમાંથી ટુંક અને નાના નાના સુત્રરૂપે સંસ્કૃત ભાષામાં તવાઈની અંદર જે જે વિષનિ અવશેષતારહી હતી તેનું પરિશિષ્ટ બનાવી જેના કામની અંદર Page #4 -------------------------------------------------------------------------- ________________ મહાન ઉપકાર કર્યાં છે. તે પિરિશિષ્ટ સુરતમાં માનચંદ વેલચ તરફથી ગુજરાતી ભાષામાં નિત્યસ્મરણની ચેાપડી સાથે છપાયેલ છે. તેની અંદર ભૂલા રહી ગઇ હતી, તેથી બીજી વખત અમદાવાદ નિવાસી શા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ તરફથી જે નિત્યસ્મરણસ્તંત્ર અપાયેલ તેતી અંદર સુધારીને પાછળના ભાગમાં નાખેલ છે. આ પુસ્તકનું કદ મોટુ થઈ જવાથી પાછેા સૂરીધરને વિચાર ઉત્પન્ન થયોકે જો હંમેશા અભ્યાસ અથવા ક...સ્થ કરનારને પેકેટ સાઇઝના નાના પુસ્તકની અંદર તત્ત્વાય, ન્યાયાવતાર અને પરિશિષ્ટ એ ત્રણે પ્રકરા સાથે છપાય તા લકાને સ્થ કરવાની સુગમતા પડશે. એવા વિચાર કરીને પુનઃ ત્રીજી વખત તેજ ઉદાર શ્રાવક તરફથી ન્યાયાવતાર હવા અને પરિશિષ્ટ એ ત્રણે એકઠા કરીને છપાયેલ છે તે ત્રણે નતના પુસ્તકને અવાર તે અવારં ઉપયે થતા લોકાની અંદર તેને પ્રચાર તે થયા, પણ સૂત્ર ટુંકમાં બનાવેલા હેાવાથી તે સૂત્રમાંથી જોઇએ તેવા ભાવાર્થ મેલવવાને લેાકેા અશક્ત થયા, તેથી જો તેનું ભાષાન્તર કાંઇક વિસ્તારથી થાય તા લેાકેાને તે સૂત્ર સમજવાની સુગમતા પડે. આવા વિચાર કરીને ૧૯૭૪ ની સાલના મુખેના ચામાસાની દર મેં મારી બુદ્ધિ પ્રમાણે જે જે ગ્રન્થાની અંદર જે જે સૂત્રના અધિકાર આવતા હતા તે તે ગ્રંચામાંથી તે તે સૂત્રના અધિકાર અવલાકન કરીને, અથવા તે! જ્યાં જ્યાં શંકા પડતી ત્યાં ત્યાં ગુરૂમાહારાજ શ્રીઆચાર્ય આનન્દ્રસાગરજી માહારાજને પૂછી પૂછી સમાધાન મેલવીતે ભાષાન્તર કર્યું, પુનઃભાષાન્તરનું અવલાકન કરતાં જ્યારે શંકા પડતી ત્યારે અમારા લઘુબંધુ ત્રિનયવાન દ્રવ્યાનુયોગ સધિ જ્ઞાનવાળા મુની માણેકસા ગરજીને પૂછીને સમાધાન મેલવતા રહ્યો અને શંકાને ખુલાશા કરતા ગયા. પછી પૂરૂ થયા પછી તે છપાવવાના વિચાર થયા તેથી અમદાવાદ વાસી શા. ડાહ્યા પીતાંબરને વાત કરી તેથી તેણે હા પાડી અને તેથી મધુ મેટર મે' 'તેમને આપી દીધું. તેણે અમદાવાદ ઉમેદ્દચંદ રાયચંદ્ર માસ્તર ઉપર મેલી આપેલું તેથી તેણે ખપાવવા શરૂ કર્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ પહેલેથી મે કરમા તથા સાતમા અને આમે ક્રમે તે માસ્તરે સુધારી છાપવાની રજા આપેલ છે. બાકીના ફરમા અનુક્રમણિકા શુદ્ધિપત્ર વિગેરે મે મારી યથાશકિત પ્રમાણે મહેનત કરી સુધારી આપેલ છે. છતાં પણુ જો દૃષ્ટિ દ્વેષથી અથવા અજ્ઞાનતાથી અથવા યુગની અંદર ાઇપ મેાળવાતી ખામીથી જે કોં અશુદ્ધિ રહી ગઈ છે, તેનું શુદ્ધિપત્રક પણ કરેલું છે, છતા પણુ તે શિવાય વિશેષ જો અશુદ્ધિ રહી ગઇ હોય ! હું સબની સમક્ષત્રિવિધ ત્રિવધ કરીને ક્ષમા ચાહુ છું. જે અશુદ્ધિ રહી ગઇ હોય તે અશુદ્ધિ જે મહાત્માએ અથષા સુજ્ઞજને બતાવશે, તે હુ તેમને ઉપાર માનીને ફરી બીજી અવૃતિની અંદર સુધારીને છપાવીશું. ભાષાન્તરની અંદર જે જે દેકાણે ત્રિમાનેના, નરકાવાસના, ચૌદરાજલોક વિગેરેના કષ્ણ વિષય આવે છે, તે તે ઠેકાણે યંત્રા મુકીને સમજવાની ગોઠવણ કરેલી છે. આ કાયના આરાથી એક થયેલા પૈસે સન્માર્ગે વ્યય કરવામાટે અમદાવાદ નિવાસી દશાશ્રીમાળી જ્ઞાતિના શા. ડાહ્યાભાઈ પીતાંબરદાસે જ્ઞાનના પ્રચાર કરવાના રસ્તા શોધી કાઢયે. તેથી તેમણેજ આ પુસ્તકના જ્ઞાનના ફેલાવા કરાવવા માટે તમામ ખ઼ર્ચ આપી પૈસા ઉપરતે મમત્વ એછે! કરીને લેાકાની ઉપર મહુાન ઉપકાર કરીને વિના મૂલ્યે દરેક ચેાગ્ય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સસ્થા લાબ્રેરી ભંડાર વિગેરેતે ભેટ આપવાનું રાખેલ છે. તેમના તરફથી બીજા પણ એ ત્રણ પુસ્તકે છૂપાયેલ છે તે પણ ભેટ તરીકેજ રાખેલ છે. ભાષાન્તરની બુક હાલ નાં ૧૦૦૦ છપાવી છે તે જો વધારે ઉપયાગતી અંદર આવશે તેા પુનઃ તેને બીજી આર્થાત કાવ્ય તત્પર થઈશું. એજ, સુજ્ઞેષુ કિ` બહુના ? પ્રથમ શ્રાવણ સુદ ૬ મંગળ સંવત્ ૧૯૭૬ મુ. પાલીતાણા, લી.-અગમેંઢાર આયા આસાર તેમ સુરાધના લઘુશિષ્ય જીતા માનસાગર. Page #6 -------------------------------------------------------------------------- ________________ सूत्रांकः सप्तम्यां पञ्च धनुःशतमानं वपुः २ अवगमाद्या दिपस्तढे हस्तत्रयम् આ તત્ત્વા પરિશિષ્ટ મૂલ. ' श्री तत्त्वार्थ परिशिष्ट मूलसूत्राणि ' ३ विरहश्चतुवैिशतिमुहूर्त सप्तपञ्चदश दिनैक द्विचतुः षण्मासाः ४ द्वयादिषु सेवार्तायैः ܕܕ ५ उधृताश्व क्रिहरियुगलाईज्जिनयतिदेशसम्यक्त्ववन्तः ६ चत्वार्यर्ध चत्वारि गव्यूतान्यवधिराये परापरः ७ परतोऽर्धार्धगव्यूतहीनम् " ८ विंशति दशाष्टशतचतुर्दशाष्ट वतुर्दशाष्टशतद्विचतुरष्टशत चतुर्द्वात्रिंशत्यष्टशतदशविंशत्यष्टदशचतुः षदशदशविंशतिदशपञ्चदशविंशत्यष्टशतविंशतिसिद्धिः स्त्रीनपुंसक पुरूष गृह्यन्यस्व लिंगगुरु लघु मध्यावगाहोर्ध्वाधस्तिर्यनरकतिर्यद्वय नरामरत्रिपृथ्वी भूदकद्वय वनस्पतितिर्यक् तिर्यकस्त्री नारीः व्यन्तरान्तत देवज्योतिष्कत देवीवैमानिकत देवीभ्यः यथाक्रमम् " 57 " ९ द्वात्रिंशदष्टचत्वारिंशत्पष्टिद्वासप्ततिचतुरशीतिषण्णवति" द्वयष्टादिकसिद्धिः अष्टादिषु समयेषु १० द्वाविंशतिसप्तत्रिदशवर्षसहस्रत्रिनिद्वादश वर्षे कोनपञ्चाशदिनपनासत्रिपल्यायुषः यथाक्रमम् पृथ्व्य" ब्वायुवनस्पत्यमिद्वित्रिचतुष्पञ्चेन्द्रियानाम् । ११ परमाणवोऽनन्ताः त्रसरेणुरथरे णुवालाग्रलिक्षायूका:: यत्राङ्गुला अष्ट गुणाः । " पृष्टांक: १ १ ४ ६ १२ १३ १४ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂત. १२ द्वादश सप्तसप्ताष्टाविंशतिसप्ताष्टनवार्ध त्रयोदशद्वादशदशदशनवद्वादशषड्विंशतिपंचविंशतिलक्षाः कुलकोटयः पृथ्व्यप्तेजोवायुवनस्पतिद्वित्रिचतुरिन्द्रियजलचरखेचरचतुष्पदोरोभुजपरिसर्पनरामरनिरयेषु यथाक्रमम् १६ १३ अष्टोच्चा] द्वादश चतुर्मूलोपरि पृथुलजगत्यः १९ १९ तत्वार्थपरिशिष्ट सूत्र ८ नो सुधारा. पुरुषस्वलिङ्गमध्यावगाहामरवैमानिकतिर्यग् लोकेऽष्टशतम् ॥ १ ॥ स्त्री नरगतिनारीज्योतिष्कदेवीवैमानिकदेवीभ्यो विंशतिः ॥ २ ॥ नपुंसकान्यलिङ्गनरकतिर्यक् त्रिपृथ्वी तिर्यक्पुरुष स्त्रि त्रिनिकाय देवेभ्यो दश ॥ ३ ॥ उत्कुष्टावगाहनेऽघोल वनस्पतिभ्यो व्यन्तरान्तदेवीभ्यः क्रमाद् द्वौ द्वाविंशतिः षट्पञ्च ॥ ४ ॥ गृहिलिंगजघन्यावगाहोर्ध्वलोक पृथ्वीजलेभ्यश्वत्वारः ॥ ५ ॥ २३ षडन्तराः । २४ चतुस्त्रिंशत्वैताढ्यविद्युत्प्रभ निषधनी उमाल्यवत्सुरगिरिषु नव नव कूटाः । २५ सौमनसगन्धमादनयोः सप्त । २६ रुक्मिमहाहिमवतोरष्ट । " २७ २८ २९ ३०. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ . . 'W - WWW २७ शिखरिहिमवतोरेकादश । २८ षोडशसु वक्षस्कारेषु चत्वारः । २९ शतद्वयं कनकगिरीणाम् । ३० चत्वारो वृत्तवैतादयाः । ३१ द्वौ चित्रविचित्रौ। ३२ द्वौ यमकसमको। ३३ सुषमसुषम सुषम सुषमदुष्षम दुष्षमसुषम दुष्षेप दुष्पमदुष्पाराश्चतुस्विद्विद्विचत्वारिंशत् सहस्रो नैकसागरकोटी कोटयेकविंशांते एकविंशति सहस्रवर्षमानाः। ३२ ३४ देवकुरूत्तरकुळ रम्यकहरिवर्षयोः हैरण्य बतहैमवंतोविदेहेषु प्रथमप्रतिभागाधाः । ३५ त्रिद्वयेकपल्यजीविताः त्रिद्वयेफकोशः त्रिद्वयेकदिनबुवरीबदरामलकाहाराः षट्पश्चाशदधिकशतद्वणधि पृष्ठकरंडकाः एकोनपश्चाशत् पंचदशाधिकापत्यपालना युग्मिनः। ३५ ३६ पूर्वकोटीत्रिंशदधिकशतविंशतिवर्षजीविताः कोशपादसा द्विहस्तोच्छ्रया र्यादिषु। ३७ भरतरावतयोः षट् । .. ३८ पडुत्तरशतचतुष्काधिकपश्चत्रिंशत् सहस्रा यामा विजयाः षोडश । ३९ चतुश्चत्वारिंशदधिकाष्टपश्चाशच्छतानि वनमुखद्वयम् ४० पञ्चाशदधिकशतसप्तकं नद्यः । ४१ वक्षस्काराश्चतुःसहसी। Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થં પરિશિષ્ટ મૂલ ४२ एकतो द्वाविंशतिः सहस्राणि वनम् । ४३ दश सहस्राणि मेरुः । ४४ उत्तरदक्षिणतोऽर्धतृतीयशते । S ५२ स्वयम्भूद्वीपे पोडश ५३ नवागात्यां पुष्पावकीर्णाः । ४५ वश्वितुरन्तः पञ्चशतोच्चा गजगिरयः । ४६ षट् चतुश्चतुरष्ट क्रमात् देव्यः । ४७ पचासुरयोः । ४८ ऊर्ध्वं परिगृहीतेतराणां पल्यमधिकं सप्तपञ्चाशत् नव पंचपंचाशत् द्वयोः । ४९ त्रयोदश द्वयोर्द्वादश पट् पञ्च वत्वारश्वत्वारो द्वयवत्वारि द्वयोश्चत्वारि दशोपरि प्रस्तटाः । ५० ( १ ) आद्यद्वये उत्कृष्ट निजप्रतरभक्तेष्टमतरगुणा । ५१ (१) शेषेषु विश्लेषस्य साधस्तना पुनः । ४५ ४६ ५० (२) त्र्यत्रचतुरस्रवृत्ता दिक्षु द्वाषष्ठि उपये केकहीना विमानाः ॥४९ ५१ (२) तमिन्द्रकं मध्ये | V ३९ ३९ ४० ४० ४१ ४२ ४२ ४३ ५४ पद सहस्राणि सामानिकाः । ५५ चतुःषष्टिः षष्ठिवासुरयोः । ५६ चतुर्गुणा आत्मरक्षाः । ५७ व्यन्तराणां चत्वारि । ५८ चतुशिचतुश्चत्वारिंशदष्टत्रिंशत् पञ्चकृत्वश्चत्वारिंशत् पञ्चाशच्चत्वरिंशल्लक्षा उत्तरतश्चतुर्लक्षहीनाः भवनाः । ५८ ५० ५३ ५६ ५६ ५६ ५६ ५७ Page #10 -------------------------------------------------------------------------- ________________ Amwam શ્રી સ્વાર્થપરિશિષ્ટ મૂલ ५९ चूडामणिफणिगरुडवजकलशसिंहाश्च (अभिषेक) - गजमकरवर्धमानाङ्कः। ६० समभुवो दशोनाष्टाशत्यास्तारकाः। ६१ ततो दशाशीतिचतुश्चतुस्वित्रित्रित्रिषु आधिकेषु रविचन्द्रनक्षत्रबुधशुक्रजीवमङ्गलशनैश्चराः । ६२ एकषष्टयशाः षट्पञ्चाशदप्टचत्वारिशचन्द्र सूर्ययोर्विमानाः। ६३ शेषा द्वयेकार्धगव्युताः। ६४ यथोत्तरं शीघ्राः । ६५ तारान्तरं परं द्वादशसहस्राणि शते द्विचत्वारिंशच । ६६ चन्द्रसूर्याः द्विचतुदश जम्बादिषु । ६७ ततत्रिगुणाः पूर्वयुताः। ६८ पञ्चदश चतुरशीतिसतं मण्डलानि । ६९ जम्ब्वाः शतेऽशीते पञ्च पञ्चषष्टिः । ७० समयशतवर्षप्रदेशैः वालाः पल्यमुद्धाराद्धाक्षेत्राख्यम् । ६८ ७१ पनकासख्येयगुणवण्डैः सूक्ष्मम् । ययगुणखण्डः सूक्ष्मम् । । ७२ दश कोटाकोटयः सागरः । ७३ सार्द्धद्वयोद्धारसागरसमयमानाः द्वीपाब्धयः । ७४ द्वात्रिंशदष्टाविंशतिद्वादशाष्टचतुर्लक्ष पञ्चाश श्वखारिंशत्षट्सहस्रचतुस्त्येकादशसप्ताधि कैकशत पञ्च विमाना उर्वलोके । ७५ एकद्वारपाकाराता वृत्ताः । ७६ चतुद्वाराः सर्वतो वेदिकाश्चतुरस्राः। 9 Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ ભૂલ ७७ त्रिद्वारा वृत्तचतुरस्राऽऽसन्नवेदिकाप्राकाशऽऽतृताः व्यस्राः। ७३ ७८ मृगमहिषवराहसिंहाजदरंगजभुजगखनिषभविडिमाङ्का:७७ ७९ चतुरशीत्यशीतिद्वासप्ततिसप्ततिषष्ठिपञ्चाशचत्वारिं शत्रिंशदिशतिदश सहस्राः सामानिकाः। ८० द्वित्रित्रिशेषा-घनोदधिवाताभयाकाशप्रतिष्ठाः। ८१ द्वयोात्रिंशच्छत योजनानि पृथ्वीविमानबाहल्यं । ८२ द्विद्विद्विचतुर्नवपञ्चस्वेकैकशतपरावृत्तिः । ८३ द्विद्विद्विद्विशेषु पञ्च चतुस्विद्विश्वेतवर्णाः । ८४ सौधर्ममाहेन्द्रलान्तकसहस्राराच्युतोवेयकलोकान्ता एकादिरज्ज्वाः । ८५ आ इशानात् सप्तहस्तं वपुः । ८६ द्विद्विद्विचतुग़वेयकानुत्तरेकैकहीनम् । ८७ मध्ये प्रत्यतरं जघन्याऽदेकादशैकभागाधिकं । ८८ द्वादश मुहूर्ता उपपातविरहः । ८९ आ इशांनाच्चतुर्विशतिः । ९० त्रिभागोनदश सत्रिभाग द्वादश सार्धद्वाविंशति पञ्चचत्वारिंशदशीतिशतदिनाः ऊर्ध्वम् । ९१ द्वयोर्द्वयोस्त्रिषु त्रिषु त्रिषु विजयादिषु सर्वार्थे च सङ्ख्यातमासवर्षशतसहस्रलक्षवर्ष पल्या सख्यसङ्ख्यभागाः। ९२ तापसपरिव्राजकतिर्यश्राद्धमिथ्याष्टियतिसंयतानां . ज्योतिष्कब्रह्मलोकसहस्राराच्युतप्रैवेयकसर्वार्थेषु । | Page #12 -------------------------------------------------------------------------- ________________ योदशसागरमा बपिकानाम् सप्ततित्रिंशत, १०० શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ ९३ तापसछमस्थश्राद्धचतुर्दशपूर्विणां व्यन्तरसौधर्मसौ धर्मलान्तकेष्वपरः। ९४ सेवार्तकीलिकार्धनाराचर्षभनाराचवर्षभनाराचैः ___ चतुःषडष्टदशद्वादश सिद्धयः । ९५ त्रिपल्यत्रित्रयोदशसागरमायुः आधद्वय-.. सन्तकुमारलान्तकाधः किल्बिषिकानाम् । ९६ प्राणस्तोकलमुहूर्त्तदिनमासाः सप्त सप्त सप्तसप्ततित्रिंशत् त्रिशद् ___द्वादशगुणाः स्तोकलवमुहूर्त्तदिनमासवर्षाः । १०१ ९७ जघन्याश्चतुर्थस्तोकसप्तकाभ्यामाहारोच्छास ९८ आ सागराद् दिवसमुहूर्तपृथक्त्वाभ्याम् । . ९९ परतोऽतरसमपक्षवर्षसहस्राभ्याम् । १०० द्विद्विद्विद्वि चतुःषतिग्रेवेयकवासिनोऽधः प्रथमाया विषयाः। १०१ पञ्चानां संभिन्न लोकनालिः। .. १०२ नवतिसहस्रलक्षपूर्वकोटीवर्षसागरदश नवभागाधा आधनरकमस्तटेष्वायुः । १०३ अशीतिद्वात्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशंषोड. शाष्टसहस्राधिकलक्षपिण्डाः। १११ १०४ विंशतिः सहस्त्राणि घनोदधिः। ११६ १०५ षडर्धपश्चमसाईयोजनघनाम्बुघनतनुयातैर्वलयं । ११७ १०६ योजनविभागैत्रिभागगव्यूतद्धं क्रमात् । १०७ त्रिंशत्पञ्चविंशतिपञ्चदश दशत्रिपश्चनिकलक्षपञ्चावासाः।११९ १०८ द्विविहीनालयोदश प्रस्तटाः। १०४ Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થં પરિશિષ્ટમુલ १०९ दिवेकोनप यशदष्टचत्वारिंशद्वदिषु । ११० विष्कम्भवर्गदशगुणमूलं परिधिः । १११ विष्कम्भपादगुणोऽसौ गणितपदम् । ११२ वी पृथक्त्वचतुर्गुणेषुगुणमूलं जीवा । ११३ इषुवर्गषड्गुणजीवावर्गयुतमूलं धनुः । ११४ अन्त्येपुजीवागुणचतुर्भक्तवर्गदशगुणमूलं प्रतरः । ११५ हिमवच्खरिणोः शतवृद्धाविशतादिविष्कम्भा अन्तरद्वीपा वृत्ताः पनि कोणं सप्त । ११९ याम्योत्तरायतौ दशवतत्व पञ्चशतोच्च करायोः । इषुगिरी १२० स्वपराभासि ज्ञानं ममाणं । १२१ अनाक्षेत्र एकधर्मको बक्त्राभिप्रायो नमः १२२ उपशमो मोहे मिश्रो घातिषु क्षयः सर्वेषु औदयिक परिणामको घ १२३ जनन्यायस्यापव्यानन्तगुणाऽणुका वर्गणा १२४ सर्वाः स्वानन्तभागमुद्राः १२५ सिद्धानन्तांशाधिका अग्रइणाः इति सूत्राणि समाप्तानि. १३१ ११६ पल्या संख्यांशू । युयजनदशमांश तनुचतुर्थभोजिचतुःषष्ठि पृष्ठेोनाशीतिदिनाऽपत्यपालना युग्मिनः । १३३ ११७ लवण आपवनवतिसहस्रेभ्यः सहस्रावगाढः सप्तशतोः १३५ ११८ मध्ये शिखा सप्तदश सहस्राणि १३६ ૧૩ १२२ १२७ १२८ १२९ १३० १३० १३६ १३७ १३८ १३८ १५० १४० १४१ Page #14 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थ परिशिष्टना नाषांतरनी अनुक्रमणिका. છે. - * * * * * 5 - 2 વિષય. મંગલાચરણ. નારકીના જીવોનું શરીર પ્રમાણ તથા યંત્ર વિગેરે; નારકીની અંદર વિરહનો કાલ; કયા કયા સંધયણવાળા જેવો કઈ કઈ નારકીમાં જાય; નારકીથી નીકળેલા જીવોને કઈ કઈ પદવી મલે; પહેલી નરકીના જેનું અવધિજ્ઞાનનું ક્ષેત્ર બજીથી માંડીને સાત નારકીના જીવોનું અવધિ ક્ષેત્ર યંત્ર સહીત; ત્રણે વેદમાંથી આવેલા જીવોની એક સમય સિદ્ધિ. ગૃહથેલીંગ, અન્યલીંગ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા મધ્યમ અને જઘન્ય અવગાહનાવાળા એક સમયમાં કેટલા મોક્ષે જાય. ૯ર્વ અધો અને તિચ્છ લોકમાં કેટલા લે જાય; નરક તિર્યંચ મનુષ્ય અને દેવલોકની ગતિમાંથી આવેલા કેટલા મોક્ષે જાય પહેલી ત્રણ નારકાથી આવેલા કેટલા સિદ્ધિ પદ પામે; પૃથ્વીકાય અપાય અને વનસ્પતિકાયમાંથી કેટલા સિદ્ધિ પદ પામે; તિર્યંચ પંચેન્દ્રિ પુરૂષદ અને સ્ત્રિવેદમાંથી કેટલા સિદ્ધિ પદ પામે; સ્ત્રીના જીવનમાંથી કેટલા મે સે જાય; ભૂવનપતિ જયોતિષ અને વૈમાનિક દેવ અને દેવીમાંથી સમય સિદ્ધિ એક સમયે ઉત્કૃષ્ટ કેટલા મેક્ષે જાય અને પછી કેટલું અંતર પડે, તિર્યચના ભેદે અને તેની સ્થિતિ; વ્યવહારી પરમાણુથી માંડીને અંગુલનું સ્વરૂપ (યંત્ર) ચારે ગતિના જીવોની કુલકાટી અને યોનીનું સ્વરૂપ (યંત્ર) સમુદ્રની જગતીનું વર્ણન; જગતીની ઉપરની વેદિકાનું વર્ણન; - - - - ર જ જ ર ર છે WWW.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ २१ ૨૨ ૨૭ २७ ૨૭. D વિષય. જંબુદ્વીપના પર્વતોનું વર્ણન; (યંત્ર) જબુદ્વીપના ક્ષેત્ર અને પર્વતની લંબાઈ; (યંત્ર) પર્વત ઉપરના કહેનું વર્ણન; (યંત્ર) મોટી ચઉદ નદીઓને નીકળવાના સ્થાન મહાવિદેહ શિવાય અન્ય ક્ષેત્રોની નદીઓને પરિવાર; મહાવિદેહ ક્ષેત્રના વિજયની નદીઓને પરિવાર, યુગલીઆના ક્ષેત્રની નદીઓનું સ્વરૂપ; અન્તર નદીઓનું સ્વરૂપ; (યંત્ર) નવ નવ કુટોને રહેવાના સ્થાનનું વર્ણન; સોમનસ અને ગંધમાદનના કુટો; રૂકિમ મહાહિમવંત શિખરી અને હિમવંતના કુટ; સોલ વક્ષસ્કારના કુટોની સંખ્યા (યંત્ર) કંચનગિરી પર્વતોનું સ્વરૂપ વૈતાઢય પર્વતોનું સ્વરૂપ દેવકરે અને ઉત્તરકુરે ક્ષેત્રના પર્વનું સ્વરૂપ છ આરાના નામ તથા સ્વરૂપ કયા ક્ષેત્રમાં કયા આરાના જેવો કાલે તેનું સ્વરૂપ પહેલા બીજા અને ત્રીજા આરામાં થયેલા યુગલીઆનું સ્વરૂપ ચોથા પાંચમા અને છઠ્ઠા આરામાં થયેલા જવાનું સ્વરૂપ છ આરા ક્યા ક્ષેત્રમાં હોય તેનું સ્વરૂપ વિજની લંબાઈનું વર્ણન બન્ને તરફના વનેનું વર્ણન અંતર નદીઓની લંબાઈ વક્ષસ્કારની લંબાઇનું સ્વરૂપ મેરૂ પર્વત અન ભદ્રશાલ વનની લંબાઇનું સ્વરૂપ (યંત્ર) ચાર ગજદતા પર્વતોનું સ્વરૂપ ને ૩૫ ૩૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિય. ચારે નિકાયની દેવીઓનું સ્વરૂપ પરિગૃહીત અને અપરિગ્રહીત દેવીઓનું સ્વરૂપ તથા તેઓની સ્થિતિ વૈમાનિક દેવાના પાડાનું વર્ણન પહેલા એ દેવલાકના પાટડાની સ્થિતિ જાણવાનું કાષ્ટક ( યંત્ર) આછીના દેવલેના પાટડાની સ્થિતિ જાણવાનું કાટક ( યંત્ર ) પ્રતરની ચારે દિશામાં રહેલા વિમાનેનુ વર્ણન (યંત્ર) ચારે દિશામાં રહેલા વિમાના ( યંત્ર ) દરેક દેવલાકના વિમાના ( યંત્ર ) દિશાના વિમાને ઢાની ઉપર રહેલા છે તેનું વર્ણન ચંદ રાજલેાકમાં કેટલી વસ્તુ સરખા પ્રમાણની છે ત્રીખુણી ચત્તુભ્રાણુ અને ગાળ વિમાનાની સ્થાપના પુષ્પાવકી વિમાન અને સામાનિક દેવતાઓના પરિવાર જીવનપતિના જીવનાની સખ્યા અને યંત્ર જીવનપતિને ઓળખવાના ચિન્હો દેવ સખથી અધિકાર. ન્યુતિષ દેવતાનું સ્વરૂપ ન્યાતિષ દેવતાના વિમાનાનુ` વર્ણન ( યંત્ર ) વિમાનાની ગતિ અને અંતર જંબુદ્રીપ આદિ ક્ષેત્રા અને સમુદ્રની અંદર ચંદ્ર સૂર્યની સખ્યા ચંદ્ર અને સૂર્યના માંડલાનું વર્ણન સમુદ્રાદિની સંખ્યા લાવવા માટે ઉદ્ધાર આદિ પથ્થોપમનું સ્વરૂપ સૂક્ષ્મસાગરાપમનું પ્રમાણ દીપ અને સમુદ્રની સંખ્યા પ્રમાણ વૈમાનિક દેવાના વિમાનાની સંખ્યા પક્તિગત રહેલા વિનાના દરવાજાનું સ્વરૂપ પૃષ્ઠ. સર ૪૨ ૪૪ ૪૫ ૪૬ ૪ ૫૧ ૫૩ ૫૪ ૫૪ ૫૫ પર પર ૬૧ અને તે લાવવાની યુક્તિ. કૃષ }} ૬૩ }r ૭૦ ૭૧ ૧ ૨. Page #17 -------------------------------------------------------------------------- ________________ ওও ૮૧ ૮૬ વિષય. ગોળ ત્રિીકેણું અને ચતુષ્કોણ વિમાની સ્થાપના દરેક પાટડે દરેક પંક્તિમાં કેટલા કેટલા ગળત્રિકોણ આદિ વિમાને રહેલા છે તેની સંખ્યા અને સ્થાપને ૭૫ વૈમાનિક દેવતાઓના ચિહના નામ અને સ્થાપના વૈમાનિક દેવતાના સામાનિક અને આત્મરક્ષકની સંખ્યા અને સ્થાપના ૭૮ બારે દેવલોક કેના કેના આધારે છે તેનું વર્ણન કાતિક દેવનું સ્વરૂપ અને તમસ્કાયની સ્થાપના (યંત્ર) વૈમાનિક દેવલોકના વર્ણ અને વિમાનની જાડાઈ ઉર્વ સાત રાજલકની અંદર દેવલોકના નામ ચૌદ રાજલેકની સંક્ષેપ સ્થાપના (યંત્ર) વૈમાનિક દેવલોકના શરીરનું પ્રમાણ શરીરના પ્રમાણના યંત્રો ચારે ગતિની અંદર ઉપપાત વિરહ (યંત્ર) દરેક જીવના વિરહનું યંત્ર દેવકની અંદર વિરહાકાલ અને સ્થાપના સર્વાર્થસિદ્ધ સુદ્ધિ કયા કયા છો જઈ શકે કયા સંધયણુવાળા કયા દેવલેક સુધી જાય કિબિષિઆ દેના સ્થાનેનું વર્ણન સ્તકથી માંડીને વર્ષ સુધીનું સ્વરૂપ અને કોષ્ટક ૧૦૧ દેવતાઓના આહાર અને શ્વાસોચ્છવાસનું પ્રમાણ અને સ્થાપના દેવતાઓને અવધિજ્ઞાનનો વિષય ૧૦૪ દરેક દેવના ઉર્ધ્વ અધો અને તિચ્છમાં અવધિ જ્ઞાનના વિષયનું યંત્ર) ૧૦૭ નારકીના દરેક પાટડે આયુષ્યની સ્થિતિ અને (યંત્ર) ૧૦૮ નારકીના દરેક પાટડે આયુષ્યની સ્થિતિ અને યંત્ર) નારકીની નીચે રહેલા ઘનોદધી ઘનવાત તનવાતનું પ્રમાણ (યંત્ર) ૧૧૭ નારકીને ફરતા ઘનાદધી આદિનું પ્રમાણ (યંત્ર) ૧૧૭ ૦૦ ૧૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય. પૃષ્ઠ. નારકીની અંદર નરકાવાસની સંખ્યા (યંત્ર) ૧૧૯ ઘનાદધી વિગેરે અને નરકાવાસનું (યંત્ર) ૧૨૧ નારકીની અંદર પાટડાનું સ્વરૂપ ૧૨૨ દરેક પાટડે દિશા અને વિદિશામાં રહેલા નરકાવાસની સંખ્યા (યંત્ર ૧૨૩ પાંચમી છઠ્ઠી અને સાતમી નારકીના નરકાવાસની સ્થાપના ૧૨૬ પરિધિની રીત ૧૨૭ ગણિત પદની રીત ૧૨૮ છઠાની રીત ૧૨૯ ધનુ પૃષ્ટ કાઢવાની રીત ૧૩૦. પ્રતર કાઢવાની રીત અંતર દ્વીપનું વર્ણન (યંત્ર) ૧૩૧ અંતર દ્વીપમાં રહેનારા યુગલીઆનું વર્ણન ૧૩૩ લવણ સમુદ્ર શિખાનું વર્ણન ૧૩૫ ઇક્ષુકાર પર્વતનું વર્ણન (યંત્ર) ૧૩૬ પ્રમાણનું સ્વરૂપ ૧૩૮ નયનું સ્વરૂપ ૧૩૮ પાંચ ભાવનું સ્વરૂપ દરેક કર્મને કેટલા કેટલા ભાવ છે તેનું યંત્ર ૧૪૦. જઘન્ય વર્ગણાનું સ્વરૂપ ૧૪૦ અગ્રહણું વર્ગણોની સંખ્યા ૧૪૧ છે સમાપ્ત Page #19 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः श्री सर्वज्ञाय श्री तत्त्वार्थ परिशिष्ट मूलनु भाषा न्तर विवेचन सहित. ૩ નમ: नत्वा श्री गोडिपार्श्वेशं, सूरिंचानन्दसागरं । तत्त्वार्थपरिशिष्टस्य, बालबोधं करोम्यहं ॥१॥ શ્રી ગેડી પાશ્વનાથ મહારાજને તથા આચાર્ય શ્રી આનન્દસાગર સૂરીશ્વરજીને નમસ્કાર કરીને તેમણે બનાવેલા) તત્ત્વાર્થપરિશિષ્ટની બાલાવબોધવ્યાખ્યા હું (માનસાગર) કરું છું. ૧, सप्तम्यां पञ्चधनुःशतमानं वपुः १ ભાદ-સાતમી મહાતમા નામની નારકીની અંદર ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ શરીરનું પ્રમાણ છે અને જઘન્ય ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાતમેભગેશરીરહાય છે. अर्वागर्धार्धमाद्यादिप्रस्तटे हस्तत्रयम् २ ભા-સાતમી નારકીથી ઉપર ચાલતાં દરેક નારકીને વિષે અડધું અડધું ઓછું કરતાં પહેલી નારકીના પહેલા પ્રતરને વિષે ત્રણ હાથનું શરીર પ્રમાણ છે. વિ-સાતમી નારકીમાં ૫૦૦) ધનુષ પ્રમાણ છે અને તેનું Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટ. અડધું કરતા ર૫) ધનુષ્ય છઠ્ઠી નારકીના વિષે તેનું અડધું ૧૨૫ ધનુષ્ય પાંચમી નારકીના વિષે, તેનું અર્ધ દર-૨ હાથ, ચેથી નારકીના વિષે, તેનું અર્ધ ૩૧-૧ હાથ ત્રીજી નારકીના વિષે ૧૫ાને બાર અંગુલ, બીજી નાસ્કીને વિષે, અને તેનું અર્ધ શા-૬ અંગુલ પહેલી નારકના ૧૩ માં પ્રતરને વિષે હેય છે. હવે દરેક પ્રસ્તરને વિષે શરીર માન કાઢવાને માટે દરેક પ્રતર ૨ હાથ અને ૮ અંગુલ એ છ કરતા જવાથી પહેલે પ્રતરે ત્રણ હાથ આવશે, તે યંત્ર સ્થાપના જેવાથી માલુમ પડશે. પ્ર. ધ હાં, અં. બાદ, પ્ર. ધ. હા.અ. બાદ, - હા. અં. હા. અં ૧૩-૭-૩-૬- ૨-૮ ૬િ-૩-૨-૧૮ ૨-૮ણ ૧૨-૭-૦-૨૧ાા ૨-૮ ૫-૩-૦-૧૦-૨-૮ ૧૧-૬-૨-૧૩- ૨-૮ ૪-૨-૨-૧-૨-૮મા ૧૦–૬–૦-જા- ૨-૮ાા ૩–૧–૩–૧૭-૨-૮ ૯-૫-૧-૨૦- ૨-૮ ૨-૧-૧-૮-૨-૮ ૮-૪-૩-૧૧ ૨-૮ ૧-૦--૦ ૭-૪-૧-૩- ૨–ા પહેલી નારકીના પાટડાનું યંત્ર એવી રીતે બીજી નારકીના દરેક પ્રતને વિષે ત્રણ હાથને ત્રણ અંગુલ વધારતા જવાથી ૧૧ માં પ્રતરને વિષે ૧પા ધનુષ. ને આર અંગુલ આવશે, એવી રીતે દરેક નારકીના ખતરનું દેહમાન સમજી લેવું તેને યંત્ર નીચે પ્રમાણે, Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ, ૨ શર્કરા પ્રભા પ્રતર ૧૧ પ્ર. ય. હા. અ: વિશેષ. હા. અ. ~૩~૨ 3---3 ૨૯ ૩-૩ ૩૯ ૧-૧૨ ૩—૩ ૩ ૩ ૩—૩ ૩—૩ ૪-૧૦-૦-૧૫ ૫-૧૦-૩-૧૮ ૬-૧૧–૨–૨૧ 3 do ૭-૧૨-૨-૭ ૮-૧૩૧ ૩ 3-3 ૯-૧૪-૦૩૬ ૩-૩ ૧૦-૧૪-૩-૯ ૩. ૧૧-૧૫-૨-૧૨ ૪ પક પ્રભા પ્રતર ૭ યા. ધ. હા. . વિશેષ ધ. હા. આ. ૫૦૨૦ ૧-૩૧-૧૦ ૨૩૬-૧-૨૦ પ્૦૨૦ ૩-૪૧૨૧} 4-0-20 ૪-૪૬૩-૧૨ ૫૦-૨૦ ૫૫૨-૦-૮ ૫-૭-૨૦ }-૫૭-૧૪ ૫૦=૨૦ 9=}૨૨-૦ ૫-૦-૨૦ ૩ વાલુકા પ્રભા પ્રતર પ્ર. ય. હા, અ. વિશેષ ૧૧૫–૨–૧૨ ૭–૧૯લા ૨૦૧૭–૨ણા ૭–૧લા ૩-૧૯-૨-૩ ૭=૧૯ા ૪–૨૧–૧–રા ૭-૧ા ૫-૨૩–૧–૧૮ ૭-૧૯ા ૬૨૫-૧-૧૩ગા ૬—૧૯લા ૨૭—૧-૯ ૭-૧૯૧ ૭-૧૯૧ ૭-૧૯ા -- ૮૨૯-૧ જાા ૯-૩૧-૧ -0 ૩૧-૩-૦ $1. 24. ૫ ધુમ પ્રભા પ્રતર પ . વિશેષ ધ હા. આ ૧૫-૨-૧૨ પા. ધ. હા. ૧–૬૨૨ ૦ ૨૭૮-૦-૧૨ ૧૫૨-૧૨ ૩૯૩-૩૦ ૪-૧૦-૧૧૧ ૫-૧૨૫-૦ ૧૫-૨-૧૨ ૧૫૨-૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ર ૪ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ. ૬ તમઃ પ્રભા અતર ૩ વિશેષ ૭. મહાતમ પ્રભા અતર ૧ પા. ધ. હા. આ. ધ. હા. પા. ધ. હા. આ ૧–૧૨ –૦–૦ ૬૨–૨–૦ ૧-૫૮ ૦–૮–૦ ૨–૧૮૭–૨–૦ કર–– ૩–૨૫૦---- विरहश्चतुर्विंशतिमुहूर्त्तसप्तपञ्चदशदिनक દિવષvમારા રે ૧ી છે. શબ્દાર્થ-સાતે નારકીની અંદર અનુક્રમે ર૪) મુહૂર્ત સાત અને પંદર દિવસ તથા એક, બે, ચાર અને છ મહિનાને ઉપજવાને અથવા ચ્યવવાનો વિરહ કાળ છે. વિવ-નારકની અંદર ઉપપાત અને અવનના અંતરનો કાળ અનુક્રમે પહેલી નારકીમાં ૨૪) મુહૂર્તન, બીજ નારકીમાં સાત દિવસ, ત્રીજી નારકમાં પંદર દિવસ, ચેથી નારકીમાં એક માસ, પાંચમી નારકીમાં બે માસ, છઠ્ઠી નારકીમાં ચાર માસ, અને સાતમી નારકીમાં છ માસને અંતર છે. અહિંઆ જે અંતરનો કાળ બતાવેલ છે તેટલે કાળ પુરે થઈ ગયા પછી અવશ્ય તે નારકીની અંદર જીવ ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવન પામે. દારિપુ સેવાર્તાઃ . શબ્દાર્થ–સેવા આદિ સંઘયણવાળા છે. બીજી નારકી વિગેરેની અંદર જાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ, વિદૈવજ્જુ ( સેવા ) સંઘયજીવાળા જીવ પડેલી બે નાર કીમાં, કીલીકા સ ઘયણવાળા જીવે ત્રીજી નારકીમાં, અનારાચં સંઘયણવાળા ચાથી નારકોમાં, નારાચ સંઘયણવાળા જીવે પાંચમી નારકીમાં, ઋષભનારાચ સંઘયણુવાળા જીવા છઠ્ઠી નારકીમાં, અને વજ્ર ઋષભ નારાચ સંઘયણવાળા જીવા મરીને સાતમી નારકીમાં જાય છે. उधृताश्चक्रिरियुगलाई ज्जिनयति देशसम्यक्त्ववन्तः ॥ ५ ॥ શબ્દાર્થ –અનુક્રમે પેહેલી નારકી આદીથી નીકળેલા ચક્રવતી, મળદેવ અને વાસુદેવ, અરિહંત, કેવલી, સર્વ વિરતિ, દેશ વિરતિ અને સમ્યકત્વવાળા થાય છે. વિ—પેહેલી નારકીથી નીકળેલા ચક્રવર્તી થાય બીજી નારકીથી નીકળેલા જીવ વાસુદેવ અથવા બળદેવ થાય, ત્રીજી વાલુકા પ્રભાથી નીકળેલા જીવ તીર્થંકર થાય, ચાથી પકપ્રભા નારકીથી નીકળેલા જીવ સામાન્ય કેવળી થાય, પાંચમી નારકીથી નીકળેલા જીવ સર્વવિરતિ થાય, છઠ્ઠી તમપ્રભા નારકીથી નીકળેલા જીવ દેશવિરતિ થાય, અને સાતમી મહાતમ નારકીથી નીકળેલા જીવ સમ્યકત્વ પામે છે. चत्वार्यचत्वारि मन्यूतान्यवधिराद्ये परापरः ॥६॥ શબ્દા પહેલી નારકી રત્ન પ્રભાને વિષે અવિધ જ્ઞાનનુ ક્ષેત્ર ઉત્કૃષ્ટ અને જધન્ય ૪ ગાઉ અને સાડા ત્રણ ગાઉ અનુક્રમે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટ. વિવ-પહેલી નારકીના જ પિતાના રહેવાના સ્થાનથી ઉર્વ અધ અને તિછી લેકની અંદર વધારેમાં વધારે ૪ ગાઉ સુધી અવધિ જ્ઞાનથી દેખી શકે અને ઓછામાં ઓછું ચારે દિશાની અંદર રા ગાઉ સુધી દેખી શકે છે. परतोऽर्धार्धहीनम् ॥ ७॥ શદાર્થ-બીજી નારકી વિગેરેની અંદર અર્ધ અધ ઓછું કરવું. વિડ–બીજી શર્કરા પ્રભા વિગેરે નારકીઓની અંદર પહેલી નારકીમાં જેટલું ક્ષેત્ર અવધિ જ્ઞાનનું છે તેમાંથી અડધો અડધો ગાઉ ઓછા કરતા જવું તે સાતમી નારકી સુધી એ કરતાં છેવટે ઉત્કૃષ્ટ એક ગાઉ, અને જઘન્ય અડધે ગાઉ સાતમી નારકીમાં આવશે. જેમકે પહેલી નારકીમાં ઉત્કૃષ્ટ ૪ ગાઉ અને જઘન્ય વા ગાઉ છે. તેમાંથી અડધે અડધે ગાઉ બાદ કરતા બીજી નારકીમાં ઉત્કૃષ્ટ કા ગાઉ, જઘન્ય ૩ ગાઉ એવી રીતે ત્રીજી નારકીમાં પણ બીજીમાંથી અડધે અડધે બાદ કરતાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ, જઘન્ય રા ગાઉ એવી રીતે થી નારકી પંકપ્રભામાં ઉત્કૃષ્ટ રા ગાઉ જઘન્ય ૨ ગાઉ પાંચમી નારકી ધુમપ્રભામાં ઉત્કૃષ્ટ ૨ ગાઉ, જઘન્ય ૧ ગાઉ, છઠી નારકી તમભામાં ઉત્કૃષ્ટ સા ાઉ, જઘન્ય ૧ ગાઉ અને સાતમી તમતમા તારકીની અંદર ઉત્કૃષ્ટ ૧ ગાઉ અને જઘન્ય ગાઉ સુધી અવધિ જ્ઞાનથી ચારે દિશાઓની અંદર જોઈ શકે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ, યંત્ર સ્થાપના. નારકીના નામ. અવધિ. ઉત્કૃષ્ઠ જ્ઞાનનુ ક્ષેત્ર જઘન્ય ૧. રત્નપ્રભા ૪ ગાઉ ૩૫ ગાઉ ૨. શર્કરાપ્રભા શા ગાઉં ૩. વાલુકાપ્રભા 3 ગાઉ ૪. ૧કપ્રભા રા ગાઉ ૨ ગાઉ શા ગા ૫. ધુમપ્રભા ૬. તમપ્રભા ૭. તમતમામ્રભા ૩ ગાઉ ર ૩ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ દ ૧૭ ૧૮ ૧૯ विंशति दशाष्टशत चतुर्दशाष्टशतद्विचतुरष्टशतचतुर्द्वाविंशत्यष्टशतदशविंशत्यष्टशतदशचतुः षट्दशदशविंशतिदशपञ्चदशविंशत्यष्टशतविंशतिसिद्धिः ર ૨૨ ૨૩ ૩૪ ૨૫ ૨૬ ૧ 3 ૫ स्त्रीनपुंसक पुरुषगृह्यन्यस्वलिंगगुरुलघु मध्यावगाहोर्ध्वा ×× ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ धस् तिर्यङ्ङ्गरक तिर्यग्द्धयनरामर त्रिपृथ्वी सूदकद्वय वनस्पतितिर्थतिर्यक् श्रीनारीव्यन्तरान्ततदेवी ज्योतिष्क ૨૩ ૨૪ મદી ૨૦. 3 ગાઉ રા ગાં ૨ ગાઉ ૧૫ ગાઉ ૧ ગાઉ ના ગાઉ ૬ ૨૭ ૩૫ ૩૭ तच वैमानिक तद्देवीभ्यः यथाक्रमम् ७ ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ, શબ્દા—સ્ત્રી નપુ સક અને પુરૂષ વેદવાળા, ગૃહસ્થેલિંગ અન્યલિંગ, સ્વલિંગ ( સાધુલિંગ ) ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ અવગાહના વાળા, ઉર્ધ્વ લાકથી, અધેાલેાકથી અને તિોલેાકથી, નરક અને તિર્યં ચની ગતિથી આવેલા, મનુષ્યગતિથી, દેવલાકથી, ત્રણ પૃથ્વી ( રત્નપ્રભા. શર્કરા પ્રભા. વાલુકા પ્રભા ) થી, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયથી, તિર્યંચ પચેન્દ્રિય અને તિર્યં ચ સૌથી, અસુરકુમારથી માંડીને અન્તર સુધીના દેવતાઓમાંથી અને તેએની દેવીઓમાંથી, જ્યાતિષ્કમાંથી અને તેની દેવીઓમાંથી, વૈમાનિક દેવતામાંથી અને તેમની દેવીએમાંથી તથા મનુષ્યગતિમાંથી આવીને અનુક્રમે ૨૦-૧૦-૧૦૮-૪-૧૦-૧૮-૨-૪-૧૦૮ -૪-૨૨-૧૦૮-૧૦-૨૦-૧૦૮-૧૦-૪-૬-૧૦-૧૦-૨૦-૧૦-૨ -૧૦-૨૦-૧૦૮–૨૦ ની એક સમયમાં સિદ્ધિ થાય છે. વિ—૧ સ્ત્રી વેદવાળા જીવામાંથી આવેલા જીવા એક સમયની અંદર ૨૦) મેલ્લે જાય છે, તેથી વધારે જઈ શકતા નથી, તે જીવેામાંથી સ્ત્રી વેદમાંથી મરીને મનુષ્ય થયેલા હોય અથવા તા સ્રી થયેલ હાય અથવા નપુંસક થયેલ હોય તો પણ બધામાંથી મલીને ૨૦ મેક્ષે જાય. ૨ નપુ ંસક વેદમાંથી આવેલા જીવા મનુષ્ય થાય અથવા તા નપુંસક પા। ફ્રીને થાય તે પણ એક સમયની અંદર ૧૦) માક્ષે જાય છે.. ૩ કાઈપણ જાતના ( તિર્યંચ, મનુષ્ય કે દેવતા ) પુરૂષ વેદમાંથી આવેલા જીવા મનુષ્ય, સ્ત્રી, કે, નપુંસક થાય તે પણ પુરૂષવેદથી મરીને પુરૂષજ થયેલા હાય તેા એક સમયની અંદર Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટઃ એકી વખને ૧૦૮) મેક્ષે જાય છે. બાકી સ્ત્રી કે નપુ ંસક થયા હાય તા ૧૦૮ ન જાય. ૪ ગૃહસ્થલિંગ એટલે સાધુપણુ લીધા શિવાય શ્રાવક પણાની અંદર એક સમયની અંદર ઉત્કૃષ્ટા એકી વખતે ૪ માક્ષે જાય. ૫ અન્યલિગ એટલે તાપસાદિક, સન્યાશી વિગેરેના વેશવાળા જીવા એક સમયની અંદર એકી વખતે ૧૦) સિદ્ધિ પામે છે. ૬ સ્વલિંગ એટલે સાધુ પણ લઈને સાધુના વેષ રાખેલે હાય તે તે એક સમયની અંદર એકીવખતે ઉત્કૃષ્ટ ૧૦૮) માક્ષે જાય છે. ૭ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એટલે ૫૦૦) ધનુષનુ શરીર હાય તેવા એક સમયની અંદર ૨) મેાક્ષે જાય. અહીંયા કોઈ ને શંકા થશે કે માદેવીમાતા ૫૨૫) ધનુષ ઉંચા હતા તેા પછી તે કેમ મેક્ષે ગયા ? તેનું કારણ એછે કે આજે ઉત્કૃષ્ટ અવગહના ૫૦૦) ધનુષ્યની કીધી છે તે તીર્થંકરને આશ્રીનેજ કીધી છે પર’તુ સામાન્ય કેવલીને આશ્રીને કીધી નથી. ૮ જઘન્ય અવગાહનાવાળા એટલે મે હાથ ઉંચી કાયાવાળા એક સમયની અંદર ઉત્કૃષ્ટા ચાર માક્ષે જાય, અહીંયા કોઈને શકા થશે કે જઘન્ય સાત હાથવાલુ શરીર ચાગ્ય છે, તેા પછી કુર્માપુત્ર જે એ હાથનાશરીરવાલા હતા તે કેમ મેક્ષે ગયા તેનુ કારણુ એ જે જધન્ય સાત હાથ શરીર કહ્યું છે તે તીર્થંકરને શ્રીને કહ્યું છે પણ સામાન્ય કેલીને આશ્રીને કહ્યું નથી, તેથી Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ, સાત હાથવાળા તીર્થકરજ મેક્ષે જાય પણ કુમ પુત્ર આદિ તે જઘન્ય બે હાથ શરીરવાળા પણ મેક્ષે જાય.' ૯ મધ્યમ અવગાહના વાળા એક સમયની અંદર એકી વખતે ૧૦૮) મેક્ષે જાય. ૧૦ તથા ઉર્વલેકે એટલે મેરૂપર્વતની ચુલીકા અને નદનવનને વિષે એક સમયની અંદર ઉત્કૃષ્ટા ૪) મેલે જાય. ૧૧ તથા અલેકે એટલે મહાવિદેહ ક્ષેત્રની અંદર જે કુબડી નામની વિજય છે. તેની અંદર મેક્ષે જાય તે એક સમચની અંદર ઉત્કૃષ્ટ ર૨) જાય. ૧૨ તિલક જે લેકપ્રસિદ્ધ છે તેમાંથી એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૧૦૮ મલે જાય, વિશેષ-સમુદ્રમાંથી ૨) મે જાય, સામાન્ય નદી, તળાવ, કુંડ, વિગેરેની અંદર કાઉસ્સગ કરી મેલે જાય તો ૩) જાય. સિદ્ધ પાહડામાં અધોલેકમાં અને જલમાં તફાવત છે તે અધલે કે ૨૦ પૃથક્તત્વ અને સામાન્ય પાણીમાં ૪ મેક્ષે જાય, यतः चत्तारि उठ्ठलोए, जले चउकं दुवे समुद्दमि । अनुसयं विरियलोए वीसपुहत्तं अहोलोए ॥१॥ ઉત્તરાધ્યયનના અવાજીવવિભક્તિ નામના અધ્યયનની અંદર છે વીસ તર” અલકમાં ૨) કહેલા છે. એક વિજયને વિષે એક સમયમાં ઉત્કૃષ્ટ ) મોક્ષે જાય, એક અકર્મ ભૂમિને વિષે કર્મ ભૂમિમાંથી સંહરણ કરીને લાવેલા હિય તે પણ એક સમયની અંદર ઉદ ૧૦) મેલે જાય એવી Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટ. રીતે બધી અકર્મભૂમિમાંથી જવાની સત્તા ખરી પાંડુકવનને વિશે એક સમયની અંદર બે, પંદર કર્મભુમિને વિષે એક સમયે એકી વખતે ૧૮ મેક્ષે જાય, ૧૩ નરક અને તિર્યંચની ગતિમાંથી આવેલા હોય તે એક સમયની અંદર ૧૦ મોક્ષે જાય. ૧૪ મનુષ્યની ગતીમાંથી આવેલા છે એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૨૦) મેલે જાય. ૧૫ દેવલોકની ગતિમાંથી આવેલા છે. એક સમયની અંદર ૧૦૮ મોક્ષે જાય. ૧૬ ત્રણ પૃથ્વી કહેતા રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકા પ્રભામાંથી આવેલા છેએક સમયની અંદર ઉત્કૃષ્ઠ દશ મેશે જાય અને પંક પ્રભાથી આવેલા ૪ મેક્ષે જાય ધુમપ્રભા આદિથી આવેલા મેક્ષે જતા નથી. ૧૭ પૃથ્વીકાય અને અપ્લાયમાંથી આવેલા જીવ એક સમયમાં ૪) મોક્ષે જાય. ૧૮ વનસ્પતિકાયમાંથી આવેલા છે. એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૬) મેલે જાય. ૧૯ તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવેલા છ એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૧૦) મેલે જાય છે. ૨૦ ગતિયચ પંચેન્દ્રિયસ્ત્રીથી આવેલા છ એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૧૦ મણે જાય છે. અનિશ્ચય, વાઉકાય, બેઈશ્રી, તેઢી અને ચઉરીદ્ધિવાળા માંથી આવેલા પ્રેક્ષે જતા નથી, ૨૩ સ્ત્રીના છમાંથી આવે છે. એક સમયની અંદર Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ. ઉત્કૃષ્ટ ૨૦ જાય છે અને મનુષ્યગતિના મનુષ્યમાંથી આવેલા જ ૧૦ મેક્ષ જાય છે. - રર ભૂવનપતિના દશનિકાયના દેવ થી અને વ્યન્તર દેવમાંથી આવેલા એક સમયની અંદર ૧૦ મે જાય. ૨૩ ભુવનપતિના દેશનિકાયની દેવી માંથી અને વ્યન્તરની દેવીમાંથી આવેલા જે હોય તે એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૫ મેસે જાય. ૨૪ તિષિ દેવમાંથી આવેલા હેય તે ૧૦ મે જાય. ૨૫ જ્યોતિષ દેવીઓમાંથી આવેલા છેએક સમયમાં ૨૦ મોક્ષે જાય, ૨૬ વૈમાનિક દેવ થકી આવેલા હોય તે એક સમયની અંદર ૧૦૮ મેક્ષે જાય.. ૨૭ વૈમાનિક દેવીમાંથી આવેલા એક સમયની અંદર ૨૦ મેક્ષે જાય. એવી રીતે દરેક વેદ, ગતિ, અને લિંગની અપેક્ષાએ જીની એક સમયમાં સિદ્ધ થવાની સંખ્યા બતાવી. હવે સિધ્ધના - તરા કેટલા કેટલા હોય તે બતાવે છે, द्वातिंशदष्टचत्वारिंशत् षष्टिद्वासप्ततिचतुरशीतिषपणवतिद्वयष्टादिकसिदिः अष्टादिषु समयेषू ॥ए॥ શબ્દાર્થ—–એકથી માંડીને ૩ર સુધી મોક્ષે જાય તે આ સમય સુધી જાય પછી નવમે સમયે આંતરૂ પડે એવી રીતે ૩૩-૪૮, ૭ સમય સુધી, ૪–૪૦, ૬ સમય સુધી, ૧-૭૨, Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ. ૫ સમય, ૭૩-૮૪-૪ સમય, ૮૫-૯૬ ૩ સમય, ૯૭-૧૦૨, ૨. સમય, અને ૧૦૩ થી ૧૦૮, ૧ સમયમાં જાય છે પછી આંતરે પડે છે, વિવેચન–ચઉદે રાજકમાંથી જે એકથી માંડીને બત્રીસ સુધીમાં મેસે જાય તે આઠસમય સુધી નિરંતર જાય પછી નમે સમયે આંતરૂ પડે એટલે કઈ પણ ક્ષે જઈ શકે નાડુ, એવી રીતે ૩૩ થી ૪૮ સુધીના સાત સમય સુધી મોક્ષે જાય, પછી આંતરૂ પડે ૪૯ થી ૬૦ સુધીના છ સમય સુધી મેલે જાય પછી સાતમે સમયે આંતરૂં પડે, ૬૧ થી ૭૨ સુધી આંતરાવિના પાંચ સમય સુધી મોક્ષે જાય પછી છ સમયે આંતરૂ પડે ૭૨ થી ૮૪ સુધી આંતરાવિના ચાર સમય સુધી મેક્ષે જાય પછી આંતરૂ પડે, ૮૫ થી ૯ સુધી જે નિરંતર મેણે જાય તે ત્રણ સમય સુધી જાય પછી આંતરૂ પડે ૯ થી ૧૦૨ સુધી નિરંતર લગોલગ બે સમય સુધી મેલે જાય પછી આંતરૂ પડે, ૧૦૩ થી ૧૦૮ સુધી એક સમયની અંદર મોક્ષે જાય પછી બીજે સમયે આંતરૂ પડે, પછી કઈ મેલે જાય નહિ, જઘન્યમાં જઘન્ય એક સમયને આંતરે છે અને ઉત્કૃષ્ટ છ માંસને આંતરા છે, આ આંતરે થયા પછી જરૂર મેલે જાય. द्वाविंशतिसप्तत्रिदशवर्षसहस्रत्रिदिनदादशवर्षेकोनपञ्चाशदिनषण्मासत्रिपड्यायुषः यथाक्रमम् पृथ्वब्वायुवनस्पत्यग्निदित्रिचतुष्पञ्चेन्ड्रियाना॥१०॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી તરવાર્થ પરિશિષ્ટ શબ્દાર્થ-પૃથવીકાય, અષ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, અગ્નિકાય, બેઈદ્રિ, ઇદ્રિ, ચરિદ્ધિ અને પચેન્દ્રિય જીવની ઉત્કૃષ્ટ આયુષની સ્થિતિ અનુક્રમે ૨૨૦૦૦) વરસ, સાત હજાર વર્ષ, ત્રણ હજાર વર્ષ, દશ હજાર વર્ષ, ત્રણ દિવસ, બાર વર્ષ, ૪૯) દિવસ, છે મહિના, ત્રણ પામની છે. - વિટ-પૃથ્વી કાયની ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિ હોય છે, અષ્કાયની સ્થીતિ સાતહજાર વર્ષની, વાયુકાયની સ્થીતિ ત્રણહજારવર્ષ, વનસ્પતિકાયની સ્થીતિ દશહજાર વર્ષ, અગ્નિકાયની સ્થીતિ શુદિવસ, બેઇદ્રિવાળા ની સ્થીતિ બાર વર્ષ, ત્રણ ઇંદ્રિવાળા (સ્પર્શ-રસ-પ્રાણ) ની ૪૯ દિવસ, ચાર ઇંદ્રિવાળા (સ્પર્શ-રસ–ઘાણ ચક્ષુ) ની સ્થીતિ છે મહિના, અને પંચેન્દ્રિયગર્ભજતિર્યંચ અને ગર્ભજ મનુષ્યની સ્થીતિ ત્રણ પલ્યોપમની હોય છે, અને બધાની જઘન્ય સ્થીતિ અંતર્મુહૂર્તની હોય છે. વિશેષથી બતાવતા કમળ માટીની આયુષની સ્થીતિ એક હજાર વર્ષની, કુમાર જાતિની માટીની સ્થીતિ બાર હજાર વર્ષની, વેળુની સ્થીતિ ચાર હજાર વર્ષની, મનશીલની સ્થીતિ સેલહજાર વર્ષની, નાના નાના પત્થરની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર હજાર વર્ષની અને મોટા મોટા પથરાની બાવીસ હજાર વર્ષની છે. परमाणवोऽनन्ताः त्रसरेणु रथरेणुवालाप्रतिक्षा यूकायवाङ्गला अष्टगुणाः ॥१९॥ શબ્દાર્થ-અનન્તા પરમાણને એક ત્રસરણ થાય, આઠ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી, તવા પરિશિષ્ટ ૧૫ ત્રસરેના એક રથરેણું થાય, આઠ રથરેણુના એક વાલના અગ્ર ભાગ થાય, આઠ વાલાગ્રની એક લીંખ થાય, આઢ લીખની એક જી થાય, આઠ જુના એક યવ થાય અને આઠ ત્રના એક આંગલ થાય છે. વિલાકપ્રકાશમાં સુક્ષ્મ અને વ્યવહારી બે જાતના પરમાણુ છે, તેમાં અનન્તા સુક્ષ્મપરમાણુઓના એક વ્યવહારિક પરમાણુ થાય છે અને અનન્તા વ્યવાહારિકપરમાણુએની એક ઉશ્ર્લષ્ણુ લક્ષ્ણકા થાય છે અને આઠ ઉશ્ર્લષ્ણુ લક્ષ્િ કાના એક લક્ષ્ય લક્ષ્િકા થાય, આઠ લક્ષ્યક્ઝુિકાના એક ઉરેણુ થાય, આ ઉરના એક ત્રસરેણુ થાય, આઠ એક રથરેણુ, આઠ રથરેણુએ એક વાલાગ્ર, આડ વાલાગે એક લીંખ, આઠ લીખે એકજી, આઠ જુએ એક જવ, આઠ જવે એક આંગુલ, આ આંગલ ઉત્સેધ કહેવાય છે, આવા ૪૦૦ ઉત્સેધ આંગલ લાંખાને અઢી આંગુલે વ્યાસ જે પહેાળાઇ એ ગુણવાથી પ્રમાણુઆંશુલ આવે છે. કાષ્ટક. વસરે અનન્તા વ્યવહારીક પ્રરમાણુની ૮ ઉલઙ્ગલણુિકાની ૮ લક્ષ્ લલ્ગુિની ૮ ઉર્ધ્વરેણુની ૮ ત્રસરેણુની ૮ રથની ૮ વાલાગ્રની ૧ ઉલઙ્ગલણુિકા ૧ લક્ષ્ય લક્ષ્ણિકા ૧ ઉર્દૂ રેણુ ૧ ત્રસરેણુ ૧ રથરેણુ ૧ વાલાષ્ર (વાલના અગ્રભાગ) ૧ લી ખ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી તવાર્થ પરિશિષ્ટ. ૮ લીંખની ૧ યૂકા (માથાની જું) ૮ યૂમ (જુ) ની ૧ જવને મધ્ય ભાગ ૮ જવાનો ૬ ઉત્સધ આંગુલ ૪૦૦ ઉત્સધ આંગુલ લાંબા ૧ પ્રમાણ આંગુલ ૨૪ આંગુલનો ૧ હાથ ૪ હાથનો ૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્યને ૧ ગાઉ ૪ ગાઉ ૧ જેજન” छादश सप्तत्रिसप्ताष्टाविंशतिसप्ताष्टनवार्धत्रयोदश૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ દાવાદશકશનવાવાદિતિ રવિણતિલ कुलकोटयः पृथ्व्यप्तेजोवायुवनस्पतिरित्रिचतुरिन्द्रियजलचरखेचर चतुष्पदोरोनुजपरिसर्पनरामर निरयेपू यथाक्रमम् १५ ૬ o શબ્દાર્થ–બાર, સાત, ત્રણ, સાત, અઠાવીસ, સાત, આઠવીસ, સાત, આઠ, નવ, સાડા બાર, બાર, દશ, દશ, નવ, બાર, છવીસ, અને પચીસલાખ કુલ કેટી અનુક્રમે પૃથ્વીકાય, અષ્કાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિ, તેઈદ્રિ, ચહેરી દિ જલચર, ઇ.ચર, ચાર પગવાળા, ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ, નર, દેવતા અને નારકીઓના વિષે હેય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાઈ પરિશિષ્ટ. વિ-કુલકેટી એટલે દરેક પેનીઓમાંથી જેટલી જેટલી જાતના છ ઉત્પન્ન થાય તે કલકેટી કહેવાય. જેમકે છાણમાંથી વીંછી કીડા કમિઆ આદિ ઉત્પન્ન થાય છે, તે બધા કુલ કહેવાય, એવી કુલ કોટી પૃથ્વી કાયની બાર લાખ, અપ્લાયની સાતલાખ, અગ્નિકાયની ત્રણ લાખ; વાયુકાયની સાતલાખ, વનસ્પતિકાયની અડાવીસલાખ, બે કિ જીવની સાત લાખ, તેઈકિ જીની આઠલાખ, ચઉરીન્દ્રિયજીવોની નવલાખ, જલચર: પચેન્દ્રિયની સાડાબારલાખ, બેચર પંચેન્દ્રિય (પક્ષી આદિ)ની બારલાખ, ચારપગવાળા પચેન્દ્રિય (ગાય ભેંસ આદિ) ની દશલાખ, ઉરપરિસર્પ (છાતીથી ચાલનારા પચેન્દ્રિય જીની દશલાખ, હાથથી ચાલનારા પંચેન્દ્રિય (નળીઆ વિગેરે ) - ની નવલાખ, મનુષ્યની બારલાખ, દેવતાની છવીસ લાખ અને નારકીના જીવોની પચીસ લાખ કુલ કેટી હોય છે. અને ઉત્પન્ન થવાના સ્થાન હોય તે ની કહેવાય, એવી એની ૮૪) લાખ છે ને કુલ કેટી એકંદર ૧૯ળા લાખ છે, તેનું યંત્ર પ્રત્યેક ગતિ અને દરેક પ્રકારના જીવ પ્રત્યેનું નીચે બતાવેલ છે. કુલકેટી યેની તિર્યંચગતિ ૧૩૪ . લાખ ૬૨ લાખ મનુષ્પગતિ ૧૨ ( ૧૪ લાખ દેવગતિ ૨૬. . લાખ ૪ લાખ નરકગતિ ૨૫ ૪ લાખ કુલ ૧૯૭૧ લાખ ૮૪ લાખ મ લાખ ! Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ wwwww શ્રી તરવાર્થ પરિશિષ્ટ. દરેક પ્રકારના જીવ પ્રત્યેની એની અને કુલ કેટીનું યંત્ર નામ. કુલકટી એની. નામ. કુલકટ. ની. ૧ પૃથ્વીકાય ૧૨ લાખ ૭ લાખ ૯ જલચર ૧૨ાા લા. ૪ લાખ પંચૅક્રિય | | તિર્ય ચ ૨ અપ્લાય ! છ લાખ ૭ લાખ ૧૦ ખેચર ૧૨ લાખ ૪ - પંચેદ્રિય . તિર્યચ ૩ અગ્નિકાય ! ૩ લાખ ૭ લાખ ૧૧ ચતુષ્પ ૧૦ લાખ I ! દતિર્યંચ ૧૪ સાધા. લાખ ૪ વાઉકાય | ૭ લાખ ૭ લાખ ૧ર ઉરપરિ૧૦ લાખ જ સર્પતિઈંચસાય વિગેરે | ૫ વનસ્પતિકા૨૮લાખ ૧૦ પ્રત્યેક હ૧૩ ભુજપૂરિ ૯ લાખ છે સપે તિ ઈંચ ને બીઆ ઉંદર વિ. ૬ બેઈદ્રિય [ ૭ લાખ ૨ લાખ ૧૪ મનુષ્ય ૧૨ લાખ ૧૪ લાખ ૭ ઈદ્રિય ! ૮ લાખ ૨ લાખ ૧૫ દેવતા ૨૬ લાખ ૪ લાખ ૮ ચઉરક્રિય ૯ લાખ ૨ લાખ ૧૬. નારકી રપ લાખ ૪ લાખ સર્વ મળીને કુલ કેટી ૧છા લાખ અને ચેની ૮૪ લાખ Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ. अष्टोचा द्वादशचतुर्मूलोपरिपृथुलाजगत्यः ॥१३॥ | શબ્દાર્થ–-દરેક સમુદ્રની જગતીઓ એટલે કિલ્લાઓ આડ જન ઉચી બાર જજન મુલની અંદર પહોળી અને ડેડ ટેચ ઉપરે ચાર જે જન પહોળી હોય છે. વિસ્તારાર્થ-જેમ તળાવને અથવા કેઈ નગરને ફરતે કિ બાંધે છે તેવી રીતે દરેક સમુદ્રને ફરતા ગઢની માફક શાશ્વતી જગતીઓ હોય છે, તે પાણીની સપાટીથી આઠ જન શ ચી હોય છે. મૂલમાં બાર એજન પહોળી હોય છે પછી જેટલા જેટલા જન ઉપર ચડતા જાય તેટલી તેટલી ઓછી જાડી હેય છે એમ કરતા ઠેડ ટેચ ઉપર જતા ચાર એજન પહેલી હેય છે, તે જગતીઓ વાય છે અને જાત જાતની મણી ના કમાડ, ઉંબરા અને ભુગલવાળા દરવાજાએ કરીને શોભી રહી છે, બધા દ્વિપ અને સમુદ્રને વીંટાઈ રહેલી છે. ૧૩ दिपादगव्युतोच्चायामावेदिका ऊनद्वययोजनवनशिरस्का ॥ १४ ॥ ન શબ્દાર્થ-બે ગાઉ ઉંચી અને પાંચસે ધનુષ્ય પહોળીશીખર ઉપર બંને બાજુએ બે એજનની અંદર ઓછા વન વાળી વેદિક છે. વિસ્તારાર્થ-તે જગતિની ઉપર બીજા નાના દિલાની માફક બે ગાઉ ઉંચી અને પાંચસો ધનુષ્ય પહોળી વેદિકા છે. અને તે વેદિકાની બન્ને બાજુએ જગતિની ટોચ ઉપર દેઢધનુષ ઓછા એવા છે જેમના વિસ્તારવાળા વન છે, વળી તે જગતિને ફર Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ તાચારેબાજુ હાલ જેમ કિલ્લાની ઉપર કુંડાળાના આકારના ગેાખ મુકેલા હોય છે તેમ તેને પણ ગેખા કહેતા મારીએ મુકેલી છે. તેજ ગતિને ચારે દિશાની અંદર ૮ ોજન ઉંચા ૪ તેજન પહેાળા ૧ કાંસના બારણા વાળા એવા ચાર મેટા દરવાજા છે. તેમ પૂર્વ દિશાના દરવાનીનું નામ વિજય પશ્ચિમ દિશાતરફનાનું વૈજયન્ત, ઉત્તર દિશા તરફ્ નાનું જયન્ન અને દક્ષિણ દિશા તરફનાનુ અપરાજીત એવા નામેા છે. एक द्विचतुःशतयोजनोच्चा हिमवन् महाहिमवन्निषधा शिखरिरुक्मिनीलाः ॥ ૫ ॥ શયદા:-મહેરના હીમવત અને શિખરી સેા ચેાજન ઉંચા છે, વચલા મહાહિમવંત અને રૂમિ ખસે ચેાજન ઉંચા છે, માંહેના નિષધ અને નીલ પર્વત ચારસો ચારસા યેાજન ઉંચા છે. વિસ્તરા :-ભરત અને હિમવત ક્ષેત્રને જુદો પાડનાર જે હિમવંત ’ પર્યંત, ઐરણ્યવત અને ઐરાવતને જુદો પાડનાર · ' : જે શીખી' પર્વત એ મન્ને સાચેજન ઉચ્ચા છે, હિંમત અને હરિવ ક્ષેત્રને જુદાપાડનાર જે મહા હિમવંત પર્વત, ઐરપવત અને રમ્યકૂને જુદા પાડનાર ‘કિમ' પર્વત એ મન્ને ખસ ખસા ચેાજન ઉંચા છે, હરિવષ અને મહાવિદેહને જુદા પાડનાર ‘ નિષધ ’- પર્વત તથા રમ્યક્ અને મહા વિદેહુને જુદા પાડનારની લત પર્યંત એ ખન્ને ચાસે ચારસે યાજન ઉંચા છે, હ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨ માહેરના. ૨ મધ્યના. ૨. અંતરના. શ્રી તવા પરિશિષ્ટ યંત્ર સ્થાપના 3 હીમવત, અને મહાહિમવત, અને નિષધ, અને તેાની લખાઈ અમણી ખમણી છે. ઉચા. ૧૦૦ શિખરી. કિમ, ૨૦૦ નીલ. ૪૦૦ आविदेहेभ्योद्विगुणउज्जयतो वर्षवर्षधराणांव्यायामः ॥ १६ ॥ શબ્દા :-મહાવિદેહ સુધી અને માજીના ક્ષેત્ર અને પ ૨૧ વિસ્તરાઃ—ભરત ક્ષેત્ર પર૬ ચેાજન ૬ કલા; તેનાંથી ખમણું હિંમત પર્વત ૧૦૫૨ રાજન ૧૨ કલા, હિમન તક્ષેત્ર ૨૧૦૫ ચેોજન ૫ કલા, મહાહીમંત પર્વત ૪૨૧૦ ચેાજન ૧૦ કલા, હરિવર્ષ ક્ષેત્ર તેનાથી બમણું ૮૪૨૧-૧ કલા, તેનાથી બમણું નિષધ પર્વત ૧૬૮૪–૨ ક્લા, મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪-૪ કલા, આ બધા મહાવિદેહની દક્ષિણ ખાજુના ક્ષેત્ર અને પર્વતાનુ પ્રમાણુ, જાણવું એવીજ રીતે ઉત્તરદિશાના ક્ષેત્ર અને પર્વતાનું પ્રમાણુ ખમણું અમણું જાણવું જેમ કે ઐરવત ક્ષેત્ર પર૬ ચેાજન ૬ લા, તેનાથી અમણૂ` શિખરી પર્વત ૧૦પર ચેાજન ૧૨ કલા, ઐરણ્યવત ક્ષેત્ર ૬૧૦૫–૫ કલા, રૂપી પર્વત ૪૨૧૦-૧૦ કલા, રમ્યક્ષેત્ર ૮૪૨૧ ચેાજન ૧. કલા, નીલવંત પર્વત ૧૬૮૪રર કલા પ્રમાણ, છે તેનુ” યંત્ર નીચે પ્રમાણે જાણવું. સ્થાપના Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાથ પરિશિષ્ટ નામ કલા, એજન અરવત ક્ષેત્ર • પર૬ શિખરી પર્વત . • ૧૦૨ એરણ્યવત ક્ષેત્ર . ૨૧૦૫ રૂપી પર્વત • ૪ર૧૦ રમ્ય ક્ષેત્ર - • ૮૪૨૧ નીલવંત પર્વત ૧૬૮૪૨ મહાવિદેહ ક્ષેત્ર ૩૩૬૮૪ નીષધ પર્વત - ૧૬૮૪૨ હરીવર્ષ ક્ષેત્ર - ૮૪૨૧ મહાહીમવંત પર્વત ૨૧૦ હમવંત ક્ષેત્ર ૨૧૦૫ હમવંત પર્વત . • ૧૦૫ર ભરત ક્ષેત્ર ... પ૨૬ કુલ ૧૦૦૦૦ એજન द्रहाः सदेव्यावासकमलाः गिर्युच्चत्वदशगुण दैार्ध विस्तीर्ण दश योजनांद्देधाः १७ શબ્દાર્થ-દેવીઓને રહેવાના સ્થાન અને કમલેએ કરીને સહિત એવા દ્રહો (મોટા સરવરે) પર્વજોની ‘ઉંચાઈથી દશ ગુણા લાંબા, લંબઈથી અડધા પહેલા અને દશ જન ઉંડા છે. ' વિશેષાર્થ-બહેરના મધ્યના અને અંદરના પર્વત ઉપરના મળીને છ મોટા કહે છે દરેક દ્રહે જે પર્વતાની ઉપર રહેલા છે તે તે પર્વતની ઉંચાઈથી દશગુણ લાંબા છે, અને લંબા Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટ. ૨૩, ઇથી અડધા પહોળા છે અને દશ એજન ઉંડા છે. જેમ કે બાહરના પર્વત હિમવત અને શિખરી છે તેની ઉંચાઈ ૧૦૦ જન છે તેનાથી દશ ગુણા ૧૦૦૦) જન તે બને પર્વતની ઉપર રહેલા દ્રા લાંબા છે, લબાઈથી અડધા ૫૦૦) જન પહોળા છે અને બને કહે ૧૦ દશ જન ઊંડા છે એવી રીતે દરેક કહે પિતા પોતાના પર્વની ઉપર રહેલા છે, બાહેરના, મધ્યના, અને અંતના કયા કયા પર્વતે કહેવાય તેનું યંત્ર. દ્રના નામ તથા ઉંચાઇ લંબાઈને ઉંડાઈનું યંત્ર ૧ હીમત બાહેરનાકયા પર્વતની ઉપર કહનામ પર્વત ઉ. કહ, ઉ. કહ પહોળાઈ ર યહાહીમવંત મધ. બાહરના ૨ પદ્મ પુંડરીક ૧૦૦ ૧૦૦ ૩ નીષદ અંતના મધ્યનાર મહાપદ્મ મહાપુંડરીકર૦૦ ૨૦૦૦ ૧૦૦૦ જ નીલ અંતના અંતનાર ગિ૭ કેસરી ૪૦૦ ૪૦૦૦ ૨૦૦૦ કેપ રૂક્તિ મધ્યના | | બધા કહેની ઉંડાઈ એક સરખી દશ દશ એજન } શીખરીબાહિરના ૧૫ છે. દરેક કહેની ઉપર અનુક્રમે શ્રી દેવી લક્ષ્મી દેવી, હાદેવી અને બુદ્ધિ દેવી, અંતરના દ્રહો ઉપર ધી દેવી અને કીતિ દેવીના રહેવાના આવાસ છે, દરેક દેવીઓના આ વાસ કમલની અંદર છે, તે કમલ પાણીની સપાટી ઉપર બે ગાઉ ઉંચા અને દ્રોને જેટલા વિસ્તાર હોય તેને પાંચસે મે ભાગ મેલને વિસ્તાર અને કમલના વિસ્તારથી અડધી જાડાઈ હોય છે એટલે પદક અને પુંડરીક દ્રહ ૫૦૦)એજન વિસ્તારવાળા છે તેને પાંચસો એ ભાગ ૧ જન તે સરોવર ઉપર રહેલા કમલોને વિસ્તાર થાય અને વિસ્તારથી અડધું એટલે મા એજન Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટ. તે કમલબી જાડાઈ થાય એવી રીતે દરેક સરોવર ઉપરના કમલોનું પ્રમાણ જાણવું તેનું યંત્ર. યંત્ર સ્થાપના. . દ્રને વિરતાર કહનું નામ દેવીનું નામ કમલની ઉંચાઈ વિસ્તાર જાડાઈ ગાઉ જન જન પ૦૦ પત્રક શ્રી દેવી ૨ ૧ o પુંડરીક લક્ષ્મી દેવી J૧૦૦૦ મહાપ હદેવી ૨ ૨ ૧ ૧૦૦૦ મહાપુંડરીક બુદ્ધિદેવી ૨ ૨ ૧ ૨૦૦૦ તેગિસ્ટ ધી દેવી ૨ ૪ ૨ ૨૦૦૦ કેસરી કીર્તિ દેવી ૨ ૪ ૨ गङ्गासिन्धू रोहितांशारोहिते हरिकान्ताह रिसविले सीतोदासिते नरकान्तानारीकान्ते सुवर्णरूप्यकूले रक्तारक्तवत्यौ भरतादिषु पूर्वपश्चिमोदधिगे ॥१७॥ ન શબ્દાર્થ–ભરત આદિ સાત ક્ષેત્રમાં પુર્વ તરફના અને પશ્ચિમ તરફના સમુદ્રમાં જનારી અનુક્રમે ગંગા અને સિંધુ નદી, રેહતાંશ અને રેહિતા, હરીકાન્તા અને હરિસલીલા સીતાદા અને સીતા, નરકાન્તા અને નારીકાન્તા, સુવર્ણકુલા અને રૂપ્ય કુલા, રકતા અને રક્તવતી એ પ્રમાણે દરેક ક્ષેત્રમાં બબે નદી મળીને જ નહીએ છે Page #43 -------------------------------------------------------------------------- ________________ ARRAHMANnnnabiinnnnnnnnnnnn શ્રી તરવાર્થ પરિશિષ્ટ. ર૫ . . વિશેષાર્થ-ભરતક્ષેત્રમાં ગંગા અને સીંધુ નદી છે, તેમાં પ દ્રહમાંથી નીકળીને પૂર્વ તરફ થઈને લવણ સમુદ્રને મળે છે તે ગંગા નદી છે, બીજી સીંધુ નદી પશ્ચિમ દિશા તરફ થઈને લવણ સમુદ્રને મળે છે. હિમવંત ક્ષેત્રની અંદર રેહિતા અને રેહિતાંશા નદી છે. તેમાંથી રેડિતા નદી પઘહમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ થઈને લવણ સમુદ્રમાં મલે છે, હિતાશા નદી મહાપદ્મ કહમાંથી નીકળી પૂર્વ દિશા તરફ થઈને લવણ સમુદ્રને મળે છે. હરિવર્ષ ક્ષેત્રમાં હરિકાંતા અને હરિલીલા નદી છે, મહાપર્વ કહમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ થઇને લવણ સમુદ્રને મળે છે તે હરિકાંતા, તેગિ કહમાંથી નીકળી પુર્વ તરફ થઈને સમુદ્રને મલે છે તે હરિસલિલા, મહાવિદેહ ક્ષેત્રની અંદર સતેદા અને સીતા નદી છે, તેશિક કહમાંથી નીકળી પશ્ચિમ દિશા તરફ થઈને સમુદ્રને મળે છે તે સિદા, કેસરી વહમાંથી નીકળી પુર્વ દિશા તરફ થઈને સમુદ્રને મલે છે તે સીતા નદી છે, રમ્યક ક્ષેત્રમાં નર કાંતા અને નારી કાંતા નદી છે, કેસરી, - કડમાંથી નીકળીને પશ્ચિમ દિશા તરફ થઈને સમુદ્રને જે મલે છે તે નારીકાંતા, મહાપુંડરીકમાંથી નીકળીને પૂર્વ દિશા તરફ થઈને સમુદ્રને મળે છે તે નરકાંતા નદી છે. - ઐરણ્યવ્રત ક્ષેત્રમાં સુવર્ણતુલા અને રૂકુલા નદી છે, મહાપુંડરીક દ્રહમાંથી નીકળીને પશ્ચિમદિશા તરફ થઈને સમુદ્રને જઈ મલે છે તે રૂકુલાનદી, પુંડરીક દ્રહમાંથી નીકળીને પુર્વ દિશા તરફ થઈને સમુદ્રને જઈ મલે છે તે સુવર્ણ કુલા નદી છે. એરાવત ક્ષેત્રમાં રક્તા અને રાવતી બે નદીઓ છે તે Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ, બને નદીઓ પુંડરીક દહમાંથી નીકળીને એક પુર્વ તરફ થઈને અને બીજી પશ્ચિમ દિશા તરફ જઈને સમુદ્રમાં મલે છે. चतुर्दशसहस्राणि आदौ ॥१९॥ શબ્દાર્થ–પહેલા ભરત ક્ષેત્રની નજીઓનો પરિવાર ૧૪૦૦૦ ચઉદ હજાર નદીઓને છે. ' વિશેષાર્થ-બને બાજુના પહેલા ક્ષેત્રની નદીઓ ગંગા અને સિંધુ, રક્તા અને રક્તવતી એ ચાર નદીએ જ્યારે દ્રહમાંથી નીકળીને વૈતાઢયપર્વત સુધી જતા તેને સાત સાત હજાર નદીઓ નાની મલે છે અને જૈતાવ્ય પર્વત ભેદીને સમુદ્ર સુધી જતાં બીજી સાત સાત હજાર નદીઓ મલે છે એટલે દરેકને ચઉદ ચઉદ હજાર નદીઓ પરીવાર છે. अपविदेहेन्यो द्विगुणपरिवारा उन्नयतः ॥२०॥ | શબ્દાર્થ–મહાવિદેહ ક્ષેત્ર વરજીને બંને બાજુની નદીએનો પરિવાર બમણે બમણે છે. વિશેષાર્થ --ભરત ક્ષેત્રની નદીઓને પરીવાર ૧૪૦૦ ચઉદહજાર નદીઓને છે તે વીરતે અસવત ક્ષેત્રની નદીઓને પણ પરીવાર ૧૪ હજાર નદીઓને છે. તેનાથી બમણે અઠાવીસ અઠાવીસ હજાર નદીઓને પરિવાર હીમવંત ક્ષેત્ર અને અરણ્યવત ક્ષેત્રની નદીઓ રેહતાંશ, રેહતા સુવર્ણકુલા, અનેરૂધ્યકુલાને છે તેનાથી બમણા ૫૦ હજાર ૫૬ હજાર નદીએ નો પરીવાર હરીષ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રમાંની હરીકાંન્તા, હરીસલીલા, નરકાંન્તા અને નારીકાંતા નદીઓને છે, પશ્ચિમવિદેહ અને પૂર્વ વિદેહમાં જે સીતેરા અને સીતા નદી રહેલી છે તે દરેકને પરીવાર ખાંચ લાખ બત્રીસ હજાર નદીઓને છે, Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાથે પરિશિષ્ટ. ૭ विदेहेषु चतुदर्शसहस्रपरिवारा રાત્રિરાષિા દિનરી ! . | શબ્દાર્થ –મહાવિદેહને વિષે બત્રીસ વિજય બને નદીજળા છે. વિશેષાર્થ –પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહના અલી બત્રીસ વિજય છે અને દરેકમાં બબે નદીઓ છે તે પણ વૈતાઢય પર્વત સુધી જતા સાત હજાર અને મોટી નદીને મલતા સુધીમાં બીજી સાત હજાર નદીઓના પરીવાર વાળી છે એટલે દરેક નદીઓ ૧૪ ચઉદ હજાર નદીઓના પરીવાર વાળી છે. युग्मिक्षेत्रे चतुरशीतिसहस्र नदीके ॥२५॥ | શબ્દાર્થ–બે યુગલીઆના ક્ષેત્ર (દેવપુરૂ-ઉત્તરકુરૂ) ચોરાસી ચોરાસી હજાર નદીઓના પરીવાર વાળા છે. વિશેષાર્થ-મહાવિદેહની અંદર રહેલા જે યુગલીઆના દેવકુરૂ અને ઉત્તમુરૂ ક્ષેત્ર તેમાં દરેકમાં ૮૪ ચોરાસી હજાર નદીઓ છે એટલે બન્નેની મલીને ૧૬૮૦૦૦) નદીઓ થાય છે, તે સીતેદા અને સીતાને મલે છે. - ર૩ . શબ્દાર્થ –મહાવિદેહની અંદર ૬ અન્તર નદીઓ છે. વિશેષાર્થ-પશ્ચિમવિદેહ અને પૂર્વ વિદેહની અંદર બને બાજુએ જે આઠ આઠ વિજય છે તેમાં આંતરે આંતરે નદી છે તે કુલ નદીઓ બાર થાય છે. પૂર્વ વિદેહમાં છે અને પશ્ચિમવિદેહમાં છે એ પ્રમાણે છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી વાર્થ પરિશિષ્ટજંબુદ્વિપની એકંદર નદીઓની સંખ્યાનું કેશ્વક. - ----- - - - - - અંતર નદી ૧૨ | નામ. મોટી નદી. પરીવારનદી. મેટી નદી ૭૮ | ગંગા ૧૪ ૧૦૦ રીકર નંદી ૧૪૫૬૦૦૦ | સિંધુ ૧૪૦૦૦ કુલ નદી ૧૪૫૬૦૯૦ | રોહીતાંશા ૨૮૦૦૦ રોહીત ૨૮૦૦૦ સોંદા અને સીતાનો પરીવાર હરિકાંતા ૫૬૦૦૦ દેવકુફ ૮૪૦૦૦ | હરિસલિલા ૧ ૫૬૦૦૦ ઉત્તરકુર ૮૪૦૦૦ ] સીતદા પક૨૦૦૦ વિજયકર ) સીતા ૧ ૫૩૨૦૦૦ દરેકની બે . ૩૨ નરકાંતા ૧ ૫૬૦૦૦ નદીદરેકની (૪૪૮૦૦૦ ચૌદ હજાર ૪૩૮૦ નારીકાંતા અંતર નદી સુવર્ણ કુલ ૧ २८००० પશ્ચિમવિદેહ રયકુલા ૧ ૨૮૦૦૦ પૂર્વ વિદેહ રક્તા ૧ ૧૪૦ ૦ ૦. કુલ ૧૦૬૪૦૭૬ રક્તવતી ૧ ૧૪૦૦૦ પૂર્વ વિજય કરે સીતામાં પશ્ચિમવિજય ૩૨ સીતાદામાં, સીતામાં ઉત્તરકુર , સીતામાં અંતર નદી ૧૨ ૯૦ ૧૪પ૬૦૦૦ ૫૩૨૦૩૮ સીતામાં મળે છે. ? ૫૩૨૦૩૮ સોદામાં મળે છે. દેવકુર चतुनिशत् वैताढय विद्युत्पन्नानिषधनिलमात्यवत्सुरगिरिषु नवनवकूटाः ॥२४॥ Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ શબ્દાર્થ –ચેત્રીસ વતાય, વિદ્યુતપ્રભ નિષધ, નીલપર્વત, માલ્યવંત અને મેરૂ પર્વતને વિષે નવનવ કુટે છે. વિશેષાર્થ –એક વૈતાઢય પર્વત ભરતક્ષેત્રમાં, એક વૈતાઢય પર્વત રાવત ક્ષેત્રમાં, દરેક વિજયની અંદર એક એક વૈતાઢય એટલે બત્રિસ, બધા મલીને ૩૪ લાંબા વૈતાઢય પર્વતની ઉપર નવ નવ કુટે છે એકંદર કુટ ૩૦૬ વિધુતપ્રભ પર્વત જે અર્ધચંદ્રમાને આકારે દેવકુફુ યુગલીઆનું ક્ષેત્ર છે તેની પશ્ચિમ બાજુએ હાથીદાંતના જેવા આકારવાળો લાલપર્વત છે તેની ઉપર નવ કુટ છે. નિષેધપર્વત જે લાલ સોનાના રંગ જે છે અને તે મહાવિદેહ અને હરિ વર્ષ ક્ષેત્રની વચમાં આવેલ છે તેની ઉપર નવ કુટે છે ૯ નીલ પર્વત જે લીલા રંગને મહા વિદેહ ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની વચમાં આવેલ છે તેની ઉપર નવ કુટે છે. ૯ ઉત્તરકુરૂક્ષેત્ર જે અર્ધ ચંદ્રમા અકારે છે તેની પશ્ચિમ દિશાએ હાથી દાંતના આકારને લીલા રંગને માલ્યવંત પર્વત છે તેની ઉપર નવ કુટે છે અને મેરૂ પર્વતની ઉપર નવ કુટ છે એકદર કુટો ૩૫૧, વૈતાઢય પર્વત ૩૪ શિવાય પણ બીજા ગેળ૪) વૈતાઢય છે તેમાંથી ૧ હીમવંત ક્ષેત્રમાં, ૧ હરીવર્ષ ક્ષેત્રમાં, ૧ રમ્યક ક્ષેત્રમાં, ૧ એરણ્યવત ક્ષેત્રમાં છે તેમની ઉપર કર્યો નથી. તમનસિંધમારનો તા. રથ છે શબ્દાર્થ–સોમનસ અને ગંધમાદન પર્વત વિશે સાત સાત કુટે છે. વિશેષાર્થ દેવ કુરૂક્ષેત્રની પૂર્વબાજુમાં અર્ધચંદ્રમાને આકારે રહેલા હાથીદાંતના આકારનાસરખે સફેદવને સમનસુખ Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાથે પરિશિષ્ટ. પર્વત છે તેની ઉપર સાત કુટે છે ઉત્તર કુરૂક્ષેત્રની પુર્વ બાજુમાં અર્ધ ચંદ્ર આકારે હાથીદાંતના સરખે પીળ વર્ણને ગંધ માદન. પર્વત છે તેની ઉપર સાત કુટે છે. रुक्मिमहाहिमवतोरष्ट ॥ २६ ॥ શબ્દાર્થ-કિમ અને મહા હિમવંત પર્વતને વિષે આઠ આઠ કુટા છે. વિશેષાર્થ-ઐરણ્યવત ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રની વચમાં સફેદ વર્ણને જે રૂમિ પર્વત છે. તેની ઉપર આઠ કુટે છે. હેમવત ક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્રની વચમાં પીળો સેનાને મહાહમવત પર્વત છેતેની ઉપર આઠ કુટે છે. કુલ ૧૬) शिखरिहिमवतोरेकादश ॥२७॥ - શબ્દાર્થ-શિખરી અને હિમવત પર્વત ઉપર અગીઆર અગીઆર કુટે છે. - વિશેષાર્થ –ઐરાવત અને અરણ્યવત ક્ષેત્રની વચમાં પળે સેનાને જે શીખરી પર્વત છે તેની ઉપર અગીઆર કુટે છે. ભરતક્ષેત્ર અને હિમવંત ક્ષેત્રની વચમાં પીળે સોનાને હીમવંતા પર્વત છે. તેની ઉપર ૧૧) કુટે છે. કુલ ૨૨) .. षोडशषु वक्षस्कारेषु चत्वारः॥ २७ ॥ શબ્દાર્થ-સેળ વક્ષસ્કાર પર્વતને વિષે ચાર ચાર કુટ હેય છે કુલ ૬૪) વિશેષાર્થ-પુર્વ વિદેહમાં અને પશ્ચિમ વિદેડમાં જે સેલ સેલ વિજય છે તેમાં બંને બાજુએ ઉત્તર અને દક્ષિણમાં ચાર ચાર ઉભા છાતીના આકારના પર્વતો છે બધા મલીને ૧૬ વક્ષસ્કાર છે તે દરેકની ઉપર રર ચાર કુટે છે, કુલ ૬૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ બત્રીસ વિજયનું યંત્ર અને તે ઉપર વક્ષસ્કાર તથા અંતર નંદીઓની સ્થાપના ઉત્તર, ઉત્ત ૨ કુ. યમરામ વક્ષ, અં. ન વક્ષ, અ. ન. વિક્ષસ, વક્ષ, વક્ષસ અંતરનદી અંતર નદી વક્ષસ્કાર વક્ષસ્કાર વકાર પશ્ચિમ વલસ. વક્ષસ. અં. ન અંતર ન્દી અંતરન્દી વક્ષસ્કા. વક્ષસ્કા, અં. નદી વક્કી, વક્ષસ્કા. અં. નદી પુર્વ વક્ષસ, અ. નદી - વક્ષસ. વક્ષ દક્ષિણ શ્રી તવોર્થ પરિશિષ્ટ. शतघ्यं कनकगिरीणां ॥ २९॥ શબ્દાર્થ-કંચનગરિ પર્વતે બધા મલીને ૨૦૦ છે. ' વિશેષાર્થ મહાવિદેહ ક્ષેત્રની અંદર જે ઉત્તર અને દક્ષિણ દિશામાં દેવકુરૂ અને હું ઉત્તર કુરૂ છે તેમાં દરેકમાં સો સે પર્વત છે બધા મળી ૨૦૦ પર્વત છે. વરવારો વૃત્તવૈતાઢયા | ૩૦ | શબ્દાર્થ:-ચાર ગોળ વૈતાઢય પર્વતે જંબુદ્વિપમાં છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ શ્રી તેવા પરિશિષ્ટ, વિશેષા:-હીમવત ક્ષેત્રમાં એ, હરીવર્ષ ક્ષેત્રમાં એક ઐરણ્યવત ક્ષેત્રમાં એક અને રમ્યક ક્ષેત્રમાં એક ગાળ વૈતાઢયપત છે એક દર ૪ ગાળ છે. પુર चित्रविविचित्रौ ॥ ३१ ॥ શબ્દા:-એ ચિત્ર અને વિચીત્ર પર્વત છે. વિશેષા:-દેવકુરૂ ક્ષેત્રની અંદર દક્ષિણ ભાગની અંદર ચિત્ર અને વિચિત્ર એ પર્વતા છે द्वौ यमकसमकौ ॥ ३२ ॥ શયદા -એ યમક અને સમક નામના પર્વત છે. વિશેષા:-ઉત્તર ક્ષેત્રના ઉત્તર ભાગની અંદર એકદમ નીચાણમાં યમક અને સમક નામના પતા છે. ૩ ર सुषमसुषम सुषम सुषमदुष्म दुष्षमसुषम ૧ 3 दुष्षम दुष्षम दुष्पमाराश्चतु त्रिहिं द्विचत्वा ૪ रिंशत् सहस्रो नैक सागर कोटी कोटयैकविंशति एक विंशतिसहस्रवर्षमानाः ॥ ૐર્ ॥ શબ્દાઃ -સુષમા સુષમ, સુષમદુષ્મ, દુષમ સુષમ, દુષ્મમ અને ઇટા દુષ્પ્રમદુષ્યમ નામનો આશ એ દરેકની સ્થિતિ ૪-૩-૨ અને ૧ કાડાકેાડી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષે એછા પાંચમાની અને છડાની એકવીસ એકવીસ હજાર વર્ષની છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૩૩ વિશેષાર્થ:-ભરત અને ઐરાવતમાં જે કાલની ચડતી પડતી થાય છે તેને આરા કહે છે એવા આરા ૬, છે પહેલો આરે સુષમાસુષમા એટલે તે અરિાની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ હેય છે; અને તેનું પ્રમાણ ચાર કેડીકેડ સાગરોપમનું છે. બીજે આરે સુખમાં નામને છે તેમાં સામાન્ય પહેલા આવા કરતા ઓછું સુખ હોય છે તેની સ્થીતિ ૩ કડાકોડી સાગરેપની છે. ત્રીજે આરે સુષમદુષમ નામને છે. તેમાં સુખ વધારે હોય, અને દુખ ઓછું હોય તેની સ્થિતિ બે કેડા કડી સાગરિપમની છે. . ' ચેથા આરે દુષમસુષમા એટલે વધારે દુઃખ હોય અને સુખ ઓછું હોય તેની સ્થિતિ ૪૨ હજાર વર્ષ ઓછા એવી એક કેડાકોડી સાગરોપમની છે, - પાંચમે આરે દુષમ નામને તે આરામાં શરૂ થાય ત્યારથી માંડીને ઉતરતા સુધીમાં દુઃખજ હોય છે. પણ તે દુઃખ છઠ્ઠા આરાની અપેક્ષાએ ઓછું; તેની સ્થિતિ ૨૧ હજાર વર્ષની છે. છો આ દુષમ દુષમ નામને એટલે તે આરામાં લોકો અત્યંત દુઃખી હોય, તે આરાની અંદર લવણ અગ્નિ અને વિષ આ દિ રસવાળા પાણીની અત્યંત વૃષ્ટિ થશે લોકેની અંદર નિર્દયતા, નિર્લજતા, વિવેક રહિતપણું વિગેરે થશે તે આરાની સ્થિતિ ૨૧ હજાર વર્ષની છે. આ છ આરાની એક અવસર્પિણી કહેવાય છે. એટલે દિવસે દિવસે વર્ણ બંધ સ્પર્શ રસ આદિની ઓછાશ થતી જાય છે. આવી રીતે અવસર્પિણ પૂરી થયા પછી ઉત્સપિ આવે છે, તેમાં દિવસે દિવસે વર્ણ ગંધ રિસ સ્પર્શ આદિની વૃદ્ધિ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી તરવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર થતી જાય છે, માટે ઉત્સપિણ કહે છે, તેના આરા પણ છે છે. એવી રીતે બાર આરાનું ઘડીઆળની પેઠે ચક થાય છે. તે ૩૩ a देवकुरूत्तरकुर्वो रम्यक्ह रिवर्षयोः हैरएयवतहैमवतोविदेहेषु प्रथमप्रतिनागाद्याः ॥ ३४ ॥ શબ્દાર્થ દેવકુફ અને ઉત્તરકુરને વિષે પહેલા આરાના જેવો, રમ્યક અને હરિવર્ષ ક્ષેત્રમાં બીજા આરાના જેવ, હૈરાગ્યવત અને હિમતક્ષેત્રમાં ત્રીજા આરાના જે અને મહાવિદેહમાં ચોથા આરાના જે કાલ અને સુખ હોય છે. વિશેષાર્થ –દેવકુફ અને ઉત્તરકુરૂમાં હંમેશા અવસર્પિણના પહેલા આરા જે કાલ હોય છે, ત્યાં કઈ દિવસ બીજે કે ત્રીજે આરે થતું નથી, તેથી ત્યાં આયુષ આહાર કરડકા વિગેરેન ફેમ્ફાર થતું નથી, માટે જેવું પહેલા આરાનું (સુષમ સુષમ ) સ્વરૂપ છે તેવું ને તેવું જ સદાય કાલ રહ્યા કરે છે, ત્યાં યુગલીયા ઉત્પન્ન થાય છે.. . - * - રમ્યક અને હરિવર્ષ ક્ષેત્રમાં સદાય. અવસર્પિણને બીજો આ સુષમના સરખો જ ત્યાં કાલ છે, તેથી તે ક્ષેત્રમાં આરાની ગણતરી કરવામાં આવતી નથી, કારણ કે જ્યાં પહેલો અરે હાય, ત્યાં બીજે ત્રીજે વિગેરે આરાની ગણતરી થઈ શકે છે, માટે હંમેશાં અવસર્પીણીના બીજા આરાના જેજ વખત ત્યાં હોય છે. હૈરયવત અને હિમવંત ક્ષેત્રમાં ભરતક્ષેત્રના અવસર્પિણીના ત્રીજા આરાના જે વખત હંમેશા છે, તે ક્ષેત્રમાં પણ આરાની ગણતરી કરવામાં આવતી નથી. ભરતક્ષેત્રની પેઠે ત્યાં આયુષ Page #53 -------------------------------------------------------------------------- ________________ vvvvu -~~ ~ શ્રી તવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૩૫ આહાર વિગેરેની વધઘટ થતી નથી. ત્રીજા આરા સુષમ દુષમના જેવું જ ત્યાં સ્વરૂપ છે. મહાવિદેહ ક્ષેત્રને વિષે હમેશાં ચેથા દુષમ સુષમ નામના આરાના સરખુજ સ્વરૂપ છે, ત્યાં પણ કોઈ દિવસ આયુષ આહાર વિગેરેની ભરતખંડની માફક વધઘટ થતી નથી તેથી ત્યાં પણ આરાની ગણતરી કરવામાં આવતી નથી. એ ૩૪ છે त्रिद्वयकपत्यजीविताः त्रियेककोशाः विघ्येकदिनतुवरीबदरामलकाहाराः षट्पञ्चाशद धिकशतघ्याधिपृष्ठकरंडकाः एकोनपंचाशत् पंचदशाधिकाऽपत्यपालना युग्मिनः ॥ ३५ ॥ | શબ્દાર્થ પહેલા બીજા અને ત્રીજા આરાના યુગલીઆનું આયુષ વિગેરે અનુક્રમે ત્રણ પાપમ, બે પાપમ, અને એક પ પમ, શરીરની ઉંચાઈ ૩ ગાઉ, ૨ ગાઉ, અને ૧ ગાઉ, આહાર ત્રણ ત્રણ દિવસે તુવર એટલે, બબે દિવસે બેરના જેટલે અને એક એક દીવસને આંતરે આમળાના જેટલે, વાંસાના કરંડકા ૨૫૬, ૧૨૮, અને ૬૪, બાળ પાલન અનુક્રમે ૪૯ દિવસ, ૬૪ દિવસ અને ૭૯ દિવસ સુધી છે. વિશેષાર્થ–પહેલા આરામાં બીજા આરામાં અને ત્રીજા આરામાં જે યુગથીયા ઉત્પન્ન થાય છે, તેઓનું આયુષ, શરીરપ્રમાણ, આહાર, છોકરાઓનું પાલન વિગેરે બતાવતા થકા કહે છે. પહેલા આરામાં યુગલીયાઓની સ્થીતિ ત્રણ પાપની હોય છે, શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની છે, અને આહાર ત્રણ ત્રણ દિવસે ૭૯ પાઈ-પહલગાય , તેઓ કહે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ફક્ત તુવેરના દાણા જેટલો લે છે, તેઓની આયુષ્યની સ્થિતિ ૪૯ દિવસ બાકી રહે ત્યારે એક યુગલીક ઉત્પન્ન થાય અને તેને ૪૯ દિવસ સુધી પાળી પછી ફક્ત બગાસુ આવતાં મરીને દેવલોકની ગતિ શિવાય બીજી ગતિમાં જતા જ નથી. પહેલા આરાના યુગલીઆઓના પીઠ કરડકા ૨૫૬ હાય. પછી બીજા અને ત્રીજામાં અડધા અડધા ઓછા હોય છે. બીજા આરાના યુગલીઆઓની સ્થિતિ બે પલ્યોપમની છે અને તેના શરીરની ઉંચાઈ બે ગાઊની છે, તેઓ આહાર બે દિવસે બેરના જેટલો લે છે, વધારે લેવાની ઇચ્છા થતી નથી, પિતાને ઘેર જ્યારે યુગલીઉ ઉત્પન્ન થાય ત્યારપછી પહેલા આ રાના યુગલી કરતા પંદર દિવસ વધારે એટલે ચોસઠ દિવસ સુધી રક્ષણ કરીને મરણ પામી દેવલેકમાં જાય છે. તેઓના પીઠકરંડકા પહેલા આરાના મનુષ્ય કરતાં અડધા એટલે પહેલા આરાના ૨૫૬ કડકા છે (પાસલી) ત્યારે આ બીજા આરાના યુગલીઆના ૧૨૮ હેય છે. - ત્રીજા આરાના યુગલીઆઓની સ્થિતિ ૧ પલ્યોપમની હોય છે, શરીરની ઉંચાઈ એક ગાઉની હોય છે, અને આહાર એક એક દિવસને અંતરે આમળાના જેટલે લે છે, તેઓ પિતાના બચ્ચાને - ૭૯ દિવસ સુધી રક્ષણ કરીને મારી દેવલેકમાં જાય છે. તેઓના પીઠ કરંડકા (પાંસલી) બીજા આરાના યુગલીઆ કરતા અડધી એટલે ૬૪ હોય છે. આ ત્રણે આરાના યુગલીઆઓ પિતાની અંતદશા જાણી શકે; કેમકે જ્યારે પિતાને ત્યાં યુગલીઉ ઉત્પન્ન થાય તે પછી અનુક્રમ ૪૯૬૪-૭૯ દિવસ સુધી પાલન કર્યાબાદ મૃત્યુ થવાનું આથી કરીને Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૩૭ પિતાની મરણ અવસ્થા જાણી શકે છે. તેઓના દેશની અંદર કોઈ પણ વખતે વસ્તી (પ્રજા) ઘટતી નથી તેમજ વધતી નથી. લેકેની અંદર નિર્દયતા કપટ કે ક્રુરતા કાંઈ પણ હોતું નથી. ૩પ છે पूर्वकोटीत्रिंशदधिकशतविंशतिवर्षजीविताः कोशपादसप्त द्वि हस्तोवूयाः तुर्यादिषु ॥ ३६ ॥ શબ્દાર્થ-થા આરામાં પૂર્વ કોટી વર્ષનું આયુષ, ૫૦૦ ધનુષ શરીરની ઊંચાઈ હોય છે. પાંચમાં આરામાં ૧૩૦ વરસનું આયુષ અને સાત હાથનું શરીર, છઠ્ઠા આરામાં ૨૦ વરસનું આયુષ અને બે હાથનું શરીર હોય છે. વિશેષાર્થપૂર્વકટી વર્ષની આયુષ સ્થિતિ અને પ૦૦ ધનુષની શરીરની ઊંચાઈ પેથા આરામાં ભરત ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે, ૧૩૦ વર્ષની સ્થિતિ અને સાત હાથનું શરીર પાંચમાં આરામાં ભરતક્ષેત્ર અને અરાવત ક્ષેત્રમાં હોય છે, છઠ્ઠા આરામાં ૨૦ વરસનું આયુષ અને બે હાથનું શરીર ભરત અને ઐરાવતક્ષેત્રમાં હોય છે. પાંચમાં આરાને અંતે જિન ધર્મને તથા આચાર વ્યવહાર નિતી જાતી અગ્નિ રાજા વિગેરે બધાને નાશ થશે, પછી છો આર બેસશે તેમાં લોકોની અંદર ભાઈ પિતા બેન સ્ત્રી માતા વિગેરેને વ્યવહાર ઘણા ઓછા રહેશે, છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે, બહુ દુઃખે પ્રસવ કરશે, બહુ બાળકવાળી સ્ત્રીઓ થશે અને લોકે ગુફાની અંદર રહેનારા થશે. ૩૬ છે नरतैरावतयोः षट् ॥३७ ॥ શબ્દાર્થ –ભરત અને ઐરાવતને વિષે છએ આરા હેય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwwwww ૩૮ શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર, - વિશેષાર્થ –ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રને વિશે સુષમ સુષમ, સુષમ, સુષમપમ, દુષમસુષમ, દુષમ, અને દુષદુષમાએ નામના ૬ એ આર હેય છે બાકીના ક્ષેત્રમાં આરા હોતા નથી પણું નિયમિત આરાના જેવો કાલ તે ત્યાં સદાય રહ્યા કરે છે.aછા षमुत्तरशतचतुष्काधिकपञ्चत्रिंशत् सहस्रायामा विजयाः पोमश શબ્દાર્થ –સેળ વિજ્યની લંબાઈ ૩૫૪૦૬ જન છે. વિશેષાથ–મહાવિદેહ ક્ષેત્રની અંદર જે ૩૨ વિજ્ય છે તેમાંથી ઉત્તરદિશાની જે ૧૬ વિજ્ય લાંબી છે, તે બધાની લખાઈ ૩૫૪૦૬ જન છે, દરેક વિજયની લંબાઈ રર૧૨ 9, જન છે એકંદર ૧૬ વિજ્યની લંબાઈ ૩૫૪૦૬ જન છે. ૩૮ છે चतुश्चत्वारिंशदधिकाष्टपश्चाशच्छतानि वनमुखघ्यं છે રૂપ શબ્દાર્થ –બંને તરફનાં વનના મુખ તે ૫૮૪૪ જન લાંબા છે. વિશેષાર્થ-મહાવિદેહ ક્ષેત્રની અંદર જ્યાં સીતેદાનદી લવણ સમુદ્રને મળે છે, ત્યાં જે વનને ભાગ છે તે રરર એજન લાંબો છે. સીતાનદી જ્યાં લવણ સમુદ્રને મળે છે, ત્યાં જે વનને ભાગ છે તે પણ ૨૨૨ જન લાંબે છે. બંને તરફના વન થઈને કુલ જંબુદ્વીપ જે એક લાખ જન પૂર્વ પશ્ચિમ લાંબે છે તેમાંથી ૫૮૪૪ જન જમીન રેકી છે. આ ૩૯ છે पश्चाशदधिकशतसप्तकं नवः ॥४०॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર: ૩૯ શબ્દા-અંતર નદીઓએ સાતસેાને પચાસ ચેાજન જમીન રાકી છે. વિશેષા બત્રીસ વિજયની અંદર જે વક્ષસ્કાર અને વિજયને આંતરે આંતરે નદીઓ છે તેને તર નદીઓ કહે છે. તે જ બુદ્વીપના પૂર્વથી માંડીને પશ્ચિમ સુધીમાં છ નદીએ આવે, તેની દરેકની લખાઈ ૧૨૫ ચેાજન છે. બધી નદ્દીએની લખાઇ ૭૫૦ ચાજન છે. ! ૪૦ ૩ वस्काराश्चतुःसहस्री ॥ સર્ ॥ શબ્દા :-વક્ષસ્કાર પર્વતાએ ચાર હજાર ચાજન જમીન શકેલી છે. વિશેષાથ વિજ્યેની અદર જે ઉત્તર અને દક્ષિણ એમ એ વિભાગ છે તેમાંથી એક ભાગના વક્ષસ્કાર પર્વતે ૮ આવે તે પૂર્વથી પશ્ચિમ સુધીમાં તે દરેકની પહેાળાઈ ૫૦૦ ચેન્જન છે અષાની પહેાળાઈ ૪૦૦૦, ૫ ૪૧ ૫ एकतो द्वाविंशतिः सहस्राणि वनं ॥ ૬ ॥ શબ્દા—બાવીસ હજાર ચેાજન લાંબુ એક તરફનુ વન છે. વિશેષા:-મેરૂપવતની અને ખાજુએ જે એ ભદ્રશાલ વન આવેલા છે, તે દરેક વન ખાવીસ હજાર ચાન લાંખા છે, એક દર ચુમાલીસ હજાર ચેટજન છે. ૫ ૪૨ 1 दश सहस्राणि मेरुः ॥ ઇક્ ॥ શબ્દાઃ-દશ હજાર ચાજન વિસ્તૃત મેરૂપત છે. વિશેષા-જંબુદ્રીપની અંદર જે મેરૂપર્વત છે, તેણે ૧૦ હજાર યોજન જેટલી જમીન ાકેલી છે. ૫ ૪૩ તા Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર તેની યંત્ર સ્થાપના જન જમીન રેકનારના નામ ૩૫૪૦૬ ૧૬ વિજયને વિસ્તાર છે ૪૦૦૦ વક્ષસ્કાર પર્વતને વિસ્તાર ૭૫૦ અંતર નદીને વિસ્તાર ૧૦૦૦૦ મેરુ પર્વતનો વિસ્તાર ૪૪૦૦૦ બે ભદ્રશાલવનને વિસ્તાર ૫૮૪૪ બંને તરફના વનમુખને વિ. કુલ ૧૦૦૦૦૦ જન જંબુદ્વીપનવિસ્તાર છે ઉત્તરક્ષિતોષેતૃત્તીરાતે ઇd I શબ્દાર્થ-ઉત્તર અને દક્ષિણ દિશામાં ર૫૦ એજન લાંબા બે ભદ્રશાલ વન છે. વિશેષાર્થ –મેરૂ પર્વતની બંને બાજુએ જે બે ભદ્રશાલ વન છે તે ઉત્તર અને દક્ષિણ દિશામાં દરેકની અઢીસે અઢીસે જિન લંબાઈ છે. તે જ છે बहिश्चतुरन्तः पञ्चशतोच्चा गजगिरयः ॥ ४५ ॥ શબ્દાર્થ – હાથીદાંતના આકારે ચાર ગજદંતા પર્વત છે તે ૪૦૦ એજન બહાર અને પ૦૦ એજન અંદર મેરૂપર્વત પાસે ઉંચા છે. વિશેષાર્થ-દેવકર અને ઉત્તરકુરૂમાં જે હાથીદાંતના આકાર Page #59 -------------------------------------------------------------------------- ________________ wwww —— શ્રી તવાઈપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૪૧ રના બબે પર્વત છે તેને ગજદંતા પર્વતા કહે છે. તે ક્યાંથી શરૂ થાય છે ત્યાં મૂલમાં જાડા અને પછી ધીમે ધીમે પાતલા થતા મેરૂપવત સુધી જતા અંગુલના અસંખ્યયમા ભાગ જેટલા પાતળા છે, તે પર્વતે નિષધ અને નીલપર્વતની નજીકમાં ૫૦૦ જન પહેલા અને ૪૦૦ એજન ઉંચા બહારના ભાગમાં છે, અને અંદરના ભાગમાં જતા ૧૦૦ એજન ઉંચા અને અંગુલના અસં. ખેયમા ભાગ જેટલા ટેંચ ઉપર પહેાળા છે. તે પર્વત ઘોડાની ડેકના સરખાં પહેલા શરૂઆતમાં જાડા અને પછી આગળ આગળ પાતળા છે. આ ચારે પર્વતે મેરૂપર્વતની ચારે વિદિશામાં રહેલા છે. અગ્નિ ખુણામાં રૂપાને સાત કુટવાળે સામનસ, નિત્ય ખુણામાં તપેલા સોનાને નવકુટવાળો વિદ્યુતપ્રમ, વાયવ્ય ખુણામાં પળે સોનાને સાત કુટવાળે ગંધમાદન, ઈશાન ખુણામાં વૈદુર્ય રત્નને લીલે નવકુટવાળે માહ્યવાન છે. એ પ્રમાણે ચાર ગજદંત છે, તે દરેકની લંબાઈ ત્રીસ હજાર બસેં ને નવ જન ને છ કલા છે. (૩૦૨૯૬ ) ગંધમાદન માલ્યવંત મેરૂપર્વત અને નીલપર્વતની વચમાં ઉત્તરકુરૂક્ષેત્ર છે, તેની પહોળાઈ ૧૧૮૪ર ચેડજન અને ૨ કલા છે. એવી રીતે મેરૂપર્વત, સમાસ, નિષધ અને વિદ્યુતપ્રભ પર્વતની વચમાં દેવકુરૂક્ષેત્ર છે, તેની પહેલાઈ અગીઆર હજાર આઠસો બેતાલીસ એજન અને બે કલા છે. (૧૧૮૪–૨) છે ૪૫ | હવે દેવતાઓને અધિકાર કહે છે. षट् चतुश्चतुरष्ट क्रमात् देव्यः ॥ ४६॥ . Page #60 -------------------------------------------------------------------------- ________________ કરે શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર ' શબ્દાર્થ –-ચારે નિકાયની અનુક્રમે છે, ચાર ચાર અને આઠ આઠ દેવીઓ હોય છે. વિશેષાર્થ –ભુવનપતિના અસુરકુમાર છોડીને બાકી નવ ભેદમાં દરેક ઈદ્રની છ છ દેવીઓ એટલે અંતઃપુરમાં પટરાણું તરીકે હોય છે, વ્યંતરના ઇંદ્રની ચાર ચાર અગ્રમહીષીઓ હોય, તિષના ઈદ્રિ ચંદ્ર અને સૂર્યને દરેકને ચાર ચાર પટરાણું હોય છે, વૈમાનિકદેવલોકમાંથી ફક્ત સોધમ અને ઈશાનદેવલોકના ઇંદ્રને જ આઠ આઠ અગ્રમહીષીઓ હોય છે. બાકીના ઉપરના દેવ. લેકની અંદર દેવીઓ ઉત્પન્ન થતી નથી. છે ૪૬ છે - પન્નારયો | રે - શબ્દાર્થ અસુરકુમારના બે ઇંદ્રને પાંચ પાંચ દેવીજે હોય છે. વિશેષાર્થ-અસુરકુમારના અમરેન્દ્ર અને બલીન્દ્ર એ ભુવનપતિની પહેલી નકાયના ઉત્તર અને દક્ષિણ દિશાના બે ઇંદ્ર છે તે દરેકને પાંચ પાંચ પટરાણીઓ છે. ૪૭ ऊर्ध्व परिगृहीतेतराणां पक्ष्यमधिकं सप्त पंचाशत् नव पंचपंचाशत् द्वयोः ४० ॥ શબ્દાર્થ –ઉપરના દેવલોકની પરિગ્રહતા અને અપરિગ્રહીતા દેવીઓની જઘન્ય સ્થિતિ પહેલા દેવલોકમાં એક પલ્યોપમ, અને બીજા દેવલેકમાં પપમ કરતા વધારે, સાધમની પરગ્રહીતા અને અપરિગ્રહીતાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે સાત અને પચાસ ૫ચેપમની ઈશાન દેવલોકની પરિગ્રહતા અને અપરિગ્રહીતાની અનુક્રમે નવ અને પંચાવન પાપમની હોય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ | શ્રી તન્હાઈપરિશિષ્ટ પૂલ અને ભાષાન્તર. ૪૩ - વિશેષાર્થ –ધર્મ અને ઈશાનદેવકની અંદર પરિગ્રહીતા અને અપરિગ્રહીતા એમ બે પ્રકારની દેવીઓ છે. તેઓમાં સેધર્મદેવલોકની પરિગ્રહીતા અને અપરિગ્રહીતા દેવીની જઘન્ય આયુષ્યની સ્થીતિ એક પોપમ અને ઈશાન દેવકની પરિગ્રહીતા અને અપરિગ્રહીતા દેવીની એક પોપમ કરતા અધીક છે. - સાધમ દેવલોકની પરિગ્રહીતા દેવીની ઉત્કૃષ્ટ સ્થીતિ ૭ પપમ અને અપરિગ્રહીતા દેવીની ૫૦ પોપમ છે. ઈશાન દેવકની પરિગ્રહીતા દેવીની ૮ પપમ અને અપરિગ્રહીતા દેવીની પંચાવન પ૯પમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. દેવતાઓની જે કુલીન જેવી ભોગ્ય દેવી હોય તે પરિગ્રહીતા કહેવાય, અને જે વેશ્યાના સરખી દેવીએ હેાય તે અપરિગ્રહીતા કહેવાય, એવી વેશ્યાના સરખી દેવીઓના વિમાન છ લાખ સધર્મ દેવલેકમાં છે. તે વેશ્યા જેવી હોવાથી તેમને દેવસ્થા કહેવામાં આવે છે. ઈશાન દેવલોકની અંદર અપરિગ્રહીત વેશ્યાના સરખી દેવીઓના ચાર લાખ વિમાન છે, આની ઉપરના દેવલોકમાં સ્ત્રીઓ થતી નથી પણ જ્યારે ઉપરના દેવતાને વાંછા થાય ત્યારે પહેલા બીજા દેવલેકમાંની અપરિગ્રહીતા દેવીઓમાંથી ઉપર જાય છે, કાર્ય પૂરું થયા પછી પાછી પિતાને સ્થાને આવે છે, द्वयोस्त्रयोदश द्वयोर्दादश षट् पञ्च चत्वारश्चत्वारो द्वयोश्चत्वारि दयोश्चत्वारि दशोपरि प्रस्तटाः ॥४॥ | શબ્દાર્થ-પહેલા બેને વિષે ૧૩ બીજા બેને વિષે ૧૨ પછી પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમાને વિષે અનુક્રમે છે, પાંચ, ચાર અને સાર, નવમાં અને દશમે ચાર, અગીઆરમે અને બા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. રમે ચાર, અને નવ રૈવેયકે નવ અને અનુતર વિમાને એક મળી ૧૦ એવી રીતે દૂર પ્રતર ઉપરના દેવકની અંદર છે. વિશેષાર્થ-જેવી રીતે કોઈ પાંચ માળને કઈ છ માળને અને કઈ સાત માળને માળે હોય છે, તેવી રીતે વૈમાનિક દેવલોકની અંદર પણ માળાના આકારના એકની ઉપર એક એવા પ્રતર હોય છે. પહેલાં અને બીજા દેવલોક ૧૩ પ્રતર વલયાકારે છે. તે પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મહાવિદેહની બરોબર ઉપર છે, તે ગળ વલયાકારના અડધો અડધ બરાબર ભાગ કરીએ ત્યારે દક્ષિણ દિશામાં અડધા ભાગના પ્રતરે સૈધર્મઈદ્રના છે, ઉત્તર દિશામાં ઈશાન ઈન્દ્રના જાણવા, ત્રીજા અને ચોથા દેવલોકને વિષે ૧૨ પ્રતર વલયાકારે છે તેના પણ ઉપર પ્રમાણે અર્ધોઅર્ધ ભાગ કરી દક્ષિણ દિશામાં સનકુમાર અને ઉત્તર દિશામાં મહેન્દ્ર રહે છે. પાંચમા બ્રહ્મદેવલેકને વિષે છ પ્રતર વલયાકારે છે. છ૩ લાંતક દેવલેકમાં પાંચ પ્રતર વલયાકારે છે. સાતમા શુકદેવલોકમાં ચાર પ્રતર વલયાકારે છે. આઠમા સહસ્ત્રાર દેવલેકમાં ચાર પ્રતર વલયાકારે છે. નવમા અને દશમા આનત અને પ્રાકૃત નામના દેવલોકમાં ચાર પ્રતર વલયાકારે છે. અગીઆરમા અને બારમાં આરણ તથા અશ્રુત નામના દેવલોકમાં ચાર પ્રતર વલયાકારે છે. દરેક રૈવેયકે એક એક એવી રીતે નવ ગ્રેવકે મલી નવ પ્રતર છે. અનુત્તર વિમાને એક પ્રતર વલયાકારે છે એવી રીતે બધા મળીને ૬૨ પ્રતર વૈમાનિક દેવલોકના અંદર છે. દરેક પ્રતરે કેટલી કેટલી સ્થિતિ છે, તે બતાવે છે. છેલ્લા WWW.jainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરૂપરિશિષ મૂલ અને ભાષા:ર. ૪૫ आद्यद्वये उत्कृष्ट निजप्रतरभक्तेष्टप्रतरगुणा ॥ ५० ॥ શબ્દાર્થ પહેલા બે દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિને તે પ્રતરની સંખ્યાએ ભાંગીને ઈચ્છિત પ્રતર સાથે ગુણવાથી દરેકની સ્થિતિ આવશે. ' વિશેષાર્થ –પહેલા બે દેવકના દરેક પ્રતરની સ્થિતિ જાણવા માટે જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તેને તે દેવલોક્તા પ્રતરની સંખ્યામાં ભાંગી નાંખીને જે રહે તેને જે પ્રતરની સ્થિતિ કાઢવી હોય તે પ્રતરે ગુણવાથી આવી જશે. જેમકે પહેલા બે દેવલોકની અંદર બે સાગરોપમની સ્થિતિ છે તેને તેર પ્રતરની સંખ્યાએ ભાગવાથી આવશે અને એક ગુણવાથી પણ સાગરેપમ પહેલા પ્રતરની સ્થિતિ એવી રીતે ૨ એ ગુણવાથી બીજા પ્રતરની એવી રીતે દરેક પાટડાની સ્થિતિ કાઢવી. તેનું યંત્ર નિચે પ્રમાણે છે- ૫૦ ધર્મ અને ઈશાન દેવલોકમાં તેર પ્રતર છે. - - પ્રતર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩. સાગર ભાગ 1 ૨ ૪ ૬ ૮૧૦ ૧૨ ૧ ૩ ૫ ૭ ૧૧ છેદ ૧૩૧૩૩૧૭૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩૧૩ Page #64 -------------------------------------------------------------------------- ________________ t શ્રી તત્ત્વા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર शेषेषु विश्लेषस्य साधस्तना पुनः ॥ ५१ ॥ શબ્દાર્થઃ-ખાકીના દૈવલેાકના પ્રતરને વિશે વિશ્લેષ કરીને નીચેની સ્થિતિ સહિત કરીને ઇચ્છિત પ્રતર સાથે ગુણવાથી આવશે, વિશેષા–નીચેના દેવલેાકની સ્થિતિ ઉપરના તૈલેાકની સ્થિતિમાંથી ખાદ્ય કરતા જે રહે તેને તે દેવલાકના પ્રતરની સંખ્યાએ ભાગી નાંખી જે રહે તેને પેાતાની ઇચ્છા પ્રમાણે જે પ્રતરની સ્થિતિ કાઢવી હાય તે પ્રતરની સાથે ગુણીને નીચેના દેવલાકની સ્થિતિ સાથે મેલવતા જવી. જેમકે સૈાધમે ન્દ્રની સ્થિતિ ૨ સાગપમ અને ઉપરના સનત્કુમારની છ સાગરોપમની સ્થિતિ છે. તેમાંથી નીચેની સ્થિતિ ૨ સાગરોપમ બાદ કરતાં પ વિશ્લેષ (બાકી) રહે, તેને સનત્કુમારના ખાર પ્રતર સાથે ભાગતા પ રહે તેની સાથે નીચેના દેવલેાકની ૨ સાગરોપમની સ્થિતિ ભેળવતા ર` આ પહેલા પ્રતરની સ્થિતિ આવી, ખીજા પ્રતરની ઢવી હાય તા ને ૨ ગુણીને પહેલાની સ્થિતિ ઉમેરવી અને ત્રીજા પ્રતરની કાઢી હાય. તે ૩ ગુણવા. આવી રીતે કરવાથી દરેક પ્રતરની આવી જશે. આગળના દૈવલેાકના પ્રતરની સ્થિતિ પણ આવી જ રીતે નીચેની સ્થિતિ ઉપરની સ્થિતિમાંથી ખાદ કરી પ્રતરની સખ્યાએ ભાંગી નાંખી ઇચ્છિત પ્રતરની સખ્યાએ ગુણીને નીચેની સ્થિતિ મેવળવી, જેથી દેવલાકના દરેક પ્રતરની સ્થિતિ સમજાઈ જશે, તેના યંત્ર નિચે પ્રમાણે છે. પા ના Page #65 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^, શ્રી તવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૪૭ સનકુમાર અને મહેન્દ્રની સ્થિતિ ૭ સાગરેપમ છે અને બાર પ્રતર છે. વિશેષ ૫. | ખતર ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧૧૩ સાગર૦ ૨ ૨ ૧ ૩ ૪ ૫ અ પ પ ક નું | ૧૨/૧૨ ૧૨૧૨ ૧૨,૧૨૧૨ ૧૩ ૧૨ ૧૩ ૧૨,૧૨ એ બ્રહ્મદેવલોકમાં સ્થિતિ ૧૦ સાગરોપમની. પ્રતર ૬ વિલેસ ૩ પ્રતર સાગર ભાગ * જ્યાં આવી રીતે આંકડા લખેલા ૪૫ ૦ પ્રતરે ૭ સમજવા. ૮૩ ૬ લાંતકદેવલેક સ્થિતિ ૧૪ વિષેસ ૪, પ્રતર પ. س [ પ્રતર | ૧ સાગર | P = م ભાગ سه = Iકે يم = Page #66 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મલ અને ભાષાન્તર. " શુકદેવલોક સ્થિતિ ૧૭. પ્રતર ૪. || ૮ સહસ્ત્રાર સ્થિતિ ૧૮ પ્ર. ૪ પ્રતર ૧ પ્રતર ૧ | સાગર, ૧૪ | ૧૫ ૧૬ | સાગર ૧૭ | ૧૭ ૧૭ ૧૮ ભાગ ૩ : ૨ | 1 || ભાગ ૧ ૨ | ૩ | 0 | વિલેસ ૩ વિશ્લેષ. ૧ . ૯ આનદેવલોક સ્થિતિ ૧૯ સા 1. પાટડા ૪ વિલેષ ૧ ૧૧ આરણ સ્થિતિ ૨૧ સારુ પાટડા ૪ વિલેષ ૧ ! પ્રતર [ ૧ ૨ ૩ ૪ | સાગર૦ ૧૮૧૮૧૮૧૯ ભાગ ૧ ૨ ૩ ૦ પ્રતર સાગર૦ ૨૦ ૨૦ ૨૦ ૨૧ ભાગ T છેદ વિશ્લેષ ૧ ૦ ૧ ૦ | વિશ્લેષ ૧ - | ૧૦ પ્રાણુત સ્થિતિ ૨૦ સા | પ્રતર ૪ વિલેષ ૧ ૧૨ અયુત સ્થિ. ૨૨ સા. પ્રતર ૪ વિ. ૧ પ્રતર ૧-૨-૩-૪ સાગર૦ ૧૯-૧૯-૧૯૨૦ ભાગ ' --૨-૩--૦ છેદ ૪---- --૦ પ્રતર ૧-૨-૩-૪ સાગર૦ ૨૧-૨૧-૨૧-૨૨ ભાગ ૧-૨--૩-૦ છેદ ૪૬-૪----- ] | | --- - - - - ----- --- Page #67 -------------------------------------------------------------------------- ________________ - ~-- શ્રી તરવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર ૪૯ | બાકીના નવ રૈવેયકે નવ અને પાંચ અનુત્તરવિમાને એક પ્રતર છે, માટે તે સઘળે સ્થાને આયુષની સ્થિતિમાં તફાવત નથી. તેઓનું યત્ર નીચે પ્રમાણે છે. ૪૯ નવઐશ્કે ૯ પ્રતર અનુત્તર વિમાને એક પ્રતર પ્રતર : ૧ -- પ્રતર ૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ સાગર ૨૩ ૧૨૧૨૨૮૨૧૩ સાગર | ભાગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ભાગ ૧ - - - - - यत्रचतुरस्रवृत्ता दिक्तु द्वाषष्टि उपर्येकैक हीना विमानाः ॥ ५० ॥ શબ્દાર્થ –ચારે દિશાની અંદર ત્રણ ખુણાવાળા ચાર ખુણાવાળા અને ગેળ એવા ૬૨-૬૨ વિમાને છે પછી ઉપર ઉપર દરેક પ્રરે એક એક વિમાન ઓછું છે. વિશેષાર્થ વૈમાનિક દેવલોકના જે દર) પ્રતર છે, તે દરેક પ્રતરની ચારે દિશામાં ચાર પંક્તિઓ વિમાનની છે, અને વચમાં દરેક પ્રતરે ઈંદ્રકવિમાન છે, દરેક દિશામાં પહેલે પ્રતરે બાસઠ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર, વિમાન છે. વચમા જે ઇંદ્રક વિમાન છે તે ગેળ છે. ઇંદ્રક વિમાનની ચારે દિશામાં એક એક ત્રણ ખુણાવાળું, તે પછી એક એક ચાર ખુણાવાળું અને તે પછી એક એક ગેળ વાટલાકારે વિમાન છે; પાછું એક એક ત્રણ ખુણાવાળું, એક એક ચાર ખુણાવાળુ, અને એક એક ગેળ એવી રીતે ચારે દિશામાં બાસઠ બાસઠ વિમાન છે, તે દરેક દિશામાં એકવીસ ત્રિકેણ, ૨૧ ખુણ અને ઈન્દ્રક વિમાન સહિત ૨૧ ગોળ છે. બીજે પ્રતરે એક એક વિમાન પંક્તિની અંદર ઓછું છે, એટલે બીજે પ્રતરે દરેકદિશામાં એકસઠ એકસઠ વિમાન છે, તે પણ ત્રિકોણ, ચેખુણ અને ગેળ એવા અનુક્રમે છે. એ પ્રમાણે ઉપરના દરેક પ્રતરે એક એક ઓછા કરતા જવું, અને છેવટે પાંચ અનુત્તરવિમાને એક પ્રતર છે તેની ચારે દિશામાં પણ એક એક વિમાન છે. એવી રીતે દરેક પ્રતરે વિમાનની સંખ્યા એકડી કરતાં દરેક દેવલેકે કેટલા કેટલા વિમાન છે તેનું યંત્ર આગળ આપેલ છે તેમાં જેવાથી વિશેષ ખબર પડશે. ૫૦ वृत्तर्मिजकं मध्ये ॥ ५१ ॥ શબ્દાર્થ-વચ્ચેવચ ગોળ ઈંદ્રક વિમાન છે. વિશેષાર્થ દરેક પ્રતરની અંદર જે વચ્ચે વચ્ચે વિમાન હોય, તેને ઈંદ્રક વિમાન કહે છે તે ગેળ છે. દરેક પ્રતરે ઈંદ્રક વિમાનની ચારે દિશામાં બીજા ત્રિકોણ ચિખુણ અને ગોળ વિમાને કેવી રીતે રહેલા છે તેની સ્થાપના આ પ્રમાણે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર ૫૧ આ યંત્રની અંદર ઇંદ્રક વિમાનની ચારે દિશામાં ત્રણ ત્રણ વિમાન બતાવિલા છે પણ બાસઠ બાસઠ સમજવા, ઉત્તર. (ગા) પુષ્પાવકીર્ણ lethak પશ્ચિમ © જ .: સા.વ.. છેમિનું ઉ94 પુપાવકીર્ણ પુપાવકી (ગે ળ : ત્રિબુણીઆ ખુણુઓ અને ગોળ આવી રીતે દરેક વિમાન ઇદક વિમાનની ચારે દિશામાં રહેલા છે અને આંતરે આંતરે પૂર્વદીશા શિવાય પુપાવકીર્ણ વિમાને છે તેમજ વિદિશામાં પણ પુષ્પાવકીર્ણ છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. " ઇંદ્રક વિમાનની ત્રણ દિશાના ત્રિકોણ ખુણ અને ગોળના આંતરાની અંદર અને વિદિશામાં (અગ્નિ, નૈરૂત્ય, વાયવ્ય અને ઈશાન કેણમાં) પુષ્પની પેઠે છુટા છુટા વિમાને રહેલા છે. સાધમ દેવકને વિષે વિખુણ ખુણ, ગોળ અને પુષ્પાવકીર્ણ વિમાન સવ મળીને બત્રીસ લાખ છે, આ બાજુમાં ચોઢેલા યંત્રની અંદર ઇંદ્રકવિમાનની ચારે દિશામાં સાત સાત વિમાને સમજવા માટે આપેલા છે, પણ પહેલા પાટડા કરતા એક ઓછું એટલે ૬૧ એકસઠ વિમાન સમજવા. બીજા પ્રતરના ઇંદ્રક વિમાનની પણ ચારે દિશામાં આવી રીતે વિમાને રહેલા છે, પરંતુ દરેક પ્રત દરેક દિશામાં એક એક વિમાન ઓછા જાણવા. એટલે પહેલા પ્રતરે ૬૨ બીજે ૬૧ ત્રીજે ૬૦ શાથે ૫૯ પાંચમે ૫૮ એ પ્રમાણે પાંચ અનુત્તર વિમાને જતા દરેક દિશામાં એક એક વિમાન આવશે. દરેક દેવલોકે આવલિગત વિમાની ગણતરી કરવાની રીત આ પ્રમાણે છે. ' પહેલે પ્રતરે જે વિમાની સંખ્યા તે “મુખ” અને છેલ્લા પ્રતરના જે વિમાની સંખ્યા તે “ભૂમી” એ બંને એકઠી કરી પછી તેનું અધ કરીને જે દેવલેકના જેટલા પ્રતર હેય તેટલાએ ગુણવાથી જે આવે, તે ચારે દિશાના આવલી ગત વિમાનેની સંખ્યા જાણવી. જેમકે સધર્મ દેવલોકે ચારે આવલીની અંદર પહેલે પ્રતરે ૨૪૯ વિમાન તે “મુખ અને ૧૩ મા પ્રતરે ૨૦૧ વિમાન તે “ભૂમી તે બંનેને સમાસ કહેતા સરવાળે ૪૫૦ થાય તેનું અર્ધ ૨૨૫ તેને એકંદર ૧૩ પ્રતરે ગુણતા ૨૯૨૫ થાય, એટલા વિમાને આવલીગત છે. આવી રીતે દરેક દેવલોકના પ્રતરની આવવિગત વિમાનોની ગણતરી કરી લેવી. WWW.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૫૩ દરેક દેવલાકના વિમાનાની સંખ્યા જાણવાનું યંત્ર, સામ ત્રિકાળુ ચામુણ, ગાળ, પુષ્પાવકીર્ણ. એક દર ૪૯૪ ૪૮૬ ७२७ ૩૧૯૮૨૯૩ ૩૨૦૦૦૦૦ ૧ સાધમ ૨ ઈશાન ૪૯૪ ૨૭૧૮૭૮૨ ૨૮૦૦૦૦૦ ૩ સનકુમાર ૩૫૬ ૪ માહેન્દ્ર ૩૫૬ ૫ બ્રહ્મલેાક ૨૮૪ ૬ લાંતક ૨૦૦ ૭ શુક્રદેવલાક ૧૩૬ ૮ સહસ્રાર ૧૧૬ } હર ૯ આનત ૧૦ પ્રાણત ૩૬ ૩૫ ૧૧ આરણ્ય ૧૨ અશ્રુત હેડલીત્રિક મધ્યમત્રિક ઉપરનીત્રિક ? ૧૬ ૧૨ અનુત્તવિમાન ૪ ૨૮ ૨૪ ૧ એક દર ૨૬૮૮ ૨૬૦૪ ૨૫૮૨ स्वयम्भूद्वीपे षोमश ગ્રંવેયક } ૪૨ } ૪૮૬ ૨૩૮ ૩૪૮ પર૨ ૩૪૮ ૧૭૦ ૨૭૬ ૨૦૪ ૧૯૨ ૧૯૩ ૧૩૨ ૧૨૮ ૧૦૮ ૧૦૮ ૮૮ ૧૮ } } ૮૮ ૬૪ ૨૩ ૧૧ ૧૧૯૮૭૭૪૧૨૦૦૦૦૦ ૭૯૯૧૨૬ ૩૯૯૧૬૬ ૪૯૪૧૫ ૩૯૬૦૪ ૫૬૬૮ } ૧૩૨ ૧૩૨ } ૩૨ ૬૧ ૨૦૦૦૦,૦ ૪૦૦૦૦૦ ૧૦૦૦૦ ૪૦૦૦૦ ૬૦૦૦ ૪૦૦ ૮૪૮૮૧૪૯ ૮૪૯૭૦૨૩ ॥ પર ॥ શબ્દા -સ્વયં ભૂરમણ દ્વીપ ઉપર સાળ વિમાના છે. વિશેષા દરેક પ્રતરની પક્તિના વિમાના કયા સમુદ્ર અને કયા દ્વીપની ઉપર અને કેટલા કેટલા છે, તે બતાવે છે. ૩૦૦ ૧૧૧ ૧૦૭ ૧૦૦ છેલ્લામાં છેલે સ્વયંભૂરમણ સમુદ્ર છે, તેની ઉપર ચારે દિશામાં દરેક પતિમાના છેલ્લેથી ૩૧-૩૧ વિમાના આવેલા છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૪. - શ્રી તવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. 5 6 -- --- ----&-- -- ૧ - આ ઉપરથી એક દિશાની પંકિતના છેલેથી ૩૧ વિમાનની જેટલી લંબાઈ તેટલી સ્વયંભુરમણ સમુદ્રની એક દિશાની લંબાઈ સિદ્ધ થઈ. તેનાથી અડધા પ્રમાણને રવયભરમણ દ્વીપ છે, તેની ઉપર સમ દિશામાં દ્વિીપની ચારે દિશા ઉપર દરેક પતિના રોલ સેલ વિમાને આવેલા છે, તે એક પંકિતના સોલ વિમા નેની જેટલી લંબાઈ તેટલી દ્વીપની એક દિશા છે. આઠ આઠ વિમાનો ભુતસમુદ્રની ઉપર, એક દિશાના આઠ વિમાનની જેટલી લંબાઈ તેટલી જ ભુતસમુદ્રની એક દિશાની લંબાઈ જાણવી તેનાથી અડધે યક્ષ દ્વીપ છે તેની ઉપર ચાર ચાર વિમાને એક દિશામાં આવેલા છે, એ ચારે વિમાનની લંબાઈ પણ તે દ્વીપની એક દિશા જેટલી છે. દરેક દિશાના બબે વિમાને નાગસમુદ્રની ઉપર ચારે દિશામાં આવેલા છે, નાગસમુદ્રની એક દિશાની લંબાઈ એક દિશાના બે વિમાન જેટલી છે. દરેક પ્રતરની ચારે પંક્તિમાંનું પહેહું વિમાન દેવદ્વિીપ ઉપર છે, દેવદ્વીપની એક દિશાની જેટલી લંબાઈ તેટલી જ દરેક પંક્તિમાના એક દિશાના ઇંદ્રક વિમાન પછીના પહેલા વિમાનની લંબાઈ જાણવી. જે ઇંદ્રકવિમાન પહેલા પ્રતરનું છે, તે ૪૫ લાખ એજનનું છે. તે અઢી દ્વીપના ઢાંકણ તરીકે રહેલું છે. અનુત્તરવિમાનની અંદર જે ઈંદ્રક વિમાન રહેલું છે, તે એક લાખ જન પ્રમાણુનું છે. - વૈદરાજ લેકની અંદર પીસતાલીસ લાખ એજનના વિસ્તાર વાળી ચાર અને એક લાખના વિસ્તારવાળી ત્રણ વસ્તુઓ છે. પહેલી નારકીને સીમતક નરકાવાસ, અઢીદ્વીપ પ્રમાણુનુ મનુષ્યક્ષેત્ર, સધર્મદેવલોકનું પહેલા પ્રતરનું ઉડુ નામે ઇંદ્રક વિમાન અને સિદ્ધશિલા એ દરેક પીસતાલીસ લાખ જનવિસ્તારવાળા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ - - - - - શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૫ સાતમીનારકીને અપ્રતિષ્ઠાન નરકાવાસ, જબુદ્વીપ, અને સર્વાર્થસિદ્ધ ઈંદ્રકવિમાન એ ત્રણે એક લાખ જનના છે. - દરેક પ્રત શ્રેણિતવિમાને ત્રિકોણની ઉપર ત્રિણ ચતુકણની ઉપર ચતુષ્કોણ ગોળની ઉપર ગેળ અને ઈંદ્રક વિમાનની ઉપર ઇંદ્રિક વિમાન એમ અનુક્રમે ચારે દિશામાં રહેલા છે. તે સમજણ પાડવા માટે એક દિશાની શ્રેણીગત રહેલા વિમાનની સ્થાપના સમજવાથી ચારે દિશાની સમજાશે. તે આ પ્રમાણે– સાતમા પ્રતરનું ઇદ્રક વિમાન છઠ્ઠા પ્રતરનું ઈંદ્રક વિમાન પાંચમા પ્રતરનું ઈંદ્રક વિમાન ચોથા પ્રતરનું ઇંદ્રક વિમાન ત્રીજા પ્રતરનું ઇંદ્રક વિમાન બીજા પ્રતરનું ઈંદ્રક વિમાન પહેલા પ્રતરનું ઈદ્રક વિમાન આ સ્થાપનામાં એક દિશાની શ્રેણીની અંદર જે કે પહેલે પ્રરે સાત વિમાન લખેલા છે પણ ત્યાં બાસઠ સમજવા, પછી પ્રતરે પ્રતરે એક એક ઓછું સમજવું આવી રીતે બીજી ત્રણ દિશાના પણ જાણી લેવા. પર. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર न प्रागाल्यां पुष्पावकीर्णाः ॥ ५३ ॥ શબ્દાર્થ –પૂર્વ દિશાની શ્રેણિની અંદર પુષ્પાવકીર્ણ (છુટા છુટા) વિમાને નથી. વિશેષાર્થ –ઇંદ્રક વિમાનની ચાર દિશામાંથી પૂર્વદિશાના આંતરાની અંદર છુટા છુટા વિમાને નથી, બાકીની પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશાની શ્રેણિની અંદર વચમાં વચમાં છુટા છુટા પુષ્પની પેઠે વિમા રહેલા છે. હવે દેવતાને પરીવાર બતાવે છે. પ સાત્તિ સામનિવાર પણ શબ્દાર્થ - છ હજાર સામાનિક દેવતાઓ છે. વિશેષાર્થ-ભુવનપતિની અઢાર નિકાયને વિષે છ છ હજાર સામાનક દેવતા છે. ૫૪. રતુણદિઃ પશ્ચિાતુર છે થઇ છે શબ્દાર્થ-અસુરકુમારના બે ઈન્દ્રના સામાનિક દેવતાઓ ૬૪૦૦૦ અને ૬૦૦૦૦ છે. વિશેષાર્થ-અસુરકુમારનિકાયના ચમરેન્દ્રના ૬૪૦૦૦ સામા નીક દેવતા અને બલિન્દ્રના ૬૦૦૦૦ સામાનક દેવતા છે. પપ. - ચતુર્થM તમારો ય છે શબ્દાર્થ-સામાનક દેવતાથી ચારગણું આત્મરક્ષક દે દરેક નિકાયમાં હોય છે. WWW.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. પાર્વ વિશેષા:-ભુવનપતિ નિકયના જે સામાનીક દેવા છે, (ઇંદ્ર નહી પણ ઇંદ્રના જેવા સરખા રૂપ અને ઋદ્ધિવાળા) તેનાથી ચાર ગણી સ ંખ્યાવાળા આત્મરક્ષક દવા છે એટલે રાજાના અંગરક્ષક જેવા ઇન્દ્રના આત્માની રક્ષા કરનાર દેવા છે. તેનું યંત્ર નીચે પ્રમાણે, પ૬, દક્ષિણ ત॰ ઉત્તર તરફના નિ. નામ ૧ ચમેરન્દ્ર ૬૦૦૦ ૨ ધરણેન્દ્ર ૩ વેણુદેવ ૪ હરિકત સામાનીક આત્મરક્ષક નામ સામાનીક આત્મરક ૬૪૦૦૦ ૨૫૬૦૦૦ અલીન્દ્ર ૬૦૦૦૯ ૨૪૦૦૦ ૨૪૦૦૩ ભુતાનેન્દ્ર ૬૦૦ *૪૦૦૦ ૨૪૦૦૦ વેડ્ડાલી ૬૦૦૦ ૨૪૦૦૦ ૨૪૦૦૦ રિસહુ ૬૦૦૦ ૨૪૦૦૦ અગ્નિમાણુવ ૬૦૦૦ ૨૪૦૦૦ ૨૪૦૦૦ વશીષ્ટ ૬૦૦૦ ૨૪૦૦૦ ૬૦૦૦ ૬૦૦૦ ૨૪૦૦૦ ૫ અગ્નિશિખ ૬૦૦૦ ૬૦૦૦ ૬ પૂર્ણ ૭ જલકાંત ૬૦૦૦ ૨૪૦૦૦ ૨૪૦૦૦ ૮ અમિતગતિ ૬૦૦૦ ૨૪ ૦૦ ૨૪૦૦૦ ૬૦૦૦ ૨૪૦૦૩ ૨૪૦૦૦ હું વેલ બ ૧૦ ટ્વાસ પ્રભજન ૬૦૦૦ મહાશ્વે.સ ૬૦૦૦ ૨૪૦૦૦ એકદર૧૧૪૦૦૦ ૪૫૬૦૦૦ ૬૦૦૦ ૨૪૦૦૦ ૧૮૦૦૦ ૪૭૨૦૮૦ એક દર જલપ્રભ ૬૦૦૦ મિતવાહન ૬૦૦૦ અન્તરાાં નવારિ ॥ ૫૬ ॥ શબ્દા :-ચન્તરદેવતાને વિષે ઇંદ્રના સામાનિક દેવતાએ ચાર હજાર છે. વિશેષા:–ન્ય તરના ૩૨ ઇંદ્ર છે, તે દરેકના સામાનીક દેવતા ચાર ચાર હજાર છે અને આત્મરક્ષક તેથી ચાર ગણા એટલે સાલ સાલ હજાર દેવતા છે; એવીજ રીતે સૂર્ય અને ચંદ્રના પણ સામાનીક અને આત્મરક્ષક દેવતાઓ વ્યતર જેટલા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. - સામા૦ આત્મ વ્યન્તર૦ સામા સૂર્ય ૪૦૦૦ ૧૬૦૦૦ [ ૧૬ ઈન્દ્ર ૪૦૦૦ ચન્દ્ર ૪૦૦૦ ૧૬૦૦૦ / ૧૬ ઈન્દ્ર ૬૪૦૦૦ એકંદર ૮૦૦૦ ૩૨૦૦૦] એકંદર ૧૨૮૦૦૦ આત્મર૦ ૨૫૬૦૦૦ ૨૫૬૦૧૦ ૫૧૨૦૦૦ આ પ્રમાણે દરેક ઈન્દ્રને દેવતાને પરિવાર છે. चतुस्त्रिंशचतुश्चत्वारिंशदष्टत्रिंशत् पञ्चकृत्वश्चत्वारिंशत् पञ्चाशञ्चत्वारिंशद्वका उत्तरतश्चतुर्लक्षहीनाः भवनाः५७ શબ્દાર્થ ભુવનપતિની દક્ષિણ દિશાની દેશનિકાયની અંદર અનુક્રમે ૩૪ લાખ, ૪૪ લાખ, ૩૮ લાખ, ૪૦-૪૦ લાખ પાંચ નિકાયની અંદર, પછી ૫૦ લાખ અને ૪૦ લાખ એ પ્રમાણે ભુવને છે, અને ઉત્તર તરફના દશ નિકાયની અંદર ચાર ચાર લાખ તેથી ઓછા છે. વિશેષાર્થભુવનપતિની દક્ષિણ દિશા તરફની દશ નિયામાં અનુક્રમે પહેલી નિકાયના ૩૪ લાખ, બીજી નિકાયના ૪૪ લાખ, ત્રીજી નિકાયના ૩૮ લાખ, ચેથી પાંચમી છઠ્ઠી સાતમી અને આઠમી એ પાંચ નિકાયના ચાલીસ ચાલીસ લાખ, નવમી નિકાયના ૫૦ લાખ અને દશમી નિકાયના ૪૦ લાખ દેવતાના ભુવને છે. ઉત્તર દિશાના ઇંદ્રના ભુવને દક્ષિણ નિકાયના ભુવને કરતા ચાર ચાર લાખ ઓછા સમજવા, એટલે જેમ કે પહેલી નિકાયના દક્ષિણ તરફના ૩૪ લાખ છે તે તેની પહેલી નિકાયના ઉત્તર તરફ ૩૦ લાખ સમજવા એ પ્રમાણે શેષ નિકાયમાં પણ સમજવું Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર. ૨૯ દરેક નિકાયની અને દિશાનાં કેટલા ભુવના છે તેનું યત્ર નિકાય દક્ષિણ દિશાના ભુવનાની ઉત્તર દિશાના ભુવનાની સંખ્યા. સખ્યા. ૩૪૦૦૦૦૦ ૩૦૦૦૦૦૦ ૪૪૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૩૮૦૦૦૦૦ ૩૪૦૭૦૦૦ ૪૦૦૦૦૦૦ ૩૬૦૦૦૦૦ ૪૦૦૦૦૦ ૩૬૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૩૬૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ ૩૬૦.૦૦૦ ૪૦૦૦૦૦૦ ૩૬૦૦૦૦૦ ૫૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦ AAAAA a r V ૧૦ કુલ સંખ્યા ૪૦૬૦૦૦૦૦ ૩૬૦૦૦૦૦ અન્ને દિશાના બધા મળીને ૭૭૨૦૦૦૦૦ સાત કરોડને માતેર લાખ ભુવના છે. ૫૮, ૪ ૧ + ૬ चुडामणिणि गरुड वज्रकलशसिंहाश्व- (अभिषेक) ૧૦ E ૪૬૦૦૦૦ ૩૬૦૦૦:૦ ૭ गजमकरवर्धमानाङ्काः ॥५८॥ा શબ્દાઃ-મુકુટને વિષે મણી, સર્પ, ગરૂડ, વજ્ર, કલશ, સિંહ, ઘેાડા ( અથવા માળા ) હાથી, મગરમચ્છ અને સરાવ સંપૂટના ચિન્હ અનુક્રમે ૧૦ નિકાયના દેવાને છે. વિશેષાર્ચ: દરેક નિકાયના દેવતા ઓળખવા માટે તેના મુકુટની અંદર અને પહેરવાના દાગીનાની અંદર નિશાની હાય છે કે જેથી તે જોવાથી આ દેવતા અમુક નિકાયના છે એમ નિશ્ચય કરી શકાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. અસુર કુમારના દેવતાને મુકુટને વિષે મણિનું ચિન્હ હોય છે, નાગ કુમારને સપનું ચિન્હ હોય છે, સુવર્ણ કુમારના આ રણમાં ગરૂડનું ચિન્હ, વિઘુકુમારના આભરણમાં વજના ચિન્હ, અનિ કુમારના મુકુટની અંદર કલસોના ચિન્હ, દ્વીપકુમારના દાગીનામાં સિંહના ચિન્હ, ઉદધિકુમારના દાગીનામાં ઘોડાના ચિન્હ, દિશીકુમારના દાગીનામાં હાથીના ચિન્હ, વાયુકુમારના દાગીનામાં મગરમચ્છના ચિન્હ, સ્તનતકુમારના દાગીનામાં સરાવસંપુટના ચિહે છે. જેમ દેશની અંદર હજારે લાખો અને કરડે મનુષ્ય હોય છે તેમાંથી તેઓના દેશ જાતિ અને રીતભાત તેઓના માથાની પાઘડી વેષ અથવા પી જવાથી માલુમ પડે છે, તેમ તે દેવતાઓના ચિન્હ જેવાથી તેની નિકાય વિગેરે માલુમ પડે છે. ૫૯ - ' समजुवो दशोनाऽष्टशत्यास्तारका ॥६० ॥ શબ્દાર્થ –સંભૂતલ પૃથ્વીથી ૭૦ એજન ઉંચા તારા રહેલા છે. વિશેષાર્થ –મેરૂ પર્વતના મધ્યભાગની અંદર જે આઠ રૂચક પ્રદેશ છે, તે સમભુતલા પૃથ્વી કહેવાય છે, તેનાથી સાતસે નેવું જન ઉંચા તારા છે. પછી તેનાથી બીજા બધા તિષી દેવતા અનુક્રમે ઉચે ઉંચે રહેલા છે તે નીચેનાં સૂત્રથી જણાશે. ततो दशाऽशीति चतुश्चतुस्त्रित्रित्रित्रिषु अधिकेषु रविचन्छनत्रबुधशुक्रजीवमङ्गलशनैश्वराः ॥ ६१॥ શબ્દાર્થ –ત્યારપછી દશ, એંશી, ચાર, ચાર, ત્રણ, ત્રણ, ત્રણ, અને ત્રણ જન વધારે અનુક્રમે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, બુધ, શુક, ગુરૂ, મંગલ અને શનીશ્ચર ઉંચા રહેલા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાથપરિશિષ્ટ મૂલ અને ભાષા. વિશેષાર્થ –સંભૂતલ પૃથ્વીથી તારા ૭૯૦ જન ઉંચા રહેલા છે, તેના કરતા દશ એજન વધારે એટલે ૮૦૦ જન સૂર્ય, ત્યાંથી ૮૦ એજન વધારે એટલે ૮૮૦ જન ચંદ્રમા, ત્યાંથી ચાર એજન વધારે એટલે ૮૮૪ ચાજન નક્ષત્ર, તેનાથી ચાર વધારે એટલે ૮૮૮ બુધ ઉંચે, તેનાથી ત્રણ વધારે એટલે ૮૯૧ જન શુક ઊંચો, તેનાથી ત્રણ વધારે એટલે ૮૪ જન ગુરૂ ઉંચે, તેનાથી ત્રણ વધારે એટલે ૮૯૭ જન મંગલ ઊી ચ અને તેનાથી ત્રણ વધારે એટલે ૯૦૦ જન સર્વથી ઉચે શનીશ્ચરનું વિમાન છે. એવી રીતે સંભુતલા પૂથ્વીથી ૭૯ જન ઉંચા ત્યાંથી માંડીને ૧૧૦ એજનની અંદર ચર તિષીના વિમાન રહેલા છે, તે વિમાને મેરૂપર્વતથી ૧૧૨૧ જન ચારે તરફથી દૂર છે અને ૧૧૧૧ જન અલકાકાશથી માંહેની તરફ છે એટલે ૧૧૧૧ જન ચર જ્યોતિષ ચકથી અકાકાશ દૂર છે. ૧. હવે વિમાનનું પ્રમાણ કહે છે. एकषष्ट्यंशाः षट्पञ्चाशदष्टचत्वारिंशचन्ड. સૂર્યવિમાના શબ્દાર્થ –એક જનના ૬૧ ભાગ કરીએ એવાં પદ ભાગ ચંદ્રનું વિમાન લાંબુ પહોળું તથા ૪૮ ભાગ સૂર્યનું વિમાન લાંબુ પહેલું છે. વિશેષાર્થ – એક એજનના ૬૧ ભાગ કરીએ તેવા પદ ભાગ જેટલું ચંદ્રનું વિમાન લાંબુ અને પહોળું છે, તથા ઉંચું લિંબઈથી અડધું એટલે ૨૮ ભાગ જેટલું છે. સૂર્યનું વિમાન અડતાલીસ ભાગ લાંબુ અને પહેલું છે તથા તેનાથી અડધુ ૨૪ ભાગ જેટલું ઊંચું છે. આવી રીતે જેટલા સૂર્ય અને ચંદ્ર છે તે બધાના વિમાનનું પ્રમાણ સરખું જાણવું; પરંતુ મનુષ્યક્ષેત્રની Page #80 -------------------------------------------------------------------------- ________________ ક્રૂર શ્રી તવા પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર. આહેર ચેતિષ દેવતાના વિમાના જે સ્થીર છે, તેનું પ્રમાણુ મનુષ્ય ક્ષેત્રના કરતા અર્ધું જાણવુ એટલે ચંદ્રના વિમાનનું પ્રમ માણુ મનુષ્ય ક્ષેત્રમાં ૫૬ ભાગ છેતેા બહારના વિમાનનું ૨૮ ભાગ પ્રમાણ છે. એવી રીતે દરેકનું સમજવું. ૬૨ રોના વેજાર્ષનવૃત્તાઃ || ૬૩ ॥ શબ્દાર્થ:—બાકીના ગ્રહ નક્ષત્ર અને તારાના એ એક ને અર્ધ ગાઉ લાંખા પહેાળાં છે. વિમાન વિશેષા—ગ્રહના વિમાના ૨ ગાઉ લાંબા અને પહેાળા - છે, તથા તેનાથી અડધા એટલે એક ગાઉ ઉંચા છે. નક્ષત્રના વિમાના એક ગાઉ લાંખા પહેાળા અને તેનાથી અડધા એટલે ૧૦૦ ધનુષ ઉંચા છે, તારાના વિમાના ૧૦૦૦ ધનુષ લાંખા પહેાળા અને તેનાથી અડધા એટલે ૫૦૦ ધનુષ ઉંચા છે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તારાના વિમાનાનું પ્રમાણ છે; પણ જઘન્ય સ્થિતિવાળા તારાના વિમાનનાની લંબાઇ પહેાળાઇ ૫૦૦ ધનુષ્ય અને ઉંચાઇ ૨૫૦ ધનુષ્ય પ્રમાણુ છે. ૬૩ જ્યાતિષના વિમાનાની સ્થાપના, મનુષ્ય ક્ષેત્રની અંદરના મનુષ્ય ક્ષેત્રની બહારના લંબાઇ પહેાળા ઉંચાઈ.. એક યાના ૬૧ ૨૮ ભાગ. ભાગથી પ ભા. નામ કેંદ્ર એક યેાજના ૬૧ ભા- ૨૪ ભાગ ગમાંથી ૪૮ ભાગ ગ્રહ ૨ ગાઉ નક્ષત્ર ૧ ગાઉ તારા ૧૯૮૦ ધનુષ સૂ ૧ ગાઉ ૧૦૦૦ ૧. ૫૦૦ નામ લખઇ પહેાળાઇ ઉંચાઈ એસડીઆ ૨૮ ૧૪ ચંદ્ર ભાગ સૂ ગ્રહ નક્ષત્ર તારા એકસડીઆ ૨૪ ભાંગ ૨૦૦૦ ધનુષ્ય ૧૦૦૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય ૧૦૦૦ ૬. ૫૦૦ ૬. ર૫૦ ૧. Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થપંરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૬ શબ્દાર્થ –અનુકમે એક એકની ગતિ ઉતાવળી છે. વિશેષાર્થ –ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર-અને તારાઓની ગતિ અનુક્રમે એકેકથી વધારે છે. ચંદ્ર બધા કરતા ધીમે ચાલે છે, તેના કરતાં સૂર્ય ઉતાવળે, તેના કરતા ગ્રહ ઉતાવળા તેના કરતા નક્ષત્ર ઉતાવળ, અને બધા કરતાં શીધ્ર ગતિવાળા તારા છે. ૬૪ तारान्तरं परं द्वादश सहस्राणिशते द्विचत्वारिंशंञ्च॥६५॥ શબ્દાર્થ –એક તારાથી બીજા તારાનું ઉત્કૃષ્ટ અંતર ૧રર૪ર જન છે. વિશેષાર્થ-જબુદ્ધીપની અંદર એક તારાના વિમાનથી બીજા તારાના વિમાનને ઉત્કૃષ્ટ અંતર જ્યારે મેરૂ પર્વત આડે આવે ત્યારે ૧૨૨૪ર યેજન થાય, અને જઘન્ય ૨૬ઃ જન થાય. જેમકે મેરૂ પર્વતની પહોળાઈ ૧૦૦૦૦ એજન પૃથ્વી ઉપર છે અને ત્યાંથી ૧૧૨૧ યે જન તારાનું વિમાન દૂર ચાલે છે. એવી રીતે બીજી તરફ પણ ૧૧૨૧ ચાજન દૂર રહે છે, બંને મલીને ૨૨૪૨ યેાજન થાય, અને મેરૂ પર્વતની પહોળાઈના ૧૦૦૦૦ એજન મેળવતા ૧૨૨૪ર થાય. આ ઉત્કૃષ્ટ અંતર વ્યાઘાત હોય તે થાય છે. જઘન્ય અન્તર નિલ અને નિષધ પર્વત ચાર એજન પૃથ્વીથી ઉંચા અને તેની ઉપર રહેલા કુટે પાંચસો જન ઉંચા, અને અઢીસે જન પહેળા છે, ત્યાંથી આઠ જન છેટા અને આઠ જન બીજી તરફ છેટા એટલે ૧૬ જન અને ૨૫૦ એજન પહોળાઈના મળી ર૬ જન જઘન્ય વ્યાઘાત થવાથી અંતર હોય છે. વ્યાઘાત રહિત એટલે કાંઈ પણ આડું ન આવે ત્યારે, એક તારા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૪ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. થી બીજા તારાના વિમાનનું ઉત્કૃષ્ટ અન્તર બે ગાઉનું, અને જઘન્ય ૫૦૦ ધનુષ્યનું છે. સુર્ય સે જન ઉચે તપે છે, નીચે અઢારસે યોજન તપે છે, ને તિઓ ૪૭૨૬૩ એજન અને સાઠીઆ એકવી સભાગતપે છે. ઉપર પ્રમાણે સૂર્યનું તાપક્ષેત્ર છે. તારાનું વિમાન તારાનું વિમાન યો. ( ) – (મેર)––૦ તારાનું વિમાન - ૧૧૨૧ તારાનું વિમાન ઉત્કૃષ્ટ તારાના વિભાગનું -- - ૦ વિમાન ૮ | ચાજને છે ૦ વિમાન ૮ યોજન છેટુ ૦ વિમાન ૮ | જન છેટું ! ૦ વિમાન ૮ યોજન છે, 0 વિમાન ૮ ગાજન છે ૨ પ ક ચા વાજને નહાળા પહોળા પહોળા હાળા. | - - - - નિષધ પર્વત. चन्छसूर्याः द्विचतुर्दादश जम्ब्वादिषु ॥६६॥ | શબ્દાર્થ ચંદ્ર અને સૂર્ય અનુકમે જંબુદ્વિપાદિ ક્ષેત્રમાં બે ચાર અને બાર છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૬પ વિશેષાર્થ-જંબુદ્વીપની અંદર બે ચંદ્ર અને બે સૂર્ય છે, લવણસમુદ્રની અંદર તેનાથી બમણું ચાર ચંદ્ર અને ચાર સૂય છે, ધાતકીખંડની અંદર બાર ચંદ્ર અને બાર સૂર્ય છે, દ૬. ततस्त्रिगुणाः पूर्वयुताः ॥ ६ ॥ શબ્દાર્થ-તે વાર પછી ત્રણ ગુણ કરીને પૂર્વની સંખ્યા ભેળવવી, વિશેષાર્થ ધાતકીખંડ પછીના દ્વીપ અને સમુદ્રની અંદર સંખ્યા લાવવા માટે બતાવે છે કે ઉપરના દ્વીપ કે સમુદ્રના અંદરની જે સંખ્યા કહી હોય તેને ત્રણ ગણા કરીને પૂર્વની સંખ્યા મેળવવી એટલે જેમકે ધાતકી ખંડમાં બાર ચંદ્ર અને બાર સૂર્ય છે તેને ત્રણ ગણા કરતા છત્રીસ ચંદ્ર અને છત્રીસ સૂર્ય થાય, તેમાં પૂર્વના જંબુદ્વીપ અને લવણસમુદ્રની સંખ્યા જે ૨ અને ૪ ની છે તે એકંદર ૬ ભેળવીએ ત્યારે ૪૨ ચંદ્ર અને ર સૂર્ય કાલેદધિસમુદ્રને વિષે હેય છે. એવી રીતે આગળના દ્વીપ અને સમુદ્રને વિષે પણ એજ રીતે ત્રણ ગણા કરી પૂર્વની સંખ્યા મેળવતા ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય પુષ્કરવરદ્વીપને વિષે આવે, પણ અહિંઆ અડધું મનુષ્ય ક્ષેત્ર છે માટે ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય મનુષ્યક્ષેત્રમાં ગણવા અને ૭૨ મનુષ્યલકની બહાર સ્થિર જાણવા એવી રીતે પુષ્કરવર દ્વીપને વિષે ૧૪૪ ચંદ્ર અને ૧૪૪ સૂર્ય છે તેને ત્રણ ગણા કરતા ૪૩ર થાય, પછી તેની અંદર પૂર્વની સંખ્યા ૨જંબુદ્વીપના, ૪ લવણસમુદ્રના ૧૨ ધાતકીખંડના, ૪૨ કાલેદધિના એવી રીતે એકંદર ૬૦ મેળવતા ૪૯૨ ચંદ્ર અને ૪૯૨ સૂર્ય પુષ્કરવરસમુદ્રની અંદર છે. એવી રીતે દરેક દ્વીપ Page #84 -------------------------------------------------------------------------- ________________ દર શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. અને સમુદ્રની અંદર ત્રણ ગુણ કરીને પૂર્વની સંખ્યા ઉમેરતા જવું એટલે દરેકની સંખ્યા આવી જશે. મનુષ્યલેકની બહાર જે ઘંટાકારે ચંદ્ર અને સૂઈ સ્થિર રહ્યા છે તેનું એક એકને કેટલું અંતર છે તે કહે છે. સૂર્ય થકી પચાસ હજાર જન ચંદ્રમા અને ચંદ્રમાથી ૫૦ હજાર યેજના સૂર્યનું અંતર છે. સૂર્યથી બીજા સૂર્યનું ૧ લાખ જન ને કાંઈ અધિક અંતર છે, ચંદ્રમાથી બીજા ચંદ્રમાનું પણ એક લાખ જનને કાંઈ અધિક અંતર છે, કેમકે ચંદ્ર પછી સૂર્ય છે અને સૂર્ય પછી ચદ્ર છે. એક ચંદ્રમાને પરીવાર અઠાસી ગ્રહ, અઠાવીસ નક્ષત્ર અને છાસઠ હજાર, નવસે ને પંચોતેર કડાકોડી તારાને છે. એવી રીતે દરેક ચંદ્રમાને પરીવાર સમજી લે. ચંદ્ર અને સૂર્યના વિમાનવાહક સેલ સોલ હજાર દેવતા છે, ગ્રડના વિમાનવાહક આઠ હજાર, નક્ષત્રના વિમાનવાહક ચાર હજાર, અને તારાના વિમાનવાહક દે બબે હજાર છે. पञ्चदश चतुरशीतिशतं मण्डलानि ॥ ६७ ॥ શબ્દાર્થ –ચંદ્રમાના પંદર અને સૂર્યના એકસો ચોરાસી માંડલા છે. વિશેષાર્થ-જંબુદ્વીપની અંદર દક્ષિણથી ઉત્તર દિશામાં આવતા સુધી પોતાના બિંબના જેટલા પહોળા ચંદ્રના પંદર અને સૂર્યના ૧૮૪ માંડલા છે. તે બધા માંડલાઓ ૫૧૦ એજન ક્ષેત્રની અંદર ફરે છે. ચદ્રના માંડલા ૧૫ છે તેના આંતરા ૧૪ થાય તે દરે. કનું અંતર ૩૫ જન અને એકસઠીઆના સાત ભાગ કરીએ એવા ચાર ભાગ છે, તેને ૧૪ ગુણુ કરતા ૪૯૭ - Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્તા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તરે. ६७ જન થાય, દરેક મંડલ પ્રૢ ચે:જન જાડું છે. પંદરે માંડલાની જાડાઈ ૧૩૪ ચૈાજન થાય તે ભેળવતા ૫૧૦૬ ચેાજન થાય છે. સૂર્યાંના માંડલા ૧૮૪ છે અને આંતરા ૧૮૩ છે દરેક આંતરાના અત્રે યોજન પ્રમાણે ૩૬૬ યાજન આંતરાના થાય, સૂના એક મ`ડળની જાડાઈ ૪ ચેાજન છે. તેને ૧૮૪ એ ગુગુતા ૮૮૩૨ થાય, એને ૬૧ ભાગતા ૧૪૪ આવે તેની સાથે આંતરાના યાજન ૩૬૬ મેળવતા ૫૧૦૪૬ યેાજન ક્ષેત્ર થાય છે. સૂર્ય એક દિવસની અંદર ૨૪૬ ચેાજન ક્ષેત્ર ચાલે છે. તેને ૧૮૩ અહા રાત્રીએ ગુણતા ૫૧૦ યેાજન સૂર્યનુ ક્ષેત્ર થાયછે. ચંદ્રમા એક અહેારાત્રીની અંદર ૩૬ ૪ ચેાજન ચાલે છે તેને ૧૪ અહે રાત્રીએ ગુણુતા ૫૦૯ યેાજન ચાલવાનુ ક્ષેત્ર છે. તેની અદર પંદરમાં મંડલની જાડાઈ : નાંખતા ૫૧૦૪ ચાજન થાય છે. હવે જબુદ્વીપના કેટલા યેજનની અ ંદર ચંદ્રના અને સુ ર્યના કેટલા માંડલા છે તે મતાવે છે. जम्ब्वाः शतेऽशीते पञ्च पञ्चषष्टिः ॥ ६० ॥ શબ્દાઃ—જ બુઢીપના ૧૮૦ ચેાજનની અંદર ચંદ્રમાના પાંચ અને સૂર્યના પાંસઠ માંડલા છે. વિશેષા:જંબુદ્રીપના નિષધપર્વતની ઉપર ચંદ્રમાના પાંચ માંડલા અને ૧૦ માંડલા લવણુસમુદ્રમાં છે. સૂર્યના ૬૫ માંડલામાંથી ૨ માંડલા નિષધપતની અડાર હરિવની ન્હાના અગ્ર અને ભાગે છે, ૬૩ મંડલા નિષધપતની ટોચ ઉપર છે બાકીના ૧૧૯ માંડલા લવણુસમુદ્રની અંદર છે. ચંદ્રમાના પાંચ અને સૂર્યના Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી તવાઈપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. પાંસઠ માંડલા જંબુદ્વીપના ૧૮૦ એજનની અંદર છે પછી ત્યાંથી નીકળીને ૩૩૦ એજન સુધી લવણસમુદ્રમાં ફરે છે અને મળીને ચંદ્ર અને સૂર્યનું ચારક્ષેત્ર ૫૧૦ એજન છે. આવી રીતે ચંદ્રમા અને સૂર્ય દરેક દ્વીપ તથા સમુદ્રની અંદર રહેલા છે માટે દ્વીપ અને સમુદ્રની સંખ્યા લાવવા માટે બતાવે છે. समयशतवर्षप्रदेशैः वालाः पल्यमुद्धाराक्षेत्राख्यं | શબ્દાર્થ --સમયે સમયે વાળના અગ્રભાગ કાઢવાથી ઉદ્વારપાપમ, સ સે વર્ષે કાઢવાથી અાપત્યે પમ, અને આકાશના પ્રદેશ કાઢવાથી ક્ષેત્રપામ થાય છે. ' વિશેષાર્થ –પલ્યોપમ ત્રણ પ્રકારે છે. ઉદ્ધારપપમ, અાપલ્યોપમ, અને ક્ષેત્રપલ્યોપમ તે પાછા દરેકના બાદર અને સૂફમથી છ પ્રકારે છે. તેમાં બદરઉદ્ધાર પમ કોને કહે છે તે બતાવે છે. ઉલ્લેધઆંગુલથી ઉત્પન્ન થયેલો એક એજન લંબે, એક જન પહેળે અને એક જન ઉડે એ ગાળ ખાઓ હોય તેની અંદર એક દિવસથી માંડીને સાત દિવસ સુધીના જન્મેલા બાળકના વાળ લઈને તેમાંથી એક અંગુલપ્રમાણે વાળના સાતવાર આઠ આઠ ટુકડા કરીને ખાડો એવી રીતે ભર કે જેની ઉપરથી ચકવતની સેના ચાલી જાય, અગ્નિ મુકે, સખત પવન વાય, અથવા અત્યંત વરસાદ વર્ષે તે પણ તે ખાડાની અંદરના વાળને જરા પણ ઈજા થાય નહિ. પછી તે ખાડામાંથી એક એક સમયે એક એક વાળ કાઢતાં કાઢતાં જ્યારે એ કે ખાલી થાય ત્યારે સંખ્યાના સમય પ્રમાણુને બાદર ઉદ્ધરપલ્યોપમ થાય, અને ૧૦ કલાકેડી બાદર ઉદ્ધારપ૯પમનું એક બાર Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૬૯ ઉદ્ધારસાગરેપમ થાય. શાસ્ત્રની અંદર બાદરનું કામ પડતું નથી પણ સૂક્ષ્મનું જ કામ પડે છે. બાદરનું વિવરણ તે સૂકમ સુખે કરીને સમજાય માટે કરેલું છે. તે એક એક વાળના જ્યારે અસંખ્યાતા ટુકડા કરીને પહેલાની પિઠે ખાડે ભરીને સમયે સમયે કાઢે ત્યારે સંખ્યાતા કેટવર્ષ પ્રમાણુ સૂફમઉદ્ધારપદ્યાપમ થાય તેના દશ કેડાછેડીનું એક સૂક્ષ્મઉદ્ધારસાગરેપમ થાય છે. આ સૂમઉદ્ધારપપમ અને સાગરેપમથી દ્વીપ અને સમુદ્રોની ગણતરી કરી શકાય છે. - જ્યારે તે કુવામાંથી સો સે વર્ષે વાળ કાઢતાં કુવે ખાલી થાય ત્યારે પાદરઅદ્ધાપલ્યોપમ, અને એક વાળના અસંખ્યાતા કટકા કરીને ભરેલા કુવામાંથી સે સે વર્ષે વાળ કાઢતા ખાલી થાય ત્યારે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ થાય છે. તે અસંખ્યાતા કટીવ પ્રમાણ થાય છે. આ ફિલ્મ અદ્ધાપાપમથી અને અદ્ધાસાગરેપમથી દેવતા, નારકી મનુષ્ય, અને તિર્યંના આયુષ્યની સ્થિતિ કાયસ્થિતિ તથા કમની સ્થિતિ ગણાય છે. તે વાળના અગ્રભાગથી ભરેલા કુવાની અંદર તે વાળના અગ્રભાગને જેટલા આકાશ પ્રદેશ ફરસેલા હોય તે પ્રદેશમાંથી એક એક સમયે એક એક પ્રદેશ કાઢતા જ્યારે કુવો ખાલી થાય ત્યારે એક બાદક્ષેત્રપામ થાય. વાળના અસંખ્યાતા કટકા કરીને ભરેલા કુવામાંથી વાળને ફરસેલા અને નહિ ફરસેલા આકાશના પ્રદેશે દરેક સમયે એક એક કાઢવાથી બધા પ્રશે જ્યારે નીકળી રહે ત્યારે એક સૂફમક્ષેત્રપ પમ થાય. આ સૂક્ષ્મક્ષેત્રપલ્યોપમ અને સૂફમક્ષેત્ર સાગરોપમથી પ્રાચે કરીને દૃષ્ટિવાદગત દ્રવ્યના પ્રમાણુની વિચારણા થાય છે. તેમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ . શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. કેટલાક દ્રવ્યેા સેલાચી અને કેટલાક બ્યા નહિ કસેલા આકા શના પ્રદેશથી ગણાય છે. ૭૧ હવે સૂક્ષ્મનુ કેટલું પ્રમાણ થાય તે બતાવે છે. પનાડÁવ્યેયજી વટે સૂક્ષ્મમ્ ॥ ડર્ ॥ શબ્દાર્થ-સૂક્ષ્મપનકના કરતા અસંખ્યાતગુણા કટકા કરીને ઉદ્ગુરવાથી એક સૂક્ષ્મ થાય છે. વિશેષા:-વાળના અગ્રભાગના જે અસંખ્યાતા ટુકડા કરેલા હાય, તે સૂક્ષ્મપનકના જીવ જેટલી જગ્યામાં રહે તેટલી જગ્યામાં તેનો કરતા અસખ્યાત ગુણા વધારે સમાઇ જાય એવા વાળના ટુકડા ઉદ્ધરવાથી સમ પમ થાય છે. માદરપર્યાપૃથ્વીકાયના શરીરજેટલા તે અસખ્યાતા વાળના સમુદાય થાય એમ વૃદ્ધા કહે છે. दश कोटाकोटयः सागरः ॥ ७२ ॥ શબ્દાઃ-દશ કાડાકેાડી પડ્યેાપમના એક સાગરોપમ થાય છે. વિશેષા—સમયે, સમયે, સા સે વધે અને સમયે સમયે વાળના કટકાઓને અને ક્રુસેલા અને નહિ કસેલા આકાશના પ્રદેશે। કાઢવાથી જે ઉદ્ધાર, અદ્ધા, અને ક્ષેત્રપામ થાય તેવા દશ ઢાકેાડી પટ્ચાપમે એક સાગરાપમ થાયછે. દશ કાડાકેાડી સાગરોપમની એક ઉત્સપી`ણી થાય એવી રીતે ખીજી દશ કાડાકોડી સાગરોપમની એક અવસણી થાય ૨૦ કાડાકાડી સાગરાપમનું એક કાલચક થાય છે. એવા અનન્તા કાલચક્રે એક પુદ્ર લપરાવર્તન થાય છે. ૭૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર ૭૧ તિાંલાકની અંદર જેટલા દ્વીપ અને સમુદ્રો છે. તેની સખ્યા અતાવે છે. साईद्रयो हारसागरसमयमानाः द्वीपान्धयः ॥ ७३ ॥ શબ્દાર્થ:--અઢી ઉદ્ધારસાગરે પમની અંદર જેટલા સમય થાય તેટલા દ્વીપ અને સમુદ્ર છે. વિશેષા: એકવાળના અગ્રભાગના અસંખ્યાતા કટકા કરીને પછી સમયે સમયે કાઢતા જે સાગરાપમ આવે એવા અઢી સાગરા પમની અંદર જેટલા સમયે થાય તેટલા દ્વીપ અને સમુદ્રા છે. ૭૩. ૯લાકે દેવલાકની અંદર વિમાનાની સંખ્યા બતાવે છે. - द्वात्रिंशदष्टाविंशतिद्वादशाष्टवतुर्लक्ष पञ्चाशञ्चत्वारिंशत् षट्सहस्र चतुस्त्र्येकादशसप्ताधिकैकशत पञ्च विमाना ऊर्ध्वलोके ॥ ४ ॥ શબ્દા :-ઉપરના દેવલાકની અંદર અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાંખ, ૪ લાખ, ૫૦ હજાર, ૪૦ હેજાર, ૬ હજાર, ૪૦૦-૩૦૦-૧૬૧,-૧૦૭-૧૦૩-૫ વિમાના છે. વિશેષા:-સાધર્મ દેવલાકની અંદર બત્રીસ લાખ, ઇશાન દેવલાકની અંદર ૨૮ લાખ, સનકુમારની અંદર ૧૨ લાખ, ચેાથા મહેન્દ્ર દેવલેાકમાં ૮ લાખ, પાંચમાં બ્રહ્મદેવલાકની અંદર ચાર લાખ, છઠ્ઠા લાંતકની અંદર પચાસ હજાર, સાતમા શુક્ર દેવલાકની અંદર ચાલીસ હજાર, આઠમા સહસ્રર દેવલાકની અદર છ હૈજાર, નવમા આણુત અને દેશમાં પ્રાણત એ એ દેવલાક જોડા જોડ છે ત્યાં બન્નેના ઇંદ્ર પશુ એક છે તેના વિમાના ચા Page #90 -------------------------------------------------------------------------- ________________ હર શ્રી તરવાર્થ પરિશિષ્ટ સ્કૂલ અને ભાષાતર, - - રસો છે, અગીઆરમાં આરણ અને બારમા અય્યત એ બે દેવલેક જોડાજોડ છે અને બન્નેને ઈંદ્ર પણ એક છે તેની અંદર ૩૦૦ વિમાનો છે, નવગ્રેવેયકની અંદર પહેલી ત્રીકે ૧૧૧ બીજી રીકે ૧૦૭ અને ત્રીજી ત્રીકે ૧૦૦ અને અનુત્તરવિમાને પાંચ વિમાને છે. એકંદર ઉર્વલકના ૮૪ લાખ ૯૭ હજાર ને ત્રેવીસ વિમાને છે. તે વિમાનની અંદર શાસ્વતી પ્રતિમાઓ છે. ૭૪ एकद्वारप्राकाराऽऽवृता वृत्ताः ॥ १५॥ શબ્દાર્થ –ગળ વિમાનો એક દરવાજાવાળા અને કિલ્લાએ કરીને વિંટાએલા છે. વિશેષાર્થ –પંક્તિની અંદર જે જે ગેળ વાટલાકારે વિમાન છે તે દરેકને એક એક દરવાજો અને એક એક ફરતે કાંગરાવાલે કિલ્લે હોય છે. ૭૫ ગાળ વિમાનની સ્થાપના. "સફ ણીellel 0000000 ફરતે કાંગરાવાળે કોટ, ગોળ વિમાન 00000000 pટકે , Page #91 -------------------------------------------------------------------------- ________________ -~~~~~-~~-~ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૭૩ चतुर्दाराः सर्वतो वेदिकाश्चतुरस्राः ॥ ६ ॥ શબ્દાર્થ –ચાર ખુણ આ વિમાન ચાર દરવાજાવાળા અને ચારે બાજુ વેદિકાવાળા છે. વિશેષાર્થ:–ચાર ખુણાવાળા વિમાને છે તેને ચારે બાજુએ એક એક દરવાજો અને ચાર બાજુએ ફરતી વેદિકાએ છે, કાંગમા વિનાના કિલ્લા હોય તેને વેદિક કહે છે. ૭૬ ચેખંડા વિમાનની સ્થાપના. દરવાજે ફરતી વે ફરતી વે ચોખંડ વિમાન. દરવાજે - ફરતી વેઠ દરવાજે - - ફરતી વે - - દરવાજો त्रिद्वारा वृत्तचतुरस्त्राऽऽसन्नवेदिकाप्राकाराऽऽताः ત્રાઃ | ss - શબ્દાર્થ –ત્રણ ખુણઆ વિમાને ત્રણ દરવાજ વાળા, ગેળ વિમાનની પાસેના વેદિકાવાળા, અને ચતુષ્કોણવિમાનની પાસેના પ્રાકારવાળા છે. વિશેષાર્થ –જે ત્રણ ખુણાવાળા વિમાને છે તેને ત્રણે બાજુ દરવાજા છે. જે ગેળ વિમાનની નજીક છે તે તરફ વેદિકા હે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. છે, જે ચાર ખુણાવાળા વિમાનની નજીક ભાગ છે તે તરફ પ્રાકારથી વીંટાએલા છે. તાત્પર્ય એ કે ગેળ વિમાનની તરફ જે ત્રિખુણીયા વિમાનને ભાગ હોય તે વેદિકાવાળે હોય છે, અને બીજી બે બાજુએ સામાન્ય કિલે હોય છે, વેદિકા જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પ્રાકારે સહિત વેદિકા સમજવી, અને જ્યાં સામાન્ય પ્રાકાર કહે છે, ત્યાં માત્ર વેદિકા વિનાને કાંગરાવાળે કિલે સમજ. ૭૭ વિખુણઆ વિમાનનની સ્થાપના. gl gL) બે બાજુ કાંગરાવાળા કેટ દરવાજે એક બાજુ વેદિક દરવાજે શ્રેણીની અંદર રહેલા બાસઠ વિમાનને દરેકને અસંખ્યાતા અસંખ્યાતા એજનનું અંતર છે, એટલે ગાળવિમાનની પછી અસંખ્યાતા એ જને ત્રિબુણીઉં વિમાન, ત્રિબુણીઆથી અસંખ્યાતા ચેજને શેખડુ વિમાન અને પાછું ત્યાંથી અસખ્યાતા જને ગળ વિમાન છે. પુષ્પાવકીર્ણના વિમાનથી બીજુ પુષ્પાવકીર્ણવિમાનનું અંતર સ ખ્યાતા અથવા અસંખ્યાતા એજનનું છે. દરેક પાટડે દરેક પંક્તિમાં કેટલા વીખુણા કેટલા ખુણ તે અને કેટલા ગેળ વિમાને છે તેનું યંત્ર Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાઈપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર, કપ ( પ્રતર પક્તિગત પક્તિગત પંક્તિગત એકંદર શાળ | વિખણ ચોખણ ૮૪ ૮૪ ૨૪૮ નું ૮૪ ૦ ૨૪૦ આ ૨ ઈશાન દેવલોક ) ૧ સાધમ દેવલોક ૨૩૨ ૨૨૮ ૨૨૪ ૨૨૦ ૨૧૬ ૨૧૨ ૨૦૮ ૨૦૪ ૨૦૦ ૧૯૬ ૧૯૨ ૧૮૮ ૪ માહેન્દ્ર પ્રતર ૧૩ | ૩ સનકુમાર દેવલોક ' પ્રતર૧૨ છે ! ૧૮૪ ૧૮૦ ૧૭૬ ૧૭૨ ૧૬૮ ૧૬૪ ૧૫૬ ૧૫ર -—– ૧૪૮ ૧૪૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલે અને ભાષાન્તર. પ્રતર પંક્તિગત પંક્તિગત પંક્તિગત એકંદર ગેળ | ત્રિપુણ 1 ચે ખુણે ૪૮ ૧૪૦ ४८ ૧૩૬ ૧૩૨ ४४ પ્ર. ૬ ૫ બ્રહ્મલેક. ૪૪ ૪ ૦ ૪૪ . ૪૪ ૧૨૮ ૧૨૪ I - ૪૦ ૪૦ ૧૨૦ ક. ૫ ૬ લાતક. ૦ ૧૧૬ ૧૧૨ ૧૦૮ ૧૦૪ 0 ' 0 ' 0 ' 0 २८ ૨૮ ૨૨ ૨૮ . ક. ૪ પ્ર ૪ ૭ શુક્ર. ૮ સહસ્ત્રાર ૯ આનત ૧૧ આરણ પ્ર. ૪ ૧૮ પ્રાણત ૧૨ અયુત પ્ર. ૪ - ૧૨ ૧૨ Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર. પ્રતર ૫ક્તિગત ૫ક્તિગત પાક્તિગત એકદર ગાળ ત્રિગુણ | ચાખુણુ ૧૨ ૧૨ ૧૨ ટ ત્રિક ની પહેલી નવગૈવેયક ખી.ત્રી. ત્રી.ત્રો.! 위해요 ૫૬ ૫૮ અનુત્તર ૬૧ વિ. ૬૨ मृगमहिषवराहसिंहाजदर्दुरहयगजनुजगखङ्गिवृषभ विडिमाङ्काः ॥ ७८ ॥ ૩૩ ૨૮ ૨૪ २० ૧૨ શબ્દાહરણ, પાડા, ભુંડ, સિદ્ધ, બકરા, દેડકા, ઘોડા, હાથી, સર્પ, ગે, ખળદ અને વિડિમ જાતનું હરણ વિશેષ એ પ્રમાણે અનુક્રમે મુકુટની અંદર ચિન્હવાળા દેવતા છે. SE વિશેષા:-ખારે દેવલાકના દેવતાને ઓળખવા માટે તેઓના મુગુટને વિષે ચિન્હ છે, કે જેથી કયા દેવલાકના દેવતા છે તે આળખી શકાય. સૌધર્મેન્દ્રદેવલેાકના દેવાને મૃગનુ ચિન્હ, બીજા ઈશાન દેવલેાકને પાડાનુ ચિન્હ, ત્રીજા સનત્કુમાર દેવલાકે ભુંડનું ચિન્હ, ચેાથા માહેન્દ્રદેવલાકને સિંહનુ ચિન્હ, પાંચમાં બ્રાલેકે બકરાનુ ચિન્હ, છઠ્ઠા લાંતકદેવલાકે દેડકાનુ ચિન્હ સાતમા શુદેવલાકે ઘેાડાનુ ચિન્હ, આઠમા સહસ્રારે હાથીનુ ચિન્હ, નવમા આણુતે સ`નુ, દશમા પ્રાણતે ગેંડાનુ અગીઆરમાં આરણુદેવલાકે બળદનુ, અને ખારમા અચ્યુતે એક વિડિમ Page #96 -------------------------------------------------------------------------- ________________ wwvvwvv M uruvvwvvwwwwwwwwwwwwwwwwwwwvvv ૭૮ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. જાતિના હરણનું ચિન્હ છે. આ બધા ચિહે તેઓના મુગુટને વિષે હોય છે. ૭૮ - દરેક દેવલેકના ચિન્હની સ્થાપના. નંબર નામ | સૌધર્મ ઈશાન | સનકુ. | માહેન્દ્ર | બ્રહ્મલોક લાંતક ચિન્હ | મૃગ મહિ! ભુંડ | સિંહ | બકરે દેડકો નંબર ૧૦ ૧૧ નામ | શુક્ર | સહસ્ત્રાર | આનત | પ્રાણત | આરણ | અયુત ચિન્હ | શેડો હાથી | સર્પ | ગેડે ! બળદ चतुरशी त्यशीतिद्वासप्तति सप्तति षष्टि पञ्चाशञ्चत्वारिंशत्रिंशदिशतिदश सहस्राः सामानिकाः॥ ए॥ શબ્દાર્થ –૮૪ હજાર, ૮૦ હજાર, ૭૦ હજાર, ૭૦ હજાર, ૬૦ હજાર, ૫૦ હજાર, ૪૦ હજાર, ૩૦ હજાર, ૨૦ હજાર અને ૧૦ હજાર સાધર્મ આદિ ૧૦ ઈન્દ્રના સામાનિક દેવતા છે. વિશેષાર્થ –બારે દેવલોકને વિશે દશે ઇન્દ્રના સામાનિક દેવતાઓ અનુક્રમે પેલા દેવલોકના ૮૪ હજાર બીજા દેવલોકના ૮૦ હજાર, ત્રીજાના ૭૨ હજાર, ચોથાના ૭૦ હજાર, પાંચમાના ૬૦ હજાર, છઠ્ઠાના ૫૦ હજાર, સાતમાના ૪૦ હજાર, આઠમાના ૩૦ હજાર,નવમા દશમાના ૨૦ હજાર, અગીઆરમાં અને બારમાના ૧૦ હજાર છે, દરેકના આત્મરક્ષક દેવતા દરેક દેવકના સામાનિકથી ચારગુણા Page #97 -------------------------------------------------------------------------- ________________ •~~-~ ~-~ શ્રી. તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષા-૨. ૩૯ હોય છે એટલે જેમકે પેલા સૈધમના ૮૪ હજાર સામાનિક દેવતા છે તેનાથી ચારગુણા ૩૩૬૦૦૦ આત્મરક્ષક છે. એવી રીતે બધાના સમજી લેવા. ૭૯ સ્થાપના. ૫ | ૬ | ૭ | દેવલોક ૨ | ૩ | ૪ | હજાર હજાર સામાનિક ૮૦ [ ૭૨ 1 ૭૦ આત્મરક્ષક | ૩૩૬ ૩૨૦ ૨૮૮| ૨૮૦]. - - - એક દર | ૪૨૦ ૪૦૦ ૪૯ ૩૫૦ ૩૦ ૪૨૦ ४०० ૨૫ ૨૦૦ હ-૧૦ 1 ૧૧-૧૨ હજા દેવલોક હજાર સામાનિક ૩૦ | ૨૦ | આત્મરક્ષક | ૧૨૦ ૮૦ | એકંદર ! ૧૫૦ ૧૦૦ | ૫૧૬૦૦૦ હજાર ૧૦ ૪૦ ૫ ૪૦. ૨૦૬૪૦૦૦ | ૨૫૮૦૦૦૦ द्वित्रित्रिशेषा घनोदधिवातोभयाकाशप्रतिष्ठाः॥ ७० ॥ શબ્દાર્થ –બે દેવલેક ઘને દધિના આધારે, ત્રણ દેવલોક ઘનવાતના આધારે, ત્રણ દેવલેક ઘોદધિ અને ઘનવાતના આધારે Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮, શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ન અને બાકીના ચાર, નવવેક અને અનુત્તરવિમાન એ આકાશના આધારે રહેલા છે. વિશેષાર્થ –સૈધર્મ અને ઈશાન એ બે દેવલેક ઘોદધિ એટલે શિયાળામાં જામી ગયેલું પાણી હોય તેવા સ્થીર પાણીની ઉપર રહેલા છે. જ્યોતિષના વિમાનેથી અસંખ્યાતાકેડાછેડી એજન અથવા આઠમા રાજકના છેડા સુધી ઘદધી રહેલ છે. સધર્મ અને ઈશાનદેવલોકના વિમાનથી અસંખ્યાતા જન અથવા નવમા અને દશમા રાજલોકની અંદર ઘનવાત (જામેલે) વાયુ છે. તેની ઉપર સનકુમાર મહેન્દ્ર અને બ્રહ્મલેકના વિમાને છે, ત્યાંથી અને સંખ્યાતા પેજને દશમા રાજકના છેડા સુધી લાંતકના વિમાને ઘનેદધિ અને ઘનવાતના આધારે રહેલા છે. ત્યાંથી અસંખ્યાતાજન સુધી અગીઆરમાં રાજલોકની અંદર ઘોદધિ અને ઘનવાતના આ ધારે સાતમાં શુક દેવલેના વિમાને રહેલા છે. ત્યાંથી અસંખ્યાતા ચેજને અગીઆરમાં રાજકની છેડે ઘોદધિ અને ઘનવાતના આધારે આઠમાં સહસ્ત્રારદેવલેકના વિમાનો છે. ત્યાંથી અસંખ્યાતા - જને બારમા રાજકની અંદર આકાશના આધારે નવમા અને દશમા દેવલોકના વિમાને છે, ત્યાંથી અસંખ્યાતા અને બારમા રાજલોકના છેડે આકાશના આધારે ૧૧ મા અને ૧૨ મા દેવલકનાં વિમાને છે ત્યાંથી અસંખ્યાતા પેજને તેરમા રાજલોકના છેડે ત્રીજીવિક એટલે નવેયક આકાશના આધારે છે. ત્યાંથી અસંખ્યાતા ચેજને ચાદમાં રાજકના છેડે પાંચ અનુત્તરવિમાન આકાશના આધારે રહેલા છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી તાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૮૧ હવે ચાલતા પ્રસ્તાવથી કાતિક દેવતા ક્યા કલપને વિષે અને કયા વિમાનોની અંદર રહે છે તે બતાવે છે. આ જંબુદ્વીપથી તિછમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો ઓલંગી ગયા પછી અરૂણવર નામનો દ્વીપ આવે છે. તેની વેદિકાના હેડાથી અરૂરવર નામના સમુદ્રમાં જ્યારે ૪૨ હજાર એજન દૂર જઈએ ત્યારે ત્યાંના પાણીની સપાટી ઉપરથી બન્ને દિશામાં ઉદ્ધવ અષ્કાયમય મહધકારરૂપ તમસ્કાય ૧૭૨૧ જન સુધી સરખી ભી તના આકારે સિધે જાય છે. ત્યારપછી તિચ્છમાં ફેલાતે ફેલાતો ધર્મ ઈશાન સનકુમાર અને મહેન્દ્ર એ ચારે દેવલોકને આવરણ કરીને ઉંચે પાંચમા બ્રહ્મલોકના ત્રીજા વરીષ્ટ નામના પ્રતને વિશે રહ્યો છે. આ તમસ્કાય નીચે પાણીના તળીઓ ઉપર ગોળ ભીંતના આકારે અને શરાવલાના સરખો છે. ઉપર કુકડાના પાંજરાના સરખે છે. શરૂઆતથી માંડીને સંખ્યાતા જન ઉંચે અને સંખ્યાના જન વિસ્તારવાળે છે. આ તમસ્કાય અસંખ્યાતા સમુદ્ર ઉત્પન્ન થયે માટે તેની પરિધી પણ અસંખ્યાતા જન જાણવી. તમસ્કાયની સ્થાપના. le beળ ફરતે તમસ્કાય. કર૦૦૦ ચો. દૂર. ચો. ૧૭૨૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી તવાઈપરિશિષ્ટ મૂવ અને ભાષાન્તર. હવે રિઝમતરે રિઝવિમાનની ચારે દિશામાં સચિત્ત અને ચિત્ત મિશ્ર પૃથ્વિરૂપ બબે કૃષ્ણરાજ (કાળી રેખાઓ છે) પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી, દક્ષિણર્મા પૂર્વ પશ્ચિમ લાંબી, ૫ શ્ચિમમાં દક્ષિણ ઉત્તર લાંબી અને ઉત્તરમાં પૂર્વ પશ્ચિમ લાંબી બબે રેખાઓ છે. પૂર્વદીશાની અંદરની રેખા દક્ષિણની બાહરની રેખાને મળે છે, દક્ષિણની અંદરની રેખા પશ્ચિમની બહેરની રેખાને મલે છે, પશ્ચિમની અત્યંતરરેખા ઉત્તરની બાહરને મલે છે, ઉત્તરની અભ્યતર રેખા પૂર્વની બાહરને મળે છે એવી રીતે નાટકના અખાડાની પિઠે આઠે રેખાઓ રહેલી છે. - પૂર્વ અને પશ્ચિમ તરફની બાહરની રેખાઓ છ ખુણાવાળી અને દક્ષિણ અને ઉત્તર તરફની બાહરની રેખાઓ વિખુણ થાય છે. અંદરની ચાર દીશાની રેખાઓ ચતુષ્કોણી થાય છે. થત–પુવાવરા ધંતા, તણા પુરાણિરાવMI/ अग्निंतरचउरंसा सवावि अ कन्हराईयो॥१॥ આ પહોળાઈમાં સંખ્યાતા અને લંબાઈમાં અસંખ્યાતા - જન સહસ્ત્ર હોય છે. કૃષ્ણરાજીની એટલી બધી મહત્તા છે કે એક દ્વિવાળે મેટા દેવ ત્રણ ચપટીમાં જે ગતીથી એકવીસ વખત આખા જંબુદ્વીપને ફરીને પાછો આવે, તેજ ગતીથી તેજ દેવ પંદરદિવસની અંદર કૃષ્ણરાજીના સંખ્યાતા એજન સુધી જઈ શકે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પvvvvvvvvv ~~~ ~~~ wwwww શ્રી તરવાર્થપરિશિષ્ટ મૃલ અને ભાષાન્તર. ૮૩ કૃષ્ણરાજીના આઠ આંતરાની અંદર અનુક્રમે અપિ , અગ્નિષમાલી, વેરોચન, પ્રશંકર, ચંદ્વાભ, સૂર્યાભ, શુભ અને સુપ્રતિષ્ઠાભ નામના આઠ લેકાંતિક વિમાને રહેલાં છે. પૂર્વ અને ઉત્તરની અંદરની રેખાની વચમાં ૧ અગ્નિ, પૂર્વની બાહર અને અંદરની વચ્ચે ૨ અર્ચિષમાલી, પૂર્વ અને દક્ષિણની અત્યંતર રેખા વચ્ચે ૩ વેચન, દક્ષિણની બાહેર અને અને અંદરની વચ્ચે ૪ પ્રશંકર, દક્ષિણ અને પશ્ચિમની અત્યંતર રેખા વચ્ચે ૫ ચંદ્રાભ, પશ્ચિમની બહેર અને અત્યંતર વચ્ચે ૬ સૂર્યભ, પશ્ચિમ અને ઉત્તરની અત્યંતર રેખા રચે ૭ શુકાભ અને ઉત્તરની બાહેર અને અત્યંતર આ વરસે ૮ સુપ્રતિષ્ઠાભ નામના વિમાને રહેલા છે. બધાની વચ્ચે વચ્ચે નવમું રિષ્ઠ નામનું વિમાન છે. આ દેવતાઓ પ્રાલેકની નજીક રહેલા છે માટે લોકાન્તિક કહેવાય છે, આ નવ વિમાનની અંદર અનુક્રમે સારસ્વત આદિ નવ પ્રકારના દેવતાઓ રહે છે. यद्युक्तम् यथा-सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अवाबाहा, अगिचा चेवरिघ य ॥१॥ લકાન્તિકવિમાનના દેવતાઓની આયુષસ્થિતિ આ સામસામ છે. આ વિમાનેથી અાંખ્યાતા હજાર ચેન ટે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૪ - શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. કૃષ્ણરાજની સ્થાપના. . ઉત્તર ૭ ૮ - ' * * * પશ્ચિમ દક્ષિણ द्वयोर्द्वात्रिंशच्छतयोजनानि पृथ्वीविमानबाहव्यं ॥१॥ શબ્દાર્થ-સાધમ અને ઈશાનદેવકને વિષે પૃી અને વિમાનની જાડાઈ ૩૨૦૦ એજન છે. વિશેષાર્થ-પહેલા બે દેવકના વિમાનોને રહેવાને આ ધારરૂપ જે પૃથ્વી છે તેનું પડપ્રમાણ આંગુલથી ઉત્તપન્ન થયેલા ર૭૦૦ એજન અને તેની ઉપર રહેલા વિમાનની ઉંચાઈ ૫૦૦ ચેજન એકંદર મળી ૩ર૦૦ જન જાડાઈ છે. ૮૧ द्विदिद्विचतुर्नवपञ्चस्वेकैकशतपरावृत्तिः ॥७॥ શબ્દાર્થ-બે બે બે ચાર નવવેક અને પાંચ અનુત્તરવિમાનની અંદર પૃથ્વીની જાડાઈ સો સો જનઓછી અને વિમાન નની ઉંચ્ચાઈની અંદર સે સે યે જન વધારે કરતા જવું. Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૮૫ વિશેષાર્થ-ત્રીજા અને ચોથા દેવલોકની પૃથ્વીની જાડાઈ પહેલા બીજા દેવલેકના કરતા સૌ જન ઓછી એટલે ૨૬૦૦ એજન છે. અને ઉપર રહેલા વિમાનોની ઉંચાઈ પેહે. લાના કરતા સે યજન વધારે એટલે ૬૦૦ એજન છે એવી રીતે દરેક દેવલોકની અંદર પક્વીની જાડાઈ સો સો જન ઓછી અને વિમાનોની ઉંચાઈ સો સે જન વધારે કરવાથી પાંચમા અને છઠ્ઠા દેવલોકની અંદર ર૫૦૦ એજન પૂથ્વીની જાડાઈ અને ૭૦૦ એજન વિમાનોની ઉંચાઈ, સાતમા અને આઠમા દેવલોકની અંદર ૨૪૦૦ એજન પૃથ્વીની જાડાઈ અને ૮૦૦ એજન વિમાનેની ઊંચાઈ છે. ૯-૧૦-૧૧-૧૨ મા દેવલોકની અંદર ૨૩૦૦ જન પૃથ્વીની જાડાઈ અને ૯૦૦ જન વિમાનની ઊંચાઈ છે. નવકની અંદર પૃથ્વીની જાડાઈ ૨૨૦૦ એજન અને ૧૦૦૦ જન વિમાનની ઊંચાઈ છે. અનુત્તરવિમાનની અંદર ૨૧૦૦ જન પૃથ્વી જાડી અને તે ઉપરના વિમાનોની ઊંચાઈ ૧૧૦૦ એજન છે. આવી રીતે દરેક દેવકના વિમાનની ઊંચાઈ અને પૃથ્વીની જાડાઈ એકઠી કરીએ તે બધાની ૩૨૦૦ જનની જાડાઈ થાય. ૮૨ द्विदिद्विदिशेषेषु पञ्चचतुस्त्रिद्विश्वेतवर्णाः ॥३॥ શબ્દાર્થ-સહસ્ત્રાર સુધી અનુક્રમે બબે દેવકની અંદર પાંચ, ચાર, ત્રણ, બે રંગવાળા વિમાને અને બાકીના આનતથી માંડીને અનુત્તર સુધીના વિમાને શ્વેતવર્ણવાળા હોય છે. વિશેષાર્થપેલા અને બીજા દેવલેકની અંદર પાંચ રંગના વિમાને ( ધેળા, પીળા, રાતા, લીલા, કાળા ) છે. ત્રીજા અને ચોથાની અંદર ચાર રંગના (કાળા શિવાય) પાંચમા છઠ્ઠાની અંદર ત્રણ રંગના ( ધેળા પીળા ને લાલ ), સાતમા આઠમાની Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શ્રી તીર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તરઅંદર બેરંગના (ધળા અને પીળા બાકીના આનત, પ્રાકૃત, આરણ, અચુત, નવગ્રેવેયક, અને અનુત્તરવિમાને ફક્ત સફેદ વર્ણના હોય છે, દેવલોક પૃથ્વી જાડાઈ વિમાનની ઊંચાઈ વણ. ૧-૨ ૩-૪ ૫-૬ ૭-૮ ૯-૧૦-૧૧-૧૨ નવવેક અનુસર ૨૭૦૦ ૨૬ ૨૦ ૨૫૦૦ ૨૪૦૦ ૨૩૦૦ ૨૨૦ ૨૧૦૦ ૫૦૦ ૬૦૦ ૭૦૦ ૮૦૦ ૯૦૦ ૧૦૦૦ ૧૧૦૦ પતિ - ૪(શ્યા-૩(શ્વેત ૨ (ત ૧ શ્વત ૧ શ્વત ૧ શ્વેત આદિ) મહિના) પળો પિળે) ALL) सौधर्ममाहेन्सलान्तकसहस्राराच्युतोवैयकलोकान्ता एकादिरज्ज्वाः ॥७॥ શબ્દાર્થ –ધર્મ સુધી એક, મહેન્દ્ર સુધી એક, લાંતક સુધી એક, સહસ્ત્રાર સુધી એક, અચુત સુધી એક, નવથક સુધી એક, અને કાન સુધી એક એમ સાત રાજ લેક ઉદ્ધકમાં છે. વિશેષાર્થ-મેરૂ પર્વતની મધ્યમાં ગાયના આંચળની માફક રચક પ્રદેશ છે, ત્યાંથી સાત રાજલેક નીચે અલેક અને સાત રાજલક ઊંચે ઊલેક છે. રત્નપ્રભાના ઉપરના તળીઆથી માંડીને સિધદેવલેક સુધી એક રાજલક છે, સૈધર્મથી માંડીને ચોથા મહેન્દ્ર દેવલેક સુધી બીજે રાજલક, મહેન્દ્રથી માંડીને છઠ્ઠા લાંકદેવલોક સુધી ત્રીજે રાજક, લાંતકથી માંડીને આઠમા સહસ્ત્રારસુધી ચોથો રાજલોક, સહસ્ત્રારથી બારમે અચુત સુધી પાંચમે રાજલક છે, અચુતથી નવરૈવેયક સુધી છઠ્ઠો રાજલક છે. નવવેયકથી લોકના અંત સુધી સાતમે રાજલક છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાતર. ૮૭ તથા નીચેના ભાગમાં રત્નપ્રભાના તળીઆથી માંડીને શર્કરા પ્રભાના ઉપરના તળીઓ સુધી એક જલક, અને ત્યાંથી માંડીને વાલુકાપ્રભાના તળીઆ સુધી બીજો રાજલક, ત્યાંથી ધુમપ્રભાના તળીઓ સુધી ત્રીજે રાજલોક, પંકપ્રભાના તળીઆ સુધી એથે રાજક, તમપ્રભાના તળીઓ સુધી પાંચમે રાજલક, તમતમામલાના તળીઆ સુધી છ રાજલોક, અને અધોભાગના લોકાન સુધી સાત જલે છે એવી રીતે સાત રાજલેક અલોકના અને સાત રાજક ઉર્વલકના મળી ચઉદ રાજલક થાય છે. ચિદ રાજલોકની સક્ષેપ સ્થાપના. દે છે રાજ રાજ ૫ રાજ ૬ રાજ ૪ રાજ ૩ રાજ સંભૂતેલા પૃથ્વી ૨ રાજ - ૧ રાજલક રાજ રાજ office રાજ રાજલક રાજ [ VI [11-12 અલાક. - અલેક. ૭ હજારો v] 0+ K ce અes નારકી ૧ ૩ / - ના૦ ૨ - ૪ ના ના કર ના ના૦ ૫ ૬ ના Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. mann...namunnannnnnnnnnmhiamatiniainanananananananananana आ शानात् सप्तहस्तं वपुः ॥५॥ શબ્દાર્થ-ઈશાનદેવલોક સુધી સાત હાથનું શરીર છે. વિશેષાર્થ –ભુવનપતિના ૧૦ નિકાય, વ્યંતર, તિષ ધર્મદેવલેક અને ઈશાનદેવલોક સુધી દેવતાઓના ઉત્કૃષ્ટ શરીર ઉલ્લેધ અંગુલપ્રમાણથી સાત હાથ છે. સ્વાભાવિક જઘન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું ઉત્પત્તિ વખતે હોય છે. ભુવનપથિી માંડીને અશ્રુતસુધીના દેવતાઓ ઉત્તરક્રિયશરીર ઉત્કૃષ્ટ લાખ જનપર્યત કરી શકે છે. નવરૈવેયક અને અનુત્તરવિમાનવાળા દેવતાઓને ઉત્તરકિયશરીર કરવાની શક્તિ છે છતાં પણ પ્રયજનના અભાવે કરતા નથી. ૮૫ विदिद्विचतुर्गवेयकानुत्तरेष्वेकैकहीनं ॥६॥ શબ્દાર્થ-બે, બે, બે, ચાર નવ વેચક અને અનુત્તરવિમાનના વિષે અનુક્રમે એક એક હાથનું શરીર ઓછું હોય છે. વિશેષાર્થ-ત્રીજા ચોથા દેવકમાં એક હાથ ઓછું એટલે છ હાથનું શરીર હોય છે. પાંચમા છઠ્ઠાની અંદર પાંચ હાથનું શરીર, સાતમા આઠમાની અંદર ચાર હાથનું શરીર, નવ દશ અગીઆર અને બારમા દેવલોકની અંદર ત્રણ હાથનું શરીર નવ સૈવેયકની અંદર બે હાથનું શરીર અને અનુત્તરવિમાનના દેવતાનું એક હાથનું શરીર હોય છે. ૮૬ मध्ये प्रत्यतरं जघन्यादेकादशैकन्नागाधिकं ॥७॥ શબ્દાર્થ –વચલા દરેક સાગરેપમે જઘન્ય શરીરથી અગીઆર ભોગ અધીક શરીર જાણવું. વિશેષાર્થ –સાધમ અને ઈશાનને વિષે, પછી બે-બે-બેને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૯ શ્રી તવા પરિશિષ્ટ ભૂલ અને ભાષન્તર. વિષે, ચારને વિષે નવત્રૈવેયકે અને અનુત્તર વિષે અનુક્રમે એ સાગરાપમ, સાત સાગરોપમ, ચત્તુ સાગરોપમ, અઢાર, ખવીસ, એકત્રીસ અને પાંચ અનુત્તર વિષે ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થતિ છે. એથી માંડીને ૩૩ સાગરોપમની અંદર દરેક સાગરે - પમે દેવતાઓનુ શરીર કેટલા હાથનું હોય તે જાણુવા માટે જઘન્ય સ્થીતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિના વિશ્લેષ કરવા એટલે ધ્રુવતાની જે ઉત્કૃષ્ટ સ્થીતિ હાય તેમાંથી તેજ દેવતાની જન્ય સ્થિતિ બાદ કરીને જે રહે તેમાંથી એક આછે કરી બાકી જેટલા રહે એટલા સ્થાનના સઙ્ગરાપમે એક હાથના અગીઆર ભાગ કરી જઘન્યથી એટલે એ સાગરાપમવાળાને સાત હાથનું શરીર અને સાત સાગરોપમવાળાને ૬ હાથનુ શરીર જે હોય છે તે સાત હાથ કરતા ૬ હાથ જન્મ કહેવાય ત્યાંથી ઉત્તરાત્તર એક એક ભાગ વિશ્લેષ કરીને જેટલા રહ્યા હેય ત્યાં સુધી વધારતા દરેક સાગરોપમવાળાના દેવતાના શરીરનુ પ્રમાણ આવી જશે. જેમકે સૌધર્મેન્દ્રે એ સાગરોપમની સ્થિતિ છે, અને સનકુમારે સાત સાગરોપમની સ્થિતિ છે, તેના વિશ્લેષ કરતા પાંચ અને તેમાંથી એક ખાદ કરતા ચાર રહે છે. સેધમ દેવલાકે શરીર સાત હાથનુ છે અને સનત્કુમારે ? હાથનું શરીર છે વચલા ત્રણ-ચાર-પાંચ-છ સાગરોપમવાળા દેવતાનું શીર એક સાગરોપમના અગીઆર ભાગ કરીએ તેમાંથી પશ્ચ નુપૂર્વી - એ કરીને અનુક્રમે ૬ સાગરાપમવાળાને આવે પછી ઉત્તકે.ત્તર એક એક ભાગ વધારતા જ્યાં ત્રણ સાગરાપમ છે, ત્યાં આવશે એવી રીતે દરેક ઠેકાણે વચલા સાગરોપમવાળ.ના શરીર જાણી લેવા તેનુ ચત્ર { î Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ સ્કૂલ અને ભાષાન્તર. વચલા સાગરોપમવાળા દેવતાઓના શરીરનું યંત્ર. સાગ૨૦ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫૧૬૧૭૧૮ હસ્ત ભાગ ૩ ૨ ૧ ૦ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૦ ૩ ૨ ૧ | ૧૧૧૧૧૧૧ ૦ ૧૧૧૧૧૧૧૧ દેવલોક સાગર૦ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭૨૮૨૦૩૧ ૩ર : ૩૩ 1 હરત. | ૩ ૩ ૩ ૩ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ભાગ - - ૧૧૧૧૧૧ ૦ ૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧ ૦ ૧૧ | ૦ દેવલોક | ૯ ૧૦ ૧૧ ૧૨ ન વ ગ્ર વ ય ક નીરથ તિઅનુત્ત રવિ. | [ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૪ | ૫ ‘દક દેવલેના આયુષ્યની સ્થિતિ અને દેહમાનનું યંત્ર.” દેવલોક ) ભુવનપતી | વ્યંતર ! જ્યોતિષ |–૩-૪ ૫-૬ સા સમા બલા ૨ | હ ! ૧૪ રિથતિ આ દેવકની સ્થિતીનું સાગરોપમાં કામ પડેલ નથી માટે લખી નથી વિલેપની ! સંખ્યા * Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. દેવલોક છટ ! = ૯૫ | વિશ્લેષ એટલે નાની સ . પ્રા. આ ગ્રેવ અનુ હાથ [૪ અ. ૩ ] ૨! ૧ અને મોટી રકમની વચમાં | સ્થિતિ [ ૧૮ ૨૨ ,૧ ૩૩ ના આંકડા જેમકે ૩-૪-૫ વિશ્લેષ સંખ્ય ૧ એ૨ અને ૭ નો વિશ્લેષ द्वादश मुहुर्ती उपपातविरहः ॥ ७ ॥ શબ્દાર્થ –સામાન્ય ચાર પ્રકારની ગતિની અંદર ઉત્કૃષ્ટ બાર મુહુતનું ઉપપત અંતર હોય છે. વિશેષાર્થ-નરકગતિની અંદર જે સમયે જીવ ઉત્પન થયે હેય તે સમય પછી વધારેમાં વધારે બાર મુડત પછી તે જરૂર સાતે નારકમાંથી કોઈ પણ નારકની અંદર કે પણ બીજે જીવ ઉત્પન્ન થવો જોઈએ. એવી રીતે તિર્યંચ ગતિની અંદર પણ જીવ ઉત્પન્ન થયા પછી બામુહને અંતર કાલ ગયા પછી કેઈ પણ જીવ જે તિર્યચના ૪૮ પ્રકારના જીવે છે તેમાંથી કઇ પણ પ્રકારના જેની અંદર ઉત્પન્ન થાય છે. મનુષ્ય ગતિની અંદર જે સમયે જીવ ઉત્પન્ન થશે હોય તે સમયથી બાર મુહુર્ત કાલ ગયા પછી મનુષ્યના જે ૩૦૩ ભેદ છે તેમાંથી કોઈ પણ ભેદની અંદર જરૂર જીવ ઉત્પન્ન થાય છે, દેવગતીમાં જીવ ઉત્પન્ન થયા પછી બાર મુહર્તની અંદર જે દેવગતિના ૧૯૮ ભેદ છે તેમાંથી કે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. પણ ભેદની અંદર જીવ ઉત્પન્ન થાય છે. આ હેતુથી ચારે ગતિમાં સમુદાયની અપેક્ષાએ ૧૨ મુહત્ત ઉત્પન્ન થવાને વિરહ છે. ૮૮ ચારે ગતિના જુના ભેદનું યંત્ર ગત જીવભેદ ૧૪ નરક તિપંચ મનુષ્ય - ૪૮ અંતરકોલ અંતરકાલ જધન્ય. ઉકષ્ટ ૧ સમય | ૧૨ મુહુર્ત | ૧ સમય | ૧૨ મુહુર્ત ૧ સમય ૧૨ મુહુર્ત ૧ સમય ૧૨ મુહુર્ત ૧૯૮ એકંદર પ૬૩ આ જ્ઞાનાચતુતિઃ | gણ છે. | શબ્દાર્થ – ઈશાનદેવલ સુધી ચાવીસમુહુર્તને અંતર કાલ છે. વિશેષાર્થ –– ઉપરના સૂત્રમાં સામાન્ય ગતિવિષે વિરહકાલ કહ્યાં હવે વિશેષ વ્યાખ્યાન કરતા દરેક પંકિત ભેદે અંતરકાલ બતાવતા કહે છે. દેવગતિની અપેક્ષયે ભુવનપતી નિકાચની અંદર જે સમયે દેવતા ઉત્પન્ન થયે હોય ત્યાર પછી ઉત્કૃષ્ટ ચોવીસ મુહુર્ત પછી બીજે દેવતા તે નિકાચની અંદર ઉત્પન્ન થાય, એવી રીતે વ્યંત Page #111 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૯૩ રની અંદર પણ વીસ મુહુર્તને અન્તરકાલ છે. જેને તિર સૈધર્મ અને ઈશાન દેવકના પણ વીસ મુહુર્ત છે. ચંદ્ર અને અને જે ગ્રહણ આશ્રય વિરહ પડે તે ચંદ્રનો અને સૂર્યને જઘન્ય ૬ માસ, ચંદ્રને ઉત્કૃષ્ટ ૪૨ માસ અને સૂર્યને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ વિરહ પડે. ૮૯ દરેક નારકીની અંદર વિરહકાલ પાછલ સુત્ર ૩ પૃષ્ઠ 8ની અંદર બતાવેલ છે ત્યાંથી સમજી લે. નારકીના જીવને જઘન્ય એક સમયને વિરહ છે. તિર્યંચગતિની અપેક્ષા પૃથ્વીકાય અપકાય તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય, એ જ દરેક સમયે વિરડવિના ઉત્પન્ન થાય છે. બે ઈદ્રિય ત્રણ ઈદ્રિયવાળા ચાર ઈદ્રિય વાળા સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય જીવને જઘન્ય એક સમયને વિરહ અને ઉત્કૃષ્ટ અંતર્મુહુતને વિરહ કાળ કહે છે, ગર્ભ જ તિર્યચપચેદ્રિયને ઉત્કૃષ્ટ ૧૨ મુડુત્તને વિરહકાલ અને જઘન્ય એક સમયનો છે. મનુષ્યગતિમાં સંમુમિ મનુષ્યને ઉત્કૃષ્ટ ૨૪ મુહુને વિરહકાલ છે. ગર્ભજ મનુષ્યને ઉત્કૃષ્ટ ૧૨ મુહુર્તને વિરહકાલ છે. જઘન્ય બધા મનુષ્યને એક સમયને વિરહકાલ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ હ૪ શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ભરતક્ષેત્રમાં સાધુ સધવી શ્રાવક શ્રાવિકાને જે વિરહ પડે તે જઘન્ય૩૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ અઢાર કોડા ક્રોડ સાગરોપમમાં કાંઈક એ છે એટલે વિરહકાલ પડે. તીર્થકર ચક્રવર્તી બલદેવ અને વાસુદેવને જે વિરહ પડે તે જધન્ય ૪૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ કાંઈક ભાગ ઓછી એવી અઢાર કોડાદ્રોડ સાગરોપમ વિરહ પડે. મહાવિદેહક્ષેત્રમાં વિરહ પડતું નથી, અવસર્પિણીને ૨૧૦૦૦ વર્ષ કહે આરો ઉત્સર્પિણીને પહેલા અને બી આર ૨૧ એકવિસ હજાર વર્ષને, એ ત્રણે આમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થતા નથી માટે ૬૩૦૦૦ વર્ષ જઘન્ય વિરહ છે. તીર્થકર આદિ અવસર્પિણીના ૨૧૦ વર્ષના પાંચમા આરાથી માંડીને ઉત્સપિણીના ર૧૦૦૦ - પના બીજા આરા સુધી ઉત્પન્ન થતા નથી માટે જઘન્ય ૮૪૦ ૦ વર્ષ વિરહકાલ છે, અવસર્પિણીની અંદર સાધુ સાધ્વી તીર્થકર વાતિ જે સ્પન્ન થાય તે ઉત્કૃષ્ટ વિરહકાલ, અને ઉત્સર્પન્નીના અંદર ઉત્પન્ન થાય તે જઘન્ય વિરહકાલ સમજ. Page #113 -------------------------------------------------------------------------- ________________ શ્રીતત્વાર્થ પરિશિષ્ટ સ્કૂલ અને ભાષાન્તર, દરેક જીવના વિરહનું યંત્ર નામ. { ઉ. વિ. ૧ રત્નપ્રભા ૨૪ મુહુર ૨ શર્કરા પ્રભા ૭ દિવસ ૩ વાલુકપ્રિય ૧૫ દિન ૪ પંકપ્રભા ૩૦ દિન ૫ ધુમપ્રભા ૨ મહિના ૬ તમ....' ૪ મહિના ૭ તમતમાં ૬ મહિના પૃથ્વીકાય અવિરહ અકાય અવિરહ તેઉકાય અવિરહ વાયુકાય અવિરહ વનસ્પતિકાય અવિરહ બેઈદ્રિય અંતમુહૂ૦ | ઈદ્રિય અંતર્મુહર્ત ચઉરેંદ્રિય અંતમે સ. પદ્રિ અંતમું હતું ગજ. પંચેટ્રિક ૧૨ મુહુર્ત સ. પચે. મનુ. ૨૪ મુહુર્ત ગર્ભ૦ પંચે. મન. | ૧૨ મુહુર્ત • 1 - - -- - --- Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રતસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. त्रिनागोनदश सत्रिनागद्वादश सार्धद्वाविंशति पञ्चचत्वारिंशदशीतिशतदिनाः उर्द्ध ॥ एक ॥ શબ્દાર્થ–નવ દિવસને વિસ મુહુર્ત, બાર દિવસ દશ મુહર્ત, સાડી બાવીસ દિવસ, પિસ્તાલીસ દિવસ, એંસી દિવસ અને સો દિવસ અનુક્રમે ઉચે સહસ્ત્રાર સુધી વિરહ કાલ હોય છે. વિશેષાર્થ–એક દિવસનાં ૩૦ મુહુર્ત તેને ત્રીજો ભાગ ૧૦ મુહર્ત ઓછા એવા દશ દિવસ એટલે ૯-૨૦ મુહુર્ત સનકુમારે, બાર દિવસ અને ત્રીજો ભાગ ૧૦ મુહુર્ત વધારે માહેન્દ્ર, સાડી બાવીસ દિવસ બ્રહ્મલેકે, પીસતાલીશ દિવસ લાંતક, એંસી દિવસ શુકે અને સો દિવસ સહસ્ત્રારે ઉત્પન્ન થવાને વિરહ કાળ છે. द्वयोर्द्वयोत्रिषु त्रिषु त्रिषु विजयादिषु सर्वार्थे च संङ्ख्यातमासवर्षशतसहस्त्रलवर्ष पदयासंङ्ख्यसंख्यन्नागाः શબ્દાર્થ બેને વિષે બેને વિષે, ત્રણ ત્રણ અને ત્રણને વિષે વિજયાદિકને વિષે અને સર્વાર્થ સિદ્ધને વિષે અનુક્રમે સંખ્યાતા મહિના સંખ્યાતા વર્ષ, સંખ્યાતા સો વર્ષ સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા લાખ વર્ષ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અને પપમને સંખ્યામા ભાગને વિરહ કાલ છે. વિશેષાર્થ–ત્યાર પછી આનત અને પ્રાકૃત વિષે દરે કમાં સંખ્યાતા મહિનાને વિરહ કાલ છે પરંતુ આનતના કરતા પ્રાણતને વિષે વધારે મહિના સમજવા પણ તે મહિના વર્ષની અંદર હોવા જોઈએ. આરણ અને અશ્રુતને વિષે સંખ્યાતા વર્ષને ઉત્પન્ન થવાને વિરહ કાળ છે, આરણ કરતા અચુતના વધારે Page #115 -------------------------------------------------------------------------- ________________ - - - શ્રી સ્વાર્થ પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર. વરસ પણ સે વર્ષની અંદર. નવગ્રેવેકમાંથી પહેલીવિક સંખ્યાતા સે વર્ષ, બીજીવિક સંખ્યાતા હજાર વરસ, ત્રીજીવિક સંખ્યાતા લાખ વરસને અંતર કાલ છે, દરેક ત્રિકની અંદર એક બીજા યિકા વધારે વધારે વિરહ કાલ સમજ. વિજયાદિક ચારને વિષે અદ્ધાપલ્યોપમને અસંખ્યાતમો ભાગ અને સર્વાર્થ સિદ્ધ પલ્યોપમને સંખ્યાતમે ભાગ વિરહ કાલ છે. બધાને જઘન્ય એક સમયને ઉપપાત વિરહુ કાલ છે. દેવતાઓનું ઉપપાત અને ચ્યવનના વિરહના કાળનું યંત્ર.. | નામ | જઘન્ય ઉત્કૃષ્ટ | નામ જન્ય ઉત્કૃષ્ટ મુવનપતિ સમય ૧| ૨૪ મુહુર્ત | ૮ સહઅ.સ ૧-સ ૧૦ દિવસ વ્યંતર સમય ૧ ૨૪ મુ. | ૯ આનત -સ. સંખ્યાતા મહિના (૧ વર્ષની અંદર) તિષ સમય ૧ ૨૪ મુત્ર ૧૦ પ્રાણત -સ, સંખ્યાતા મહિના [ આનતકરતાં વધારે ૧. સધર્મસમય ૧ ૨૪ મુ૧૧ આરણ ૧-સી સંખ્યાતા વર્ષ (સની અંદર) | ર ઈશાન સમય ૧ ૨૪ મુ. ૧ર અચુત ૧-સી સંખ્યાના વર્ષ (આરણથી વધાર) કે સનત્યુ સમય ૧ દિ-૯-૨૦મુ ૧-ત્રિક ૧-સસંખ્યાતા સો વર્ષ ૧-૧-૩ ( હજારની અંદર) કેક માહેન્દ્ર સમય ૧૧ર-દિ.૧૦મુ. ૨-ત્રિક ૧-સી સંખ્યાતા હજારો | ૪–૫-૬ | વ (લાખની અંદર પબ્રહ્મલોકમય ૧ ૨૨ દિ.૧૫મુ ૩-ત્રિક –સ સંખ્યાતા લાખ વર્ષ ૭-૮-૯ ] ( કરોડની અંદર) ૬ લાંક સમય ૧ ૪૫ દિવસ વિજ્યાદિક–સ અદ્ધાપલ્યોપમને અસંખ્યાતમો ભાગ ૭ શુક્ર સમય ૧૮૦ દિવસ પ સર્વાર્થસિદ્ધ–સ, અ. પાપમનો | સિંખ્યાતમો ભાગ | - - Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર દરેક ઈંદ્ર અને સિદ્ધના સ્થાને ઉત્પન્ન થવાના ઉત્કૃષ્ટ છ મહિનાના વિરડ કાલ છે. ૯૧ तापसपरिव्राजक तिर्यक श्राद्धमिध्यादृष्टि यति संयतानो ज्योतिष्क ब्रह्मलोक सहखाराच्युत ग्रैवेयक सर्वार्थेषु ॥ए२ શબ્દા :-તાપસે જ્યેતિષમાં પરિવ્રાજક બ્રહ્મવાક સુધી, તિર્યંચ પંચેન્દ્રિય સહસ્રાર સુધી, શ્રાવક અચ્યુત સુધી, મિથ્યા દૃષ્ટિ સાધુએ નવ ગ્રેવેક સુધી અને સમિધારી સાધુએ સર્વા સિદ્ધ સુધી જઇ શકે છે. વિશેષાવનવાસિ જંગલમાં રહેનારા, કંદમૂલ ખાનારા, આલ તપસ્યા કરનારાઓને જો અંત સમયે સારી ભાવના આવે તે કાલ પામીને ઉત્કૃષ્ટ યેતિષ દેવલાક સુધી જાય. પરિત્રાજક એટલે કપિલના મતને અનુસરનારા તથા ચાર ચાર પાંચ પાંચ જણના ટાળા થઈને ભીક્ષા માંગનારા તે વધારેમાં વધારે કાલ પામીને બ્રહ્મàાક સુધી જાય. તિયક્ પંચેન્દ્રિય હાથી-બળદ-ઘે ડા વિગેરે પયાંમા સમ્યકત્વ સહિત હાયતા વધારેમાં વધારે આઠમા સહસ્ત્રાર સુધી જઈ શકે છે. આજીવિકા સાધુએ જે ગેાશાલાના મતને અનુસરનાર, આ ભે!ગી-આ સાધુ જે જંત્ર મંત્ર તંત્ર કરનારા અને દેશ વતિ આરાધક શ્રાવક સમતિધારી ખ.રમા અચ્યુત દેવલાક સુધી જાય છે. સાધુના રસ્તે રણુ આદિ વેષને ધારણ કરનારા તે ક્રિયાના બળે કરી દવિધ ચક્રવાલસમા ચારીના પ્રભાવે મરીને મિથ્યાદ છે અસભ્યની પેઠે નવત્રૈવેયક સુધો જાય છે, કારચુકે તે સાધુઓને ચક્રવર્તી બલદેવ વાસુદેવ વિગેરે મેટા ા અને ભકતો તરફથી પૂજા આદર સત્કાર માત દાન Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ મૂવ અને ભાષાન્તર. ૯ કરાતે દેખીને દીક્ષાની તમામ ક્રિયા પ્રતિ શ્રદ્ધા રાખે, શુદ્ધ ચારિ ત્રની ઈચ્છા રાખે નહિ, ફક્ત આદરસત્કારને માટે ક્રિયા કરે પણ અંદરથી મુદ્દલ શ્રદ્ધા હતી નથી તથા સમકિતધારિ સાધુઓ ઉકૃષ્ટ ચારિત્ર પાળનારા આરાધક અને છસ્થ હોયતે વધારેમાં વધારે સર્વાર્થસિદ્ધ વિમાન સુધી જાય છે. ૨ तापसच्छद्मस्य श्राध चतुर्दशपूर्विणां व्यंतर सोधर्म सौधनवान्तकेष्ट परः ॥३॥ શબ્દાર્થ –તાપસ છદ્મસ્થ સાધુ, શ્રાવક ચઉદપૂર્વીએ જઘન્યમાં જઘન્ય અનુક્રમે વ્યંતર, સિંધમ ધર્મ અને લાંતમાં ઉત્પન્ન થાય છે વિશેષાર્થ –તાપસ પરિવ્રાજક, વિગેરે જઘન્યમાં જઘન્ય ક્ષેત્રની અપેક્ષાયે ભુવનપતિ ઋદ્ધિની અપેક્ષા વ્યંતરની અંદર ઉત્પન્ન થાય છદ્મસ્થ અવિરાધક સાધુઓ તથા દેશવિરતિ અવિરાધક શ્રાવકે જઘન્યથી સાધમ દેવવેક અને વિરાધક હોય તે ભુવનપતિ સુધી ઉત્પન્ન થાય છે. અને ચદપૂઈએ જઘન્યથી લાંક સુધી ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ અથવા મેક્ષે પણ જાય. सेवार्तकीलिकाऽर्धनाराच नाराचर्षजनाराचवचपन ના ચતુ.વટાદરા સિદ્ધચ્છા શબ્દાર્થ–સેરાત, કાલિકા, અર્ધનારાચ, નાચ નવા નારા, અને વજ ઋષભનારાંચ સઘણુવાળા અનુક્રમે રે , છા, આઠમા, દશમ, બારમા દેવલ સુધી અને વધુ પnનારાચવાળા નવવેચક, અને સિદ્ધિમાં પણ જાય છે, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. વિશેષાર્થ ––દેવલોકની અંદર સંઘયણ વિશેષવાળા હોય તે જઈ શકે છે માટે સંઘયણ બનાવવા કહે છે. મૂળ છ સાયણ વજઋષભનારા, હષભનારા, નારાચ, અધનારાચ, કાલિકા અને સેવાર્ય છેવર, સંઘયણ પશ્ચાનવથી સેવા સંઘયણવાળા ઉત્કૃષ્ટથી થા મહેન્દ્ર દેવલોક સુધી જઈ શકે છે, કીલિકા સંઘયણવાળા છઠ્ઠા લાંતક દેવલોક સુધી જાય છે, અર્ધનારીચ સંઘયણવાળા આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે, નારાગ સ ઘયણવાળા દશમા પ્રાણુત દેવલોક સુધી અને કષભનારા સંઘયણવાળા બારમા અય્યત દેવલોક સુધી જાય છે, વજ ભારગ સંધાણવાળા ઉત્કૃષ્ટ નવવેચક અને મોક્ષમાં પણ જાય છે; અને ઓછા અધ્ય. વસાયવાળા હોય તે દેવલોકમાં પણ જાય છે. ૯૪ ત્રિપલ્યન્નિત્રોકર સાગરમાયુઃ ચાચતારसान्तकीधः किविषिकानां ॥५॥ શબ્દાર્થ –ત્રણ ૫૮૫મની રીતિવાળા, ત્રણ સાગરેપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા કિબીવિદેના સ્થાનો અનુક્રમે પહેલા બે દેવલોક, સનસ્કુમાર અને લાન્તતકની નીચે છે. ' વિશેષાર્થ --અશુભ કર્મ કરનારા પ્રાયે કરીને ચંડાલના જેવા ત્રણ પ૫મની સ્થિતિવાળા, કિલિબથીઆ દેવ પહેલા બે દેવકની નીચે રહે છે. ત્રણ સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા સનકુમાર દેવકની નીચે રહે છે, તેર સાગરોપમની સ્થિતિવાળા કિબીવીઆ છઠ્ઠા લાંતકની નીચે રહે છે, તેની ઉપર ઉત્પન્ન થતા નથી. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૦૧ અયુત દેવલોકથી માંડીને પાંચ અનુત્તર વિમાન સુધીમાં આભિગિક અને સામાનિક દેવતાઓ પણ ઉત્પન્ન થતા નથી. ૫ प्राणस्तोकलवमुहर्तदिनमासाः सप्त सप्त सप्त सप्तति त्रिंश त्रिंशद्वादशगुणाः स्तोकलवमुहूर्त दिन मास वर्षाः ॥ ए६ ॥ શબ્દાર્થ –રાત, સાત, સતેતેર, ત્રીસ, ત્રીસ, અને બાર ગુણ, પ્રાણ, સ્તોક, લવ; મુહૂર્ત દિવસ અને મહિનાન કરવાથી, અનુક્રમે રૂંક, લવ, મુહુર્તા, દિવસ મહિના અને વર્ષ આવે છે. વિશેષાર્થ-સાત પ્રાણને એક સ્તક, સાત સ્તકને એક લવ, સોતેર લવ એક મુહુર્ત. ત્રીસ મુહૂર્તને એક દિવસ, ત્રીસ દિવસને એક મહિને અને બાર મહિનાનું એક વર્ષ થાય છે. ૯૬ તેનું યંત્ર. 9 પ્રાણે ૧ સ્તક | ૨ | ૭ સ્તોકે ૧ લવ ૭૭ લવે ૧ મુહૂર્ત | ૪ | ૩૦ મુહૂર્ત ૧ દિવસ ૩૦ દિવસે ૧ મહિને ૬ | ૧૨ મહિને ૧ વર્ષ | ૭ ૮૪૦૦૦૦૦વર્ષ પૂર્વગ ૮ ૪૦૦૦૦૦પ जघन्याश्चतुर्थस्तोकसप्तकाभ्यामाहारोच्छवासौगए દાથે--જઘન્ય સ્થિતિવાળા દેવતાનો એક બહત્રિ WWW.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર.. પછી આહાર અને સાત સ્નાક પછી એક ઉચ્છવાસ હોય છે. વિશેષા:––ભુવનપતિને અન્તરમાં જે જધન્ય દશતુજાર વર્ષની સ્થિતિવાળા દેવતા છે તે આહારની અભિલાષા એક એક દિવસને આંતરે મનથીજ તૃપ્ત કરે છે કલાહાર નથી અને સાત સ્તાકે એક ઉચ્છવાસ થાય છે. શરી、ની અંદર પ્રાણુરૂપ પત્રન તે જ્યારે સાત સ્તાક પૂરા થાય ત્યારે ખાહેર નીકળે તેને ઉચ્છ વાસ કહે છે. ૯૭ यासागराद् दिवस मुहूर्त्त पृथक् वायां ॥८॥ શબ્દા :--એક સાગરોપમ સુધી સ્થિતિવાળા દેવતાના દિવસ પૃથકત્વે આહાર અને મુહૂત્ત પૃથકત્વે ઉચ્છવાસ હોય છે. વિશેષા:-દશહન્તર વર્ષ સ્થિતિની ઉપર સમય, આવલી, મુહૂર્ત, દિવસ, માસ, વ, એક-બે પધ્યેાપમ વિગેરે વધારે હાય ત્યાંથી માંડીને એક સાગરોપમની અંદર કાંઈક આછી એવી સ્થિતિવાળા દેવતાઓના આહાર દિવસ પ્રથાવે હાય છે અને ઉચ્છવાસ મુહૂર્ત પ્રયત્ને હોય છે. ૯૮ परतोऽनरसम पक्ष वर्ष सहस्राच्यां |||| પા શબ્દાર્થ:- આગળ સાગરે પમ જેટલા પક્ષ અને તેટલા હેન્તર વર્ષે આહાર અને ઉચ્છવાસ હોય છે. ---- વિશેષા:-પૂરેપૂરા એક સાગરાપમથી માંડીને ૬૩ સાગરોપમ સુધિ સ્થિતિવાળા દેવતાઓના આહાર જેટલા સારાપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીઆ પછી અને તેટલાજ હજાર વર્ષ પછી ઉચ્છવાસ હોય છે. www.jainelibrary:org Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાથે પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૦૩ તેનું યંત્ર. કું આવા ઉચ્છવાસ- 1 સ્થિતિઆકાર છવાસ. ૧ સૌન્દ્ર | ૨ | ૨૫ક્ષર જાર વર્ષ સર્વતોભદ્ર ૨૪ કપ કનર વર્ષ ૨ ઈદેવલે ૨ | પાર હજાર વ. વિશાલ ! ર૭ રછપરછ હજાર વર્ષ ૩ સનકુમાર સુમનસ ૨૮ પસાર હજાર વર્ષ ૪ મહેન્દ્ર | ૭ | ૭પક્ષ હજાર વ. સૌમસ્યા ૨૯ ર૯પક્ષ હજાર વર્ષ ૫ બબલક | ૧ | પહજાર વ. પ્રતિકર | ૨૦ |૩ પક્ષક હજાર વર્ષ કે આદિત્ય | ૧ કપક્ષ ૧હજાર વર્ષ ૧૭ ૧૭પક્ષliાર વ. ૧ વિજય વિ. ૩૩ પક્ષકહજાર વર્ષ ૮ સહસ્ત્રાર ૧૮ ૧૮પક્ષ૮ખર વાર વિજયવંત ૩૩ ૩૩ પક્ષક હજાર વર્ષ ૯ આનત . ૧૯ ૧૯૫ક્ષકહજાર વ. ૩ જયંત | ૩૦ |૩૩ પક્ષ કહજાર વર્ષ ૧૦ પ્રાણત ] ૨૦ ર૦૫સાર હજાર વ અપરાજિત ૩૩ ૩૩પક્ષક હજાર વર્ષ ૧૧ આ | પસાર ૧૮નાર વ પ સર્વાર્થસિદ્ધ ૩ કપલ હાર વર્ષ ૧૨ અમૃત | ૨૨ ૨૫ારહજાર વ.[ આવી રીતે જેટલા સાગરોપમની સુદર્શન - ૨૩ વટ પડદજાર વ. સ્થિતિ તેટલા પખવાડીયા પછી ૨શુભેએ ઐ| ૨૪ ૨૪૫ક્ષર જાર વ. આહાર અને તેટલા જ હજાર વર્ષ મનોરમ શ્રેol ૨૫ કે અપક્ષપાર વ. પછી ઉચ્છવાસ લે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર. विद्विदिद्वि चतुः षट त्रिगैवेयकवासिनोऽधः प्रथमाद्याः विषयाः ॥१०॥ શબ્દાર્થ –બે બે બે બે અને ચાર દેવલોક, છ અને ત્રણ વેકના દેવતાને વિષય રત્નપ્રભા આદિ નારકીઓની અંદર છે. વિશેષાર્થ ––પહેલા સધર્મ અને ઈશાન દેવેલેકના સા. માનિક આદિ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા અવધિ જ્ઞાનથી પહેલી નારકી રત્નપ્રભાના છેવટના તલી આ સુધી જઈ શકે છે, ઉર્વ પિતાના વિમાનની વજા સુધી અને તિછમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી જોઈ શકે છે. સનકુમાર અને મહેન્દ્રના ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિવાળા દેવતા બીજી નાકી શર્કરા પ્રમાના છેવટના ભાગ સુધી અને ઉર્વ પિતાના વિમાનની વજા સુધી તિછમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી અવધિજ્ઞાનથી જોઈ શકે છે. પરંતુ પહેલા બે દેવલોકના જે અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રનો વિષય છે તેની અપેક્ષાએ આ દેવેલેકના અસંખ્યતા વધારે કારણકે જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ અવધિ જ્ઞાન વિષય વધારે આવે છે. એવી રીતે આગળ પણ અસંખ્યાતાની અંદર સમજી લેવું. બ્રહ્મક અને લાંતકના દેવતાઓ અવધિજ્ઞાનથી અલકમાં ત્રીજી વાલુકાપ્રભાના તલીઆ સુધી, ઉર્વ પોતાના વિમાનની વજા સુધી, અને તિચ્છી અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જોઈ શકે છે. પરંતુ બ્રહ્મલોકના દેવતા કરતાં લાંતકના દેવતાને અવધિજ્ઞાનને વિષય વધારે સમજ. Page #123 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષા:ર. ૧૦૫ શુક્ર અને સહઆર દેવકના દેવતા ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનથી અધે થી નારકી પંકપ્રભાના છેવટના તલીઆ સુધી, ઉદ્ધ પિતાના વિમાનની વજા સુધી અને તિ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જઈ શકે છે. આનત પ્રાણત, આરણ અને અય્યત એ ચારે દેવલે ના દેવતાઓ અધે પાંચમી નારકી ધમપ્રભાના છેવટના તવી આ સુધી, ઉધ્ધ પિતાના વિમાનની વજા સુધી અને તિચ્છમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી અવધિજ્ઞાનથી જોઇ શકે છે. પરંતુ આનત અને પ્રાણત કરતાં આરણ અને અશ્રુતવાળાનું અવધિજ્ઞાન તેના કરતાં વિશુદ્ધ હેય છે માટે વિશેષ દેખે છે. નવ ગ્રેવેયકમાંથી પહેલી અને બીજી ત્રીક મલીને છ ગ્રેવેયકવાળા દેવતાઓ ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનથી છઠ્ઠી તમ.પ્રભા નારકના છેવટના તલી આ સુધી, ઉર્ધ્વ પિતાનાં વિમાનની ધ્વજા સુધી, તિછ અસંખયાતા દ્વીપ સમુદ્ર સુધી જઈ શકે છે. ત્રીજી ત્રીકાના દેવતા ઉત્કૃષ્ટ સાતમી તમસ્તમપ્રભા નારકી સુધી, ઉર્વ પિતાના વિમાનની વજા સુધી અને વિચ્છમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જોઈ શકે છે. આ બધા દેવતા ને ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાનનો વિષય હે પણ જઘન્ય બધાને આંગલને અસંખ્યાતમા ભાગ જેટલે વિષય અવધિજ્ઞાન છે. पञ्चानां संनिन्न लोकनालिः ॥११॥ શબ્દાર્થ –-પાંચ અનુત્તર વિમાનના દેવતાઓ કિંચિત્ એ કી લેકનાલી સુધી દેખી શકે છે. વિશેષાર્થ:પાંચ અનુસાર વિમાનના દેતાએ પિતાની Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રી તરવાથે પરિશિષ્ટ મૂવ અને ભાષાન્તર. વજથી ઉચે જોઈ શકે નહિ માટે કિચિત ઓછી એવી હેકનાલીકા સુધી ઉર્વ જોઈ શકે છે, અને અધ પૂરેપૂરી છેવટે લેકનાલી સુધી, તિછ અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર સુધી જોઈ શકે છે. બાકીના ભુવનપતિ વ્યંતર અને તિષ દેવતા જે અર્ધસાગરોપમની અંદર કાંઈ ઓછી સ્થિતિવાળા હેય તેઓ નિષ્ઠ લકની અંદર સંખ્યાતા જન સુધી અવધિ જ્ઞાનથી દેખે છે. તેના કરતાં વિશેષ સ્થિનિવાલા હેય તો અસંખ્યાતા જન સુધી દેખે છે જેમ જેમ આયુષ્યની વૃદ્ધિ થાય તેમ તેમ અસંખ્યાતાની પણ વૃદ્ધિ સમજવી. દશહજારની જઘન્ય સ્થિતિવાળા દેવતાઓ અવધિજ્ઞાનથી પંચવીસ જન સુધી દેખી શકે. ભુવનપતિ વ્યંતર વિગેરેના અવધિજ્ઞાનની જે મયાદા બતાવેલી છે તે ચારે દિશાની અંદર તેટલી જ સમજવી. ભુવનપતિ અને અંતર ઉંચે વધારે દેખી શકે છે માટે સે.ધર્મ દેવલોક સુધી દેખે છે, વિમાનિક દે નીચે વધારે દેખે, નારકી અને તિષ તિ વધારે દેખી શકે, મનુષ્ય અને તિર્યંચને અનેક રીતિએ અવધિજ્ઞાન હેાય છે. ૧૦૧ સ્થાપના:-૫૫૭૦ માં ૬ ઠી લીટી પછી સ્થાપનાની નીચે. Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાથપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૧૭ (દરેક દેવના ઉ અધ અને તિઔલેકમાં અવધિ જ્ઞાનના ) વિષયનું યત્ર. નામ. ઉર્વ અવધ | | ઉત્કૃષ્ટ વિષય. | અધે અવધિ. ઉત્કૃષ્ટ વિષય. તિ અવધિ વિષય. ભુવનપતિ સાધમ દેવલોકસુધી ત્રીજી નારકી સુધી | સંખ્યાતા જન સુધી વ્યતર | ૨૫ જન ૨૫ યોજન ( પંખ્યાતા યોજન અસં ખાતા જ ૨૫યોજન જોતિષ | રખાતા જન સંખ્યાતા જન | સંખ્યાતાયોજન જન્ય સ્થિતિવાળા ૨૫ જન ૧ સૌધર્મ | સ્વકીય વિમાન પહેલી રત્નપ્રભા અસંખ્યાતાપિસમુદ્ર સુ0 ધ્વજ સુધી નારકીના તકીય સુધી. ૨ દશાન સ્વકીય વિમાન પહેલી રત્નપ્રW ખેજ સુધી નારકીના તાલીઆ સુધી ૩ સનમાર બીજી નારકીના 1, બીજા દેવલ કરતાં તલીયા સુધો | વિશેષ જ માહેન્દ્ર ૫ બ્રહ્મલેક ક લતક ૭ શુક્ર ત્રીજી નારીના , ત્રીજા અને ચોથા તલીયા સુધી . કરતાં વિશેષ અસંખ્યાતા ચેથી નારકીને , પાંચમા અને છઠ્ઠાદેવ, તલીયા સુધી કરતાંવિકાસ પાંચમી નારકીના 1 , સાતમા અને બાદમાં તલીયા સુધી | ૮ સહસ્ત્રાર કે આનત Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તરે દેવલોક કરતાં વિશેષ ૧૦ પ્રાણત ૧૧ આરણ છે નવમા અને દશમાં દેવલોક કરતાં વધારે અસંખ્યાતા. ૧૨ આરણ ૧ ત્રીક | છઠ્ઠી નારકીના કે અગીયારમાં અને તલીયા સુધી. બારમા દેવલોક ૨ ત્રીક કરતાં વધારે અને સંખ્યાતા ૩ ત્રીક સાતમી નારકીના પહેલી બીજી ત્રીક તલીયા સુધી ! કરતાં વધારે પાંચ અનુત્તર , ન્યુન | અધોલેજની લોક-1, ત્રીજી ત્રીક કરતાં " વિમાન. | લોકનાલીકા સુધી નાલીકા સુધી દે છે. (* વધારે नवति सहस्रलक्षपूर्वकोटीवर्ष सागर दशनव नागाद्या आयनरक प्रतस्तटेष्वायुः ॥१०॥ શબ્દાર્થ –વુ હજાર નેવુ લાખ અને પૂર્વકેટવર્ષ અને સા રે મને દશમે ભાગ નવમ ભાગ વિગેરે અનુક્રમે પહેલી "ાકીના પહેલા બીજા ત્રીજ ચેથા પાંચમા છઠ્ઠા વિગેરે પાટા વિશે ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. વિશેષાર્થ – પહેલી નારકીના પહેલા પાટડાનેવિશે ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦ હજાર વર્ષ હોય છે અને જઘન્ય દશ હજાર વર્ષની સિથતિ હોય છે. બીજે પાટડે ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦ લાખ વર્ષની હેય છે અને જન્ય ૧૦ લાખ વર્ષની સ્થિતિ છે. ત્રીજે પાટડે ઉત્કૃષ્ટ પૂર્વ કોટી વર્ષ અને જઘન્ય ૯૦ લાખ વર્ષની ચોથે પાટડે એક સાગરેપમનો દશ ભાગ કરીએ તેમાંથી 1 સાગરોપમની ઉતકૃષ્ટ સ્થિતિ અને જઘન્ય પૂર્વક વર્ષની સ્થિતિ છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી તન:ર્થ પરિશિષ્ટભૂલ અને ભાષાન્તર, ૧૦૯ પાંચમે પાટડે ઉત્કૃષ્ટ હૈ સાગરોપમ અને જધન્ય છે સાગરોપમ છે. હૂં માંડે ઉત્કૃષ્ટ ૩ સાગરોપમ જઘન્ય ૢ સાગરે પમછે. સાતમે પાટ ઉત્કૃષ્ટ અને જઘન્ય ૩ સાગરાપમની સ્થિÍિછે, આમે નવમે દશમે ૧૧ મે. ૧૨ મે "" 79 "" ૧૩મેપાર્ડ ઉત્કૃષ્ટ ૧ સાગરોપમ અને જઘન્ય ૢ સાગરે પમની સ્થિતિ છે. સારાંશ એ કે જે ઉપરના પાઢડાની અંદર ઉત્કૃષ્ટસ્થિતિ હોય તેજ નીચેના પાટડામાં જઘન્ય સ્થિતિ સમજવી. તેનું યંત્ર નિચે પ્રમાણે. રત્નપ્રભા પાટડા ૧૩. '. ઉત્કૃ "" ', ܪ પ્રતર ૧ ૯૦ હજાર ૯૦ વર્ષ ૧૦ હજાર ૧૦ વ "" ,, 99 :> € Go 3 લાખ ૧ પૂર્વે કા વટી વ "" 19 99 29 ૪ पठ લાખ૮૦ લાખ` વર્ષ વર્ષ સા ૪ to ૬ ૭ સા.સા. " ', 79 " પૂર્વે કા 3 ૪ ・ᄑᄒ ટી વર્ષ સા.૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦ . 19 19 ,, ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૦ ૩'_૪ ૯ ૧ સા ૧૦ ૧૦ ૧૦ ૧૦ ૧૦૧૦૧ સા. در એવી રીતે માકીની નારકીના પાટડાની અંદર સ્થિતિ લાવવાને માટે વિશ્લેષ એટલે ઉત્કૃષ્ટ સ્થિતિમાંયી જઘન્ય સ્થિતિ ખાદ કરીને જે આવે તેને પાડાની સખ્યાએ ભાંગી નાંખીને ઇચ્છિત પાટડાએ સુણીને જધન્ય સ્થિતિ તેની સાથે જેલવવાથી દરેક પાટડાની સ્થિતિ આવી જશે. તે દરેક નારકીના પાટડાની સ્થિતિ નિચે પ્રમાણે બતાવે છે. 910 vo A Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રી તવા પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. - - - - - - - - - - ૨ શકેરા પ્રભા પાટા ૧૧ વિશ્લેવ જે સ્થિતિ ૩. સા. જબૂન્ય ૩ વાલુકા પ્રભા પાટડા ૯ વિક્ષેપ ૪ સ્થિતિ સારુ - - ૪ પંકપ્રભા પાટડા ૭ સ્થિતિ ૧૦ સાગા વિશ્લેષ; દરેક ખટડાની સ્થિતિ - - - - - - - - - - - - - - - - છે ! ઉ-કટ વ્હેમા જ સા. નું હું હઠ હ૪ ૧૦ના. ૮૩ | ૯ | સા. | અક્ષર ૧ સા. Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ અને ભાષાનર. ૧૧૧ ૫ પ્રમપ્રભા પાટા ૫ સ્થિતિ ૧૭ સાવિ . પ્રતર સ્થિતિ છે " ઉત્કૃષ્ટસ્થિતિ ૧૧ રે સા ૧૨ સા૧૪ સારુ ૧પણે સારુ જધન્યસ્થિતિ ૧૦ સાગ. ૧૧રે સા | ૧૨ સા. ૧૪ માત્ર ૧૫ સારુ ૬ તમપ્રભા પાટડા ૩ સ્થિતિ ૨૨ સામે વિલેણ ; તમતમા પૃથ્વી પાટડા સ્થિતિ સાવિશ્લેષ પ્રતર પ્રત ૧ ૨ | પ્રતર ! ઉત્કૃષ્ટ | ૧૮ ૩ | ૨૦ | | ૨૨ સા... | ઉત્કૃષ્ટ ! ૩૩ સારુ જઘન્ય | ૧૭ સારુ ! ૧૮ ૨૦ | જધન્ય | ૨૨ સા. આવી રીતે નારકીના દરેક પાટડાની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ જાણવી હવે દરેક નારકીની અંદર પૃથ્વીનું પડ કેટલું કેટલું છે તે બતાવે છે. अशीतिहीत्रिंशदष्टाविंशतिविंशत्यष्टादशषोमशाष्टसहस्त्राधिकलदपिएमाः ॥ १०३ ॥ | શબ્દાર્થ –સાતેનારકીના પૃથ્વીના પીડા અનુક્રમે એકલાખને ૮૦ હજાર, બત્રીસ હજાર, અઠ્ઠાવીસ હજાર, વીસ હજાર, અઢાર હજાર, સેલ હજાર અને આઠ હજાર યોજન વધારે છે, Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી તનાથ પરિશિષ્ટમુહ અને ભાષાન્તર. વિશેષા:-૧ પેહેવી નારકીમાં પૃથ્વીપીંડ એટલે પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦ (એક લાખ ને એસી હજાર) ચેોજન છે તેમાંથી પહેલા ૧૦ ચેાજન માટીનું પીડ છે ને પછી ૮૦ યાંજનની દર અણુપન્ની પ્રમુખ આઠ ન્યન્તરના ૧૬ ઇંદ્રા રહે છે. તેની નીચે ૧૦ ચેાજન પાછુ માટીનું પીંડ આવેછે એવી રીતે ૧૦૦ યે;જન પછી ૮૦૦ ચે.જનની અંદર પીશાચ આદિ આડ વ્યંતરના ૬ ઈંદ્રા રહે છે ત્યાર પછી ૧૦૦ ચે:જનની અંદર માટીનું પીડ છે એડી રીતે એક હજાર ચેાજન ઉપરના થાય ત્યાર પછી ૩૦૦૦ ( ત્રણ હજાર) ચેાજનના પહેલા પાટડે છે ત્યાં નારકીના જીવા રહે છે, બ્યાર પછી ૧૧૫૮૩ યેાજન પહેલા અને બીજા પાટડાનુ અંતર છે ને તે ખાલી રહે છે. એવી રીતે દરેક પાટડા ૩૦૦૦ (ત્રઝુહજાર) ચેાજનના છે અને તેની અંદર નારીના જીવા રહે છે, આથી કરીને ૩૯૦૦૦ ( એગણચાલીસ) હજાર ચે!જનની અંઢર પહેલી નારકીના જીવેા રહે છે. ને તેરપ્રતરના અંતર ૧ર છે તે દરેક ૧૧૫૮૩- યોજનના છે તેમાંથી પહેલું અને આરમુ અંતર છેડીને ખાકીના વચલા જે દશ અંતર રહ્યા તેમાં અનુક્રમે ભુવનપતિના દેશ નિકાયના દેવતા રહે છે. આથી કરીને મારે અંતરના (૧૩૯૦૦૦ ) એક લાખને ઓગણચાલીસ હજાર યેાજનની અંદર ભુવનપતિના દેવતા હાય છે ત્યાર પછી ૧૦૦૦ ચેાજન સુધી નારકીના જીવે! રહીત પૃથ્વી છે. ૧૧૨ એવી રીતે ૧૦૦૦ યેાજન ઉપરના, ૩૯૦૦૦ ચેાજન નારકીના, ૧૩૯૦૦૦ યોજન અંતર ભુવનપતિ વિગેરેના; ૧૦૦૦ ચેજન નીચેના નારકીરહિત, એ બધા મલીને ૧૮૦૦૦૦ એકલાખને એસી હજાર પૃથ્વીની જાડાઈ પડેલી નારકીમાં છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્ત્વા પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૧૧૩ ૨. બીજી શર્કરાપ્રભા નારકીની પૃથ્વી એકલાખ ને બત્રીસ હજાર ચેાજન જાડી છે. તેના પાટડા ૧૧ તે દરેક ૩૦૦૦ ત્રણ હજારના અને અંતર ૧૦ તે દરેક ૭૦૦ સત્તાણુસા ચેાજનના છે એટલે ૩૩૦૦૦ અગીયાર પાટડાની જાડાઈ, ૯૭૦૦૦ દશ અંતરની પૃથ્વી ઉપરનું ૧૦૦૦ યાજન માટીનું પી’ડ અને નીચેનુ ૧૦૦૦ માટીનું પીડ એવી રીતે બધા મલીને ૧૩૨૦૦૦ ( એકલાખ ને ખત્રીસ હજાર ) થાય. ૩. વાલુકા પ્રભા પૃથ્વી પીડ એકદર ૧૨૮૦૦૦ ચેાજન છે. તેના પાટડા ૯ તે દરેક ત્રણ ત્રણ હજારના છે. આંતરા ૮ તે દરેક ૧૨૩૭૫ ચેાજનના છે. ઉપરના ૧૦૦૦ ચેાજન અને નીચેના ૧૦૦૦ ખાલી છે. એવી રીતે બધા મલીને ૨૭૦૦૦ પાટડાની ૯૯૦૦૦ આંતરાની પૃથ્વી અને ઉપર નીચેના ૨૦૦૦ મલી ૧૨૮૦૦૦ ચેાજન પૃથ્વી જાડી છે. ૪. ૫કપ્રભા નારકીના પાટડા છ તે દરેક ૩૦૦૦ ચેાજન છે. એ બધા મલીને ૨૧૦૦૦ યાજન અને તેના આંતરા ૬ તે દરેક ૧૬૧૬૬૩ ચેાજન છે એ બધા મલીને ૯૭૦૦૦ ચેાજન અંતરની પૃથ્વી છે અને ઉપરના ૧૦૦૦ ચેાજન અને નીચેના ૧૦૦૦ ચેાજન મલી ખધુ એક લાખ ને વીસહજાર ચેાજન પૃથ્વી પીડ છે, (૧૨૦૦૦૦.) ૫. ધુમપ્રભા નારકીનું પૃથ્વી પી’ડ ૧૧૮૦૦૦ એક લાખ ને અઢાર હજાર ાજનછે તેના પાટડા ૫ તે દરેક ૩૦૦૦ ચેાજનના છે અને આંતરા ૪ તે દરેક ૨૫૨૫૦ જોજન છે એટલા પાટડાના ૧૫૦૦૦ ચેાજન, આંતરાના ૧૦૧૦૦૦ ચેાજન, ઉપરનુ પૃથ્વીપી ડ Page #132 -------------------------------------------------------------------------- ________________ wim ૧૧૪ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. mowni ૧૦૦૦ અને નીચેનું પૃથ્વી પીંડ ૧૦૦૦ એજન બધા મળીને ૧૧૮૦૦૦ જન થાય. ૬. તમપ્રભા નારકીનું પૃથ્વી પીંડ ૧૧૬૦૦૦ એક લાખ ને સોલડજાર જન છે તેના પાટડા ૩ તે દરેક ૩૦૦૦ એજનના છે. બધા મલી નવહજાર યોજન પાટડાના છે. આંતરા ૨ તે દરેક પ૨૫૦૦ એજનના છે. બન્ને મલી ૧૦૫૦૦૦ (એકલાખને પાંચ હજાર) જન આંતરાની પૃથ્વી, ઉપરની ૧૦૦૦ એજન અને નીચેની ૧૦૦૦ એજન બધા મલીને ૧૧૬૦૦૦ એજન વી પીંડ થાય છે, ૭. તમતમાં નારીનું પૃથ્વી પીંડ ૧૦૮૦૦૦ એક લાખ ને આઠ હજાર જન છે તેને પાટડે ૧ તે ૩૦૦૦ એજનને ને ઉપર પડ પર૫૦૦ એજન અને નીચે પણ પર૫૦૦ જન પૃથ્વીપંડ છે તે બધા મલીને ૧૦૮૦૦૦ એજન થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ નારકીનુ” પૃથ્વીના પિંડની ગણતરીનુ યત્ર. નામ ઉપરના ચે.જન ܕܕ પ્રતર દરેક પ્રાર દરેકનારકી કેટલા એક’દર ૢ ના આંતરા કુલ આંત- નીચેની એકદર એકંદર યોજન કેટલા ਝ કેટલા કેટરાની પૃથ્વી પૃથ્વી પૃથ્વીપીડ, ચેન ચેાજન લા ચેન્જન ૧-રત્નપ્રભા ૧૦૦૮ ૧૩૩૦૦૦૩૦ ૦ ૧૨ ૧૧૫૮૩ ૧૩૯૦૦૦ ર-શર્કરાપ્રભા ૧૦૦૦ ૧૧ ૩૦૦૦ ૩૩૦૦૦૧૦ ૯૭૦ ૩–વાલુકા , ૧૯૦૦ ૯૩૦૦૦ ૨૭૦૦૦ ૮૧૨૩૦૫ ရ ૪-૫ કપ્રભા ૧૦૦૦ ૭૩૦૦૦ ૨૧૦૦૦ ૬૧૨૧૬૬૩ ૯૭૦૦૦ (૫-ધુમ પ્રભા ૧૦૦૦ ૫૩૦૦૦ ૧૫૦-૦૦ ૪૫૨૫૦ ૧૦૧૦૦૦ દન્તમપ્રસા ૧૦૦૦ ૩૩૦૦૦ ૯૦૦૦ ૨૫૫૦૦ ૧૦૫૦૦૦ ૨૫૦૦) ૧ ૭-મહાતમ,, પ૨૫૦ ર૦૦૦ ૩૦૨૦ . O ૦૦૦69 ૯૦૦૦ O ૧૦૦૦ ૧૨૦૦૦૦૯૨૦૦૦ ૧૩૨૦૦૦ ૧૦૦૦૧૩૨૦૦૦ ૧૦૦૦ ૧૨૮૦૦૦ ૧૦૦૦ ૧૨૦૦૦૦ ૧૧૮૦૦૦ ૧૦૦૦ ૧૧૬૦૦૦ ૫૨૫૦૦ ૧૦૮૦૦૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. विंशतिः सहस्राणि घनोदधिः ॥ १०४ ॥ શબ્દાર્થ-ધનાધી વીસ હજાર યેાજન સુધી નારકીની નીચે છે. વિશેષા—દરેક નારકીની પૃથ્વી નીચે જે ઘણેાધિ ધન વાત, તનુવાત અને આકાશ રહેલા છે. તેમાંથી પહેલી નારકીની નીચે જે ધનેાધી છે તે વીસ હજાર ચેાજન સુધી રહેલા છે તેની નીચે અસંખ્યાતા ચેાજન સુધી ધનવાત રહેલા છે તેની નીચે અસંખ્યાતા યાજન પ્રમાણુ સુધી તનુવાત રહેલા છે. તેની પછી અસંખ્યાતા યાજનના પ્રમાણુ સુધી આકાશ રહેàછે અને તેની પછી મીજી નારકીની પૃથ્વી આવેલી છે, એવી રીતે બીજી નારકીની નીચે પણ ધનેધિ ધનવાત, તનવાત અને આકાશ રહેલા છે તેમાં દરેક નારકીની નીચેના ધનાઢધીનું પ્રમાણ ૨૦ હજાર ચેાજનજછે અને ખીજાઓનુ પ્રમાણ જે અસંખ્યાતા અસ ંખ્યાતા ચેાજન પ્રમાણુછે, તે એક બીજાની અપેક્ષાએ અસંખ્યાતા વધારે વધારે સમજવા. એવી રીતે સાત નારકીની નીચે ઘનાદી ધનવાત તનુવા અને આકાશ રહેલા છે અને સાતમી નાકીમાં આકાશની નીચે અલાક રહેલા છે, ૧૦૪ તેનું યંત્ર નીચે પ્રમાણે— Page #135 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠી નારકી શ્રી તરવાર્થપરિશિષ્ટ પૂલ અને ભાષાનાર. ૧૧૭ પાના ૭૬ નું યંત્ર સૂત્ર ૧૦૪ પછી. નારકી ઘનોદધિ ૨૦ હજાર જન ઘનવાત ––– અસંખ્યાતા જન તનુવાત ———— યોજન આકાશ ––– યોજન સાતમી ઘનેદધિ ૨૦ હજાર યોજન ઘનવાત – અસંખ્યાતા જન તનુવાત ———- છ ચાજન આકાશ------ આ યાજન અલેકાકાશ... ... ... આ છઠ્ઠી અને સાતમી નારકીના ઘનદધી આદિનું યંત્ર આપેલ છે એવી રીતે જ દરેક નારકીના સમજી લેવા. षडर्धपश्चमसार्धयोजनेंर्धनाम्बुधनतनुवातैवलयं ॥१०॥ શબ્દાર્થ-૭, સાડાચાર અને દેઢ જન સુધી વલયાકારે ઘને દધી ઘનવાત અને તનુવાત પહેલી નારકીને છે. વિશેષાર્થ–પહેલી નારકીને ચારે બાજુ ફરતા કેટની પેઠે. છ જન સુધી ઘદધી છે, સાડા ચાર જન સુધી ઘનવાત અને દેઢ જન સુધી તનુવાત છે પછી અલેક આવે છે. અર્થાત પેહેલી નારકીના પૃથ્વી પીંડથી ૧૨ યેાજન છેટે અલાક છે. ૧૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮. શ્રી તત્વાર્થપરિશિષ્ટમૂલ અને ભાષાન્તર ઘનોદધિ વિગેરે કેવી રીતે રહ્યા છે તેનું યંત્ર-જોડે ટકેલ પાનું જુએ. - આ પ્રમાણે દરેક નારકીના પૃથ્વી પીંડની ચારે બાજુ વલયાકારે ઘને દધી આદિ સમજી લેવા સમજવા માટેજ ફક્ત પહેલી નારકીનું યંત્ર આપેલ છે. योजनबिनागैकत्रिनागगव्यूतवृद्धंक्रमात् ॥ १०६ ॥ શબ્દાર્થ_એજનને ત્રીજો ભાગ ઘને દધી, એક એક ગાઉ ઘનવાત, ગાઉને ત્રીજો ભાગ તનુવાત વધારે વધારે અનુક્રમે બીજી નારકી આદિની અંદર છે. • વિશેષાર્થ_એક એજનના ત્રણ ભાગ કરીને તેમાંથી એક એક ભાગ બીજી નારકી આદિની અંદર ઘનદધી ગોળ વલયાકારે વધારે છે એટલે બીજી નારકીમાં ૬ ચેન ને ૩ ભાગ ઉપર એટલો ઘનોદધિ અને ત્રીજી નારકમાં ૬ જન ને ૩ ભાગ ઉપર, ચોથી નારકીમાં ૭ એજન, પાંચમી નારકીમાં ૭ જનને ૩ ભાગ, વધારે, છઠ્ઠી નારકીમાં ૧ ભાગ વધારે કરતાં ૭ જના ને ૩ ભાગ વધારે છે, એમાં પણ ત્રણ ભાગમાંથી ૧ ભાગ વધારે કરતાં ૮ એજન સાતમી નારકીમાં ઘદધિ છે. ધનવાત પણ બીજી નારકી વિગેરેની અંદર એક એક ગાઉ વધારે કરતાં જવું. પહેલી નારકીમાં સાડાચાર એજન છે તેમાં એક ગાઉ વધારતાં ૪ જન ને ૩ ગાઉ બીજી નારકીમાં ઘનવાત છે. તેમાં પણ એક ગાઉ પક્ષેપ કરતાં ૫ જન ત્રીજી નારકીમાં, તેમાં એક ગાઉ નાંખતાં ૫ પેજન એક ગાઉ ચોથી નારકીમાં, તેમાં ૧ ગાઉ Page #137 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૧૧૯ વધારે કરતાં પ ચે જન ને ૨ ગાઉ પાંચમી નારકીમાં છે. તેમાં ૧ ગાઉ નાંખતાં ૫ જન ને ૩ ગાઉ છઠ્ઠી નારીમાં અને સાતમી નારકીમાં ૧ ગાઉ વધારતાં ૬ જન ઘનવાત થાય. એક ગાઉના ત્રણ ભાગ કરીને બીજી નારકી વિગેરેની અંદર એક એક ભાગ વધારતાં જવું જેમ કે પહેલી નારકીમાં ૧ યોજન તનુવાત છે તેમાં એક ગાઉના ત્રણ ભાગ એ એક ભાગ નાંખતાં જન ૧-૨ ગાઉ બીજી નારકીમાં તનુવાત છે. ત્રીજી નારકીમાં ગાઉનો એક ભાગ નાખતાં ૧-૨ તનુવાત છે. ચોથી નારકીમાં ગાઉના ત્રણ ભાગમાંથી એક ભાગ વધારતાં ૧ જન ને ૩ ગાઉ તનુવાત છે. પાંચમી નારકીમાં એક ભાગ નાંખતા જન ૧-૩ ગાઉ થાય છે. છઠી નારકીમાં એક ભાગ નાંખતા જન ૧-૩ આજે છે અને સાતમી નારકીમાં એક ભાગ નાંખતા પૂરેપૂરે ૨ ચજન તનુવાત છે. આવી રીતે ઘોદધિ ઘનવાન અને તનુવાતનું જે પ્રમાણ બતાવેલું છે ત્યાં સુધી કાકાશ છે અને ત્યારપછી અલકાકાશ છે. ' હવે દરેક નારકીની અંદર નારકીઓને રહેવાના કેટલા કેટલા નરકાવાસ (એરડા) છે તે બતાવે છે. त्रिंशत् पञ्चविंशति पश्चदश दश त्रि पंचोने कलक्ष पंचावासाः ॥ १० ॥ શબ્દાર્થ દરેક નારકીની અંદર અનુક્રમે ૩૦૨૫,૧૫,૧૦,૩, લાખ પાંચ ઓછા એવા લાખ અને પાંચ નારકાવાસ છે. વિશેષાર્થ– પહેલી નારકીની અંદર ૩૦ લાખ નરકાવાસ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. બીજી નારકીની અંદર ૨૫ લાખ, ત્રીજી નારકીની અંદર પંદર લાખ, જેથી નારકીની અંદર દશ લાખ, પાંચમી નારકીની અંદર ત્રણલાખ, છઠ્ઠી નારકીની અંદર ૯૫ અને સાતમી નારકીની અંદર એકદમ નીચે રહેનારા પૂર્વ તરફ કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રૂક, ઉત્તર દિશામાં મહારેરક અને વચ્ચે વચ્ચે અપ્રતિષ્ઠાન મલી પાંચ નરકાવાસ છે. રસૂત્ર ૧૦૭ નું યંત્ર. /મ.રા. ઉત્તર ' પશ્ચિમ સાતમી નારકીના જે નરકાવાસ પાંચ છે તે આ પ્રમાણે ચારે દિશામાં એક એક અને અમતિ) કિ વે S એક વચમાં રહેલા છે. દક્ષિણ તેની સ્થાપના બધા મળીને ૮૪૦૦૦૦૦ ચોરાસી લાખ નારકીઓને રહેવાના નરકાવાસ છે. હવે દરેક નારકીથી અલેક સુધીમાં ફરતા કેટની માફક કેટલા કેટલા ઘોદધિ વિગેરે અને દરેક નારકીના કેટલા નરકવાસ છે, તેનું યંત્ર નિચે આપેલ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૨૧ ઘનધિ વિગેરે યત્ર. નરકાવાસ યંત્ર ઘનવાત તનવાત એકો કેટલા | નારકો ઘનોદધિ એક એક ગાઉના ત્રણ પ્રજન છે. કેટલા યોજન ગાઉવધારે ભાગ એવા ૧ અલોક | યિો ગાઉ ભાગ વધારે માત્ર ગાઉ ૩૦૦૦૦૦૦ ૨૫૦ ૦ ૦ ૦ ૦ ૧૫૦ ૧ રત્નપ્રભા ૬ ચોર ગાઉ ૧-૨ ગાઉ વજન ૧ | થયા. ગાઉ ૨ શકરપ્રભા ! ક-૩ / ૧-૨ગાઉ ૧૨– ૨ ૩ વાલુકાપ્રભા ! પ યોજન - ૧૩–૧૭ ૩ ૪ પંકપ્રભા ૭ પ-૧ ગાઉ ૧-૩ H જન ૪ ૦ | ૫ ધૂમપ્રભા છ પત્ર ગાઉ ૧-ક ૧૪– ૫ ૬ તમઃપ્રભા કરે ૫-૭ ગાઉ ૧-ક ૧૫–૧ ૬. ૦ માતમઃપ્રભા ૮ ૬ જન્ય ર યોજના ૧ યોજન છે ૩૮ ૭૦૦ ૦ ગા ૯૮૯૮૫ એકંદર ૮૪૦૦૧૦. દરેક નારકીની અંદર કેટલા કેટલા પાટડા છે તે બતાવે છે. दिद्वि_नास्त्रयोदश प्रस्तटाः ॥ १० ॥ શબ્દાર્થ–પહેલી નારકીમાં તેર પાટડા છે અને બીજી - વિગેરેમાં બબે ઓછા છે. " વિશેષાર્થ-જેમ એક માળ ઉપર બીજે તેની ઉપર ત્રીજો Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી તસ્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. તેની ઉપર ચડ્યો હોય તેમ સાતમી નારકીથી માંડીને એક ઉપર એક, એક ઉપર એક એમ ગોળ વલયાકારે સ્થાન હોય છે તેને પાટડા કહે છે. તે જેમ જેમ ઉપરથી નીચલી નારકીની અંદર જતા જઈએ તેમ તેમ બબે પાટા ઓછા હોય છે. પહેલી નારકીની અંદર ૧૩ પાટડા, બીજી નારકીની અંદર ૧૧ પાટડા, ત્રીજીની અંદર ૯ પાટડા, ચોથીની અંદર સાત પાટડા, પાંચમીની અંદર પાંચ પાટડા, છઠ્ઠીની અંદર ત્રણે પાટડા અને છેલ્લી સાતમી નારકીની અંદર એકજ પાટડે છે પણ તે પાટડે ઉપરના બીજા બધા પાટડા કરતાં મોટો છે એવી રીતે બધા મલીને ૪૯ પાટડા છે. ૧૦૮ ' હવે દરેક પાટડે દિશિ અને વિદિશિમાં કેટલા કેટલા નરકાવાસ છે તે બતાવે છે. दिवेकोनपश्चाशदष्टचत्वारिंश द्वदितु ॥१०॥ શબ્દાર્થ–દરેક દિશાઓની આ દરે ૪૯ ઓગણપચાસ અને વિદિશીમાં ૪૮ અડતાલીસ નરકાવાસ હોય છે. વિશેષાર્થ-બધી નારકી ૪૯ પાટડા છે તેમાં પહેલી નારકીના પહેલા પાટડાના ઇંક વિમાનની ચારે બાજુએ ૪૯ ઓગણપચાસ નરકાવાસ છે અને ચારે વિદિશાની અંદર ૧ ઓછો એટલે ૪૮ અડતાલીસ નરકાવાસ છે એવી રીતે દરેક પાટડે દિશાની અંદર અને વિદિશાની અંદર એક એક ઓછા કરતા જવાથી છેવટે સાર્તમી નારકીના પાટડાની ચારે દિશામાં એક એક નરકાવાસ અને એક ઇંદ્રક મલી પંચ નરકાવાસ આવશે. Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી તરવાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર, ૧૨૩ પહેલી નારકીના ૧૩ પાટડાના દિશા વિદિશાના નરકાવાસનું યંત્ર ( પ્રતર છે ? ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ દરેકદિશામાં ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૬ ૪૭ ૪૨ ૪૧ ૪૦ ૩૯ ૩૮ ૩૭ દરેકવિદિશામાં૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ૪૩ ૪૨ ૪૧ ૪૦ ૩૭ ૩૮ ૩૭ ૩૬ એ ચતુર્ગુણ સવ સંખ્યા ૩૮૯ ૩૮૧૩૭૩૩૬પ૩પ૭૩૪૯૩૪૩૩૩૩૨૫૪૧૭૩ ૯૩૦૧૨૯૩ પંક્તિગત ૪૪૩૩ પુષ્પાવકીર્ણ ૨૯૯૫૬ એકંદર ૩૦૦૦૦૦) બીજી નારકીના પાટડા ૧૧ ઉપરના મલી ૨૪ પ્રખર ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ દરેક દિશામાં ૩૬ ૩૫ ૩૪ ૩૩ ૩૨ ૩૧ ૩૦ ૨૯ ૨૮ ૨૭ ૨૬ દરેકવિદિશિમાં૩૫ ૩૪ ૩૩ ૩૨ ૩૧ ૩૦ ૨૭ ૨૮ ૨૭ ર૬ સર્વ સંખ્યા ૨૮૫રહ૭ર૬૯ર ૬૧૨૫૩૨૪૫૨૩૭૨૨૯રર૧૨૧૩૨૦૫ દરેક દિશામાં ચારગણા કરીને એકંદર સંખ્યા પંક્તિગત ૨૦૫ પુષ્પાવકી ૨૪૯૭૩૦૫ એકંદર ૨૫૦૦૦૦૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. - ત્રીજી નારકીના પાટડા ૯ ઉપરના મલી ૩૩ પ્રતર ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૨ ૩૩ પંક્તિગત ૧૪૮૫ દરેક દિશામાં ૨૫ ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭પુ.કી.૧૪૯૮૫૧૫ દરેકવિદિશામાં ૨૪ ૨૩ ૨૨ ૨૧ ૨૦ ૧૯ ૧૮ ૧૭ ૧૨ એકંદર૧૫૦૦ ચારગણું કરીને નરકાસ ખ્યા ૧૯૭/૧૮૯૧૮૧૧૭૩૧૬૫૧૫૭૧૪૯૧૪૧૧૩૩ વાસ ૧૪૮૫ | ચેથી નારકના પાટડા ૭ ઉપરના મલી ૪૦ પ્રતર ૩૪ | ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ પંક્તિ છ૭ | દરેક દિશામાં ૧૬ ૧૫ ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ પુપાવકી ૯૯૨૯ દરેક વિદિશામાં ૧૫ / ૧૪ ૧૩ ૧૨ ૧૧ ૧૦ ૯ એકંદર ૧૦૦૮ ૦૦ ચારગુણાકરી સંખ્યા ૧૨૫૧૧૧૦૯૧૦૧ ૯૩ ૮૫ ૭૭ . પાંચમી નારકીના પાટડા: પ ઉપરના મલી ૪૫ પ્રતર ૪ ૪૨ ૪૩૪૪ ૪ ૫ પંક્તિગત ૨૬૫ નરકાવાસ દક્ષિણ દિશા ૮ ૮ ૭ કપ તુષ્પાવકી ૨૯૯૭૩૫ , દક્ષિણ વિ. દિ. ૮૭ ૬ ૫ ૪ સર્વ સં૦ | ૭૦૦૦૦૦ , ચારગણું કરીને આ સંખ્યા ૬૯ ૬૧પ૪૫૩૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ GR२. OKOLKO TOPLONDO O DDODDOrenyre DODOOx? क्ष . जा यत्र पायमी नारठीनायोथा पाने विशे ने हिरानी मंहर छ छ भने विहिवानी जंध्र पांपवाय नरसापासछे तेनुंयंत्र छे. अपारीले रे पांडानाः -Pawawe Page #144 -------------------------------------------------------------------------- ________________ Page #145 -------------------------------------------------------------------------- ________________ 'શ્રી તવાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૨૫ છઠી નારકીના પાટડા ૩ ઉપરના મલી ૪૮ તથા સાતમી નાર કીના પાટડે ૧ બધા મલી ૪૮ = જાતે ૦ પ્રતર ૪૬ | સાતમી નારકીમાં દરેક દિશા જ પંક્તિગત દરેક વિદિ ૩ ઇંદ્રક ચારગુસં. ૨૯ ૫ એકંદર પંક્તિગત દરેક નરકાવાસ ઈકની ચારે દિશામાં કેવી રીતે રહે છે તેનું યંત્ર સામાન્ય નીચે બતાવેલ પુષ્પાવકી છે તેથી દરેક પાટડાની સમજણ પડી જશે. એકંદર | ૯૯૯૮૫ | તેનું યંત્ર જેડે ટાંકેલ પાનું જુએ. (૯૯૩૨ | Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શ્રી તીર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. આ યંત્ર પાંચમી નારકીના ચેથા પાટડાને વિશે જે દિશાની અંદર છ છ અને વિદિશાની અંદર પાંચ પાંચ નરકાવાસ છે તેનું ચત્ર છે એવી રીતે દરેક પાટડાના સમજી લેવા. નરકાવાસ વિમાનની માફક ગોળ ત્રિખુણ અને ખુણ પાછા ગેળ ત્રિખુણ અને ખુણ એકની ઉપર એક એવી રીતે રહેલા છે. સ્થાપના:O KO KO KI KO VVVVVVV7) OOOOOOOO છઠ્ઠી નાકી પાટડા ૩ પાંચમી નારકી પાટડા ૫ સાત મી નારકી KO પાટડ ૧ પાંચમી નારકીના પટાથી માંડીને સાતમી નારકીના પાટડા સુધી ઇંદ્રક નરકાવાસની ચારે દિશામાં જે નરકાવાસે રહેલા છે તે સમજાવવા માટે ફક્ત એકજ દિશાના નરકાવાસ યંત્રની એ દર માપેલા છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ - - 1181 PAT in ma 1803 1817 घढयोजन 517 । पहला । नाही. सागर ઘને વાત ર माप्रमागे रे नारसीना टपी पीऊनीयारे प्यान्नु वषः यासारे घनोपी माहिसमल लेवा. समनयामाटेनयन्त पहेलीनारकीनंयंत्र जापेलछे. Page #148 -------------------------------------------------------------------------- ________________ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાનાર. ૧૨૭ આ પ્રમાણે બીજી ત્રણ દિશાનો અદર પણ સમજી લેવા. विष्कम्नवर्गदशगुणमूलं परिधिः ॥ ११०॥ શબ્દાર્થ–-વિષ્કભનો વર્ગ એટલે તેટલાએ ગુણી જે આવે તેને દશે ગુણવાથી ભૂલ થાય પછી મુલ શોધવાથી પરિધિ થાય છે. વિશેષાર્થ—–જે ગોળ થાળીના આકારે પદાર્થ હેય તેના મને વિસ્તાર જે દશ જન હોય તે તે પદાર્થ ગોળાકારે ફરતે કેટલા જન થાય? એવી રીતનું જે ગણિત કરવું. તેને પરિધિ કહે છે. તેની રીત બતાવે છે. જેટલી સંખ્યા વિસ્તારની હોય તેટલી સંખ્યાએ ગુણીને જે આવે તે વર્ગ કહેવાય તેને દશે ગુરૂવાથી મુલ થાય. પછી તે મુલની રકમને શોધવાથી પરિધિ થાય છે. વર્ગને દશે ગુણવાથી જે મુલની સંખ્યા આવેલ હોય તેને છેલ્લી રકમથી સમવિષમ અનુક્રમે ગણુતા થકા જે પહેલો આંકડે વિષમ આવે તે બે આંકડા લઈને ભાગ ચલાવો અને સમ આવે તે એક આંકડો લઈ ભાગ ચલાવો પછી બાકીના આંકડામાંથી બે બે આંકડાની સંખ્યા ઉપર ચડાવીને ભાગ ચલાવતા જ પણ એટલું ધ્યાન રાખવાનું કે ભાજકની સંખ્યાને ભાગાકાની સંખ્યાએ ગણવાથી અને શેષ સંખ્યા ઉમેરવાથી જે સંખ્યા આવે તે ભાજ્યની સંખ્યા કરતાં વધારે થવી જોઇએ નહિં. જેમ કે દ્રષ્ટાંત તરીકે ૧૦ ની સંખ્યા લઈએ તેને તેટલાએ ગણવાથી ૧૦૦ આવે તે વર્ગ કહેવાય અને તેને હશે ગુણવાથી ૧૦૦૦ આવે તે મુલ કહેવાય. હવે તેને છેલા આંકડાથી ૧સમ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટમય અને ભાષાન્તર. અને રવિષમ ગણતાં પહેલે અંડે જે એક છે તેની ઉપર વિષમની ગણતરી આવશે. માટે બે આંકડા લેવાથી ૧૦ તે ભય સંખ્યા કહેવાય. હવે તેને ભાજઉં ત્રણની સંખ્યામાં ભાગવાથી ભાગાકાર પણ ૩ આવશે શેપ એક રહેશે તેની ઉપર બાકીના જે બે મીંડા છે તે ચડાવવાથી ૧૦૦ ભાજ્ય થયા હવે પહેલા જે ભાગાકાર આવેલ હોય તે ભાય રકમની સાથે ઉમેર એટલે ભાજ્ય ૩ છે અને ૩ ઉમેરતાં ૬ થાય હવે ૧૦૦ ની સંખ્યા કરતાં પણ ભાજ્ય અને ભાગાકારને ગુણાકાર કરતા અને શેષ રકમ ઉમેરતા વધી જવી ન જોઈએ માટે એકે ભાગ ચાવશે તે એક ૬ની ઉપર ચડાવવાથી ૬૧ ભાજક થાય ભાગાકાર ૧ આ શેષ ૩૯ રહ્યા આવી રીતે કરવાથી ૩૩ ફુ જનની પરિધિ થાય. એ પ્રમાણે જેટલા યુજનની પરિધિ કાઢવી હોય તેટલા જનની આ રીતિએ કાઢવી. विषकम्नपादगुणोऽसौ गणितपदं ॥ १९१॥ શબ્દાર્થ–-વિષ્કના ચેથા ભાગની સંખ્યાને પરિધિએ ગુણવાથી ગણિત પદ થાય છે . વિશેષાર્થ—–જે ગેળ થાળી આકારે ક્ષેત્ર હોય તેના જન જનપ્રમાણુ જેટલા સરખા ખંડા કટકા કરવા તેને ગણિતપદ જે વિશ્કેલ હોય તેને ચે ભાગ કરે જેમ કે જંબુદ્વીપ ૧૦૦૦૦૦ એજનનો છે તેને ચે ભાગ ૨૫૦૦ થાય, તેને જંબુદ્વીપની પરિધિ ૩૧દરર૭ જન ૩ ગાઉ ૧૨૮ ધનુષ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીતવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૨૯ અને ૧ આંગલે ગુજીવાથી સાત અમજ, નેવુ કરાડ, છપન લાખ, ચેારાણુ હાર, એકસા પચાસ ચેાજન ૧ માઉ, ૧૫૧૫ ધનુષ્ય અને ૬૦ આંગલ ગણિતપદ થાય છે. ૧૧૧ वीषुपृथक्त्वचतुर्गुणेषु गुण मूलं जीवा ॥ ११२ ॥ શદા—-ઈપુની પહેાળાઈ ખાદ કરી શેષને ચાજીણા કરીને ક્ષુની સખ્યાએ ગુણીને જે સંખ્યા આવે તેનુ મૂલ શોષતા જે સખ્યા આવે તે જીન્હા ક્રુહેવાય છે. વિશેષાથૅ --જે જંબુદ્રીપ એકલાખ ચેાજનના વિસ્તારવાળા વાટલાકારે છે, તેને ઓગણીસનુણા કરીએ ત્યારે એગથ્રીસ લાખ થાય તે કળા થઇ, કેમ કે એક ચે!જનની કળા ૧૯ થાય છે. હવે જે ક્ષેત્રની જીન્હા એટલે જેમ ધનુષ્યની અ ંદર લાંખી દોરી હોય છે, તેમ ક્ષેત્ર પશુ પૂર્વ પશ્ચિમ લાંબુ કેટલુ હોય ? તે જીન્હા કહેવાય. જ્યારે તે કાઢવાની હોય ત્યારે તે ક્ષેત્રની ઈષુ કહેતા માણુના આકારની પહેાળાઈ લાખ ચેાજનની કળામાંથી બાદ કરીને બાકી રહે તેને ચારગુણા કરવા, પછી જે સંખ્યા આવેલ હાય, તેને જે ક્ષેત્રની જીન્હા કાઢવાની હાય, તે ક્ષેત્રની ધુની પહેાળાઈની સાથે ગુણાકાર કરીને જે સખ્યા આવે તેનું સમ વિષમ વિભાગ પાડીને મૂલ શેાધવાથી જીવ્હાની સખ્યા આવશે, દક્ષિણા ભરતક્ષેત્રની બ્રુની સખ્યા વૈતાઢયપ તના ૨૫ યાજન બાદ કરતા જે ૨૩૮ ચૈાજન ને ૩ કલા છે તેની કળા ૪૫૨પ થઈ, તે ૧૯૦૦૦૦૦ કામાંથી બાદ કરતાં ૧૮૯૫૪૭૫ થયા, તેને ચાર ગુણા કરતાં ૭૫૮૧૯૦૦ કેળા થઈ, તેને ઈષુની કળા ૪૫૨૫ ગુણવાથી ૩૪૩૦૮૦૯૭૫૦૦ રાશી આવી, તેના Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી તત્ત્વાર્થં પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. સમ વિષમ ભાગ પાડીને વર્ગ મૂલ કાઢતાં જે આવે તેટલી કળા જીન્હા કહેવાય, તેના ૭૪૮-૧૨ ( સત્ત સે અડતાલીસ જન અને ખાર ક્યા થાય છે. ) એ પ્રમાણે કાઈપણ ક્ષેત્રની જીવા કાઢવી હેાય, તા ઉપરની રીતિએ કાઢી લેવી. इषुवर्गषड्गुणजीवावर्गयुतमूलं धनुः ॥ ११३ ॥ શબ્દાઃ—'શ્રુની સંખ્યાને વર્ગ કરી તે સખ્યાને હું ગુણા કરી જીવાની રાશીના વર્ગની સંખ્યા મેળવીને સંખ્યા આવે તેનુ મૂલ શેાધીને જે આવે તે ધનુ પૃષ્ઠ કહેવાય છે. વિશેષા:કાઈપણ ક્ષેત્રના પાછળના ભાગનું ગણિત કાઢવું તેને ધનુ: પૃષ્ઠ કહે છે. જે ક્ષેત્રની ઇષુસંખ્યા હોય, તેને તેટલીજ સખ્યાએ ગુણીને જે આવે તે વર્ગ કહેવાય અને વર્ગની જે સ ંખ્યા આવી હોય તેને છએ ગુણીને જે સંખ્યા આવે તે સખ્યા અને જે જીવાની રાશીનેા વર્ગ કરી જે સંખ્યા આવે તે બન્ને એકઠી કરીને જે આવે, તે સંખ્યાનુ મૂલ શૈધીને જે આવે તે ધનુપૃષ્ઠ કહેવાય. જેમ કે દક્ષિણ ભરતાનું ધનુઃપૃષ્ઠ કાઢવું ડાય તે તેની શુક્લા ૪૫-૫ છે. એને ૪૫૨૫ ગુણવાથી ૨૦૪૭૫૬૨૫ વર્ગની સખ્યા આવી. તેને દએ ગુણવાથી ૧૨૨૮૫૩૭૫૦ સન્યા આવી. એની સાથે જીવાતી શશીના વર્ગની જે સખ્યા ૨૪૩૦૮૦૯૭૫૦૦ તે મેળવતા ૩૪૪૩૦૯૫૧૨૫૦ અને શશીના સરવાળાના આંક આખ્યા. પછી તે સખ્યાને સમ વિષમ ભાગ પાડીને લ શૈધતા ૯૭૬૬ વૈજન ૧ કલા દક્ષિણુભરતાહનુ અનુપૃષ્ઠ આવશે. એવી રીતે દરેક ક્ષેત્રનું સમજી લેવું. ૧૧૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ - શ્રી તસ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર, ૧૩૧ अन्त्येषुजीवागुणचतुर्लक्तवर्गदशगुणमूलं प्रतरः॥११४॥ શબ્દાર્થ – છેલ્લા ક્ષેત્રની ઈની સાથે જીવાએ ગુણી તેના ચાર ભાગ કરી ચોથા ભાગને વર્ગ કરી તેને દશે ગુણે જે આવે તેનું મૂલ શોધતાં પ્રતર થાય છે. વિશેષાર્થ –પ્રતર એટલે ભરતક્ષેત્ર પ્રમુખને સમચતુરસ કરવાં તેને પ્રતર કહે છે. હવે છેલ્લા દક્ષિણ અર્થે ભરતખંડની પ્રતર કાઢી બતાવે છે. ભરતક્ષેત્ર અર્ધા ની ઈષ૪૫ર ૫ કલા છે, જવાની કલા ૧૮૨૨૨૫ ગુણતાં ૮૩૮૧૪૩૧૨૫ સ ખ્યા આવી. તેને ચારે ભાગતાં ૨૦લ્પ૩પ૭૮૧ સંખયા આવી. તેને તેટલીજ સંખ્યાએ ગુણતાં ૩૯૦૫ર૪૩૫૧૨૭૯૧ આવ્યા. તેને દશે ગુણતાં ૪૩૯૦૫ર૪૩૫૧૯ર૭૯૯૬૧૦ આવ્યા. તેને સમવિષમ ભાગ પાડીને સૂલ શોધવાથી ૬૬૨૬૧૦૩૧૯ પ્રતરની પ્રતિકલા આવી, તેને ૧ સે ભાગતા ૩૪૮૭રર૯ કલા ને ૬ પ્રતિક્ષા થઈ, તેને ૧૯ ભગતા ૧૮૩૫૪૮૫ પેજન ૧૨ કલા ૬ પ્રતિકલા પ્રતર થાય ૧૧૪ हिमवच्छिारणोः शतवद्धास्त्रिशतादिविष्कम्ना अन्तरद्वीपाः वृत्ताः प्रतिकोणं सप्त ॥ ११५॥ શબ્દાર્થ---હિમવત્ અને શિખરીના દરેક ખુણે સો સો જન વધારે એવા ૩૦૦ જન વિસ્તારવાળા ળાકાર સાત સાત અત્તરદ્વીપ છે, વિશેષાર્થ – હિમવત્ પર્વતના બને છે. હાથી દાંતના આકારની બન્ને દાઢા નીકળેલી છે. તે દરેક દાતાની ઉપર માત સાત અન્તરદ્વીપ છે, તે ગોળાકાર છે. દરેક દાઢ ઉપર પહેલે અન્તપ જ તીથી ૩૦૦ પેજન દૂર છે અને તે તો નિ:.૨ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર. પણ ૩૦૦ ચેાજનના છે. પછીના દ્વીપની લંબાઈમાં અને પહેાળાઇમાં સેા સે યાજન વધારે સમજવા એટલે દરેક દાઢા ઉપરના બીજો અન્તરદ્વીપ ૪૦૦ ચેાજન દૂર અને ૪૦૦ જન વિસ્તાર, ત્રીજો અન્તરદ્વીપ ૫૦૦ જન ક્રૂર અને ૫૦૦ યેજનના વિસ્તાર, ચેથા ૬૦૦ ચેાજન દૂર અને ૬૦૦ ચેાજન વિસ્તાર, પાંચમા ૭૦૦ યાજન દૂર અને ૭૦૦ ચેાજન વિસ્તાર, છઠ્ઠું ૮૦૦ ચેાજન દૂર અને ૮૦૦ યજન વિસ્તાર અને સાતમા ૯૦૦ યાજન દૂર અને ૯૦૦ યાજન વિસ્તાર છે. એવી રીતે સેા સે યેાજનની વૃદ્ધિ કરતાં સાતમા અન્તરદ્વીપ જગતીથી ૯૦૦ ચેાજન દૂર જાણવા વિસ્તાર પણ તેટલેાજ છે. આથી કરીને દરેક દાઢાની લખાઈ પણ જગતીથી ૯૦૦ ચેાજનની છે. એવી રીતે શિખરી પર્વતની બન્ને બાજુએ પણ અત્રે દાઢા છે અને દરેક દાઢા ઉપર સાત સાત અન્તરદ્વીપ પહેલાના જેટલી જ લખાઈ અને વિસ્તારવાળા છે. આવી રીતે બધા મલીને ૫૬ અન્તરદ્વીપ છે. તે બધા વેદિકા અને વનખંડે કરી શાલિત છે. ત્યાં યુગલિઆ મનુષ્યા રહે છે. દરેક દાઢા ઉપરના પહેલા પહેલા અન્તરદ્વીપની પરિધિ ૯૪૯ ચેાજનની છે પછીના ખીજા ચાર ત્રીજા ચાર એવી રીતે દરેકે ૩૧૬ યાજનની વૃદ્ધિ કરતા જવી. અન્તરદ્વીપ યત્ર–જોડે ટાંકેલ પાનુ જુએ. Page #155 -------------------------------------------------------------------------- ________________ - - - -- - - શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૩ હિમવતના અન્તરીપની પરિધિનું યંત્ર. ૧ લું ચતુષ્ક ૯૪૯ 1 એજન ૨? જુ ચતુષ્ક ૧૨૬૫ એજન. ૩. શું તુક ૧પ૮૧ જન, ૪ શું ચતુષ્ક ૧૮૯૭ એજન. ૫ મું ચતુષ્ક ૨૨૧૩ એજન, ૬ હું ચતુષ્ક ૨૫૨૯ જન, ૭ મું ચતુષ્ક ૨૮૪૫ જન, આવી રીતે શિખરીના અન્તરદ્વીપની પણ પરિધેિ સમજી લેવી. पट्यासंख्याशायुर्योजनदशमांशतनुचतुर्थनोजिचतुःषष्टिपृष्ठौकोन्नाशीतिदिनाऽपत्यपालना युग्मिनः શબ્દાર્થ –પ૯પમા અસંખ્યાતમા ભાગે આયુષવાલા, ૮૦૦ ધનુષ શરીર ઉંચા એકાંતરે આહાર કરનારા, ચોસઠ પાંસલીવાળા અને ૭૯ દિવસ સુધી બાળકને પાળનારા યુગલીયાઓ અન્તરદ્વીપને વિષે હેાય છે, વિશેષાર્થ –જે પ૬ અંતરદ્વીપ છે, તેને વિષે અસિ (હથીયાર સંબંધી) મસિ (લખવું લખાવવા સંબધી) કસી (ખેતીવાડી સંબંધી) કર્મ હોતા નથી. તેથી ત્યાં જે લોકો રહેછે તેને યુગલીયા કહે છે, અને તે મરીને દેવકને વિષેજ જાય છે. તેઓ વિશેષ પૂજ્ય પ્રકૃતિવાળા હોય છે માટે તેઓના આયુષ્ય શરીર, આહાર, પાંસલી અને બાળકને પાળવાનું પ્રમાણ, અહિના એટલે ભરતખંડના પાંચમા આરાના મનુષ્ય કરતાં વિશેષ હોય છે. જેમ કે તેઓના (અંતર દ્વીપના) આયુષ્ય પોપમના Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી તત્ત્વા પરિશિષ્ટ ભૂલ અને ભાષાન્તર. અસખ્યાતમા ભાગે હોય છે, અને અહિં વધારેમાં વધારે ૧૨૦ વર્ષની સ્થિતિ હાય છે. ત્યાં યુગલીયાઓના શરીર એક ચે!જનના દશમા ભાગ એટલે ૮૦૦ ધનુષ્ય ઊંચા હૈાય છે, અને અહિં શરતખંડમાં પાંચમા આરામાં વધારેમાં વધારે સાત હાથનું શરીર હાય છે. ત્યાં યુગલીયાએ એક એક દિવસને આંતરે આહાર - મલકના પ્રમાણુ જેટલા લીએ છે ત્યારે અત્રે દરરાજ અને પ્રમાણુ વિના આહાર લીએ છે. ત્યાં યુગલીયાઓના વાંસાની અંદર ૬૪ પાંસલી ઢાય છે ત્યારે અત્રે ભરતખંડના પાંચમા આરાના મનુષ્યના વાંસાની આ દુર પ્રાયે કરીને ૫૬ હાય છે. ત્યાં યુગલીયા પેાતાના બાળકને છ દિવસસુધી ભરણપાષણ કરીને પાતે માતા પિતા બન્ને જણા મરીને ટ્રેવલાકે ચામા જાયછે, ત્યારે અત્રે ભરતખંડમાં પાંચમા ખારાના મનુષ્ય પેાતાના બાળકાને પ્રાયે કરીને જીંદગી સુધી પાળે છે. પ્રાય એટલા માટે કે વખતે બાળકની પહેલા માતાપિતા મૃત્યુ પામે છે, અને વખતે માતા પિતાની પહેલાં બાળકો મૃત્યુ પામે છે. માટે પ્રાય શબ્દ લખેલા છે. ૧૧૬ लवण व्यापञ्चनवतिसहस्रेज्यः सहस्रावगाढः सप्तशतोच्छ्रयः ॥ ११७ ॥ શબ્દાર્થ:- ૫ હજાર ચેાજનપછી હજાર ચાજન થા અને સાતસા યેાજન જલની વૃદ્ધિવાળા લવણુસરત છે. વિશેષાઃ—જેમ ગાય પાણી પ્રીતે તળાત્રમાં પ્રશ કરે તેવારે તેના પાછછ્યા ભાગ ઉંચા ય અને આગયા ભા Page #157 -------------------------------------------------------------------------- ________________ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૧૩૫ નીચે હય, તેને ગેતીર્થ કહે છે. તેમ લવણસમુદ્રમાંહે પણ એક જંબુદ્વીપની જગતીથકી અને બીજે પહેલી તરફથી લવણસમુદ્રની જગતથકી એમ બે બાજુથી નીકળીને વચમાં ૫ ચાણું પંચાણું હજાર જન સુધી પાછલી ભૂમી ઉંચી અને આગલી ભૂમી નીચી છે, જ્યાં બન્ને બાજુની જગતીથી ૯૫ હજાર એજન પૂરા થાય છે, તે સ્થાને ૧૦૦૦ યજન પાણી ઉંડું છે. જગતીથી ૫ હજાર જન સુધીમાં ૭૦૦ એજન પાણીની ઉંચી વૃદ્ધિ છે. લવણસમુદ્રને વિશે વચમાં પાણીના મેખલાએ ચારદિશાએ વજય ચાર પાતાલકલશે છે, તે કલશની ઠીકરી એક હજાર ચજન જાડી છે, તથા નીચે અને ઉપર દશહજાર જન પહોળા છે અને વચમાં એક લાખ એજનનું પેટ પહેલું છે. તથા તે કલશે એક લાખ જન ભૂમી માહે ઉંડા છે. તે ચારે પૂર્વ દિશિથી દક્ષિ વર્તી ગણતા એક વડવાસુખ, બીજે કેપ, ત્રીજો યૂપ અને ચશે ઇશ્વર એ નામો છે. ૧૧૭. मध्ये शिखा सप्तदश सहस्त्राणि ॥११॥ શબ્દાર્થ: -વચ્ચે વચ્ચે સરહજાર એજનની પાણીની શીખા છે. વિશેષ :–નીચે તથા ઉપર દશ હજાર યોજન પહોળી અને મૂલથી સત્તર હજાર જન ઉંચી, એવી લવણસમુદ્રની મધ્યમાં પાણીની શિખા છે, તેની ઉપર બે ગાઢ ઊંચી પાણીની વેિલ છે. તે એક અહોરાત્રમાં બે વખત વધે છે. ૧૧૮ याम्योत्तायतौ दशशतपृथुत्वौ पञ्चशतोच्चौ षुगिरी धातकीपुष्करार्द्धयोः ॥ ११ ॥ શબદ –-દક્ષિણ અને ઉત્તર લાંબા, એક હજાર એજન પહેળા, પા જન ઊંચા એવા બબે ઈસુકારનામના પર્વત ધાતકીબડ અને પુષ્પરાધને વિશે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. વિશેષાર્થ-ઇકાર નામે બે પવતેએ કરીને ધાતકીખંડ બે ભાગે વહેંચાયેલું છે, એટલે પૂર્વ ધાતકીખક અને પશ્ચિમ ધાતકીખંડ એ બે ભાગ જાણવા. તે ઈક્ષકારપર્વત સત્કૃતલાપૃથ્વીઉપર મૂલમાં અને શિખર ઉપર સરખા ૧૦૦૦ જન ઉંચા ૫૦૦ એજન છે. પુષ્કરાદ્ધક્ષેત્રની અંદર પણ બે ઈસુકાર પર્વત છે. તે એક હજાર જન પહેલા અને પાંચસે જન ઉંચા છે. તેણે પણ પુષ્કરાને બે ભાગમાં હેપે છે, એટલે પૂર્વ પુષ્કરાદ્ધ અને પશ્ચિમ પુષ્કરાદ્ધ ખંડ કહેવાય છે. હવે પુષ્કરાદ્ધ અર્ધ કહેવાનું કારણ એ છે કે જે પુષ્કરવારદ્વીપ ૧૬ લાખ જન વિસ્તારવાળો ગળાકાર વલયાકારે છે, તે કાલેદધી સમુદ્રની જગતીથી માંડીને તિ૭માં જ્યાં ૮ લાખ જન પૂરા થાય છે, ત્યાંથી માંડીને ચારે બાજુ ફરતે ગોળ વલયાકારે માનુષત્તર પર્વત છે. તે પર્વતની ઉત્તરદિશામાં જ મનુષ્ય રહે છે. પહેલી તરફ મનુષ્ય ઉત્પન્ન થતા નથી, માટે તેને માનત્તિરપર્વત કહે છે. તે મૂવને વિશે એકહજાર ને બાવીસ પેજન પહેળે અને શિખરને વિશે ચારને ચે.વીસ એજન પહેળે છે, અને સત્તરસે એકવીસ પેજન ઊંચે છે. આજ કારણથી મુકવર દ્વિીપ અર્ધ ગણવામાં આવે છે. ઈક્ષકાર પર્વતે તથા માનુષેત્તર પર્વત કેવી રીતે રહેલા છે તેને યત્ર નીચે જેવાથી માલુમ પડશે. ધાતકી ખંડમાં ઈક્ષકાર પર્વતની સ્થાપનાનું યંત્ર. જોડે ટાંકેલ પાનું જુએ. પુષ્કરવર દ્વીપમાં માનુષત્તર પર્વત તથા ઈક્ષકાર પર્વતની સ્થાપનાનું યંત્ર જોડે ટકેલ પાનું જુઓ, Page #159 -------------------------------------------------------------------------- ________________ ro घातकी मंडमां सुार पर्वतनी स्थापना. મેર હિંદુપર્વત લવણ સમુદ્ર, મુર ( ઘાતકીખંડ ઈસુ પર્વન પશ્ચિમ ઘાતકી ખંડ મેનું યો पुष्करावर द्वीपमा मानुषे तर देत तथा शुार पर्वतनी स्थापना. પુષ્કરાર્ધ. ત્તર પુષ્કરા4 ત મે (કાલોધી મે 2.1933 મા કૂદતી વલયાકાર પશ્ચિમનુબરાષ્ટ્ર માનુષોત્તર પર્વત મકરધ્ધ Page #160 -------------------------------------------------------------------------- ________________ Page #161 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૩૭ स्वपरान्नासि ज्ञानं प्रमाणं ॥ १२० ॥ શબ્દાર્થ –-પિતાને અને બીજાને ઓળખાવનાર જે જ્ઞાન તે પ્રમાણુ કહેવાય છે. વિશેષાર્થ –જેના વડે પદાર્થ જાણી શકાય તેનું નામ પ્રમાણુ અથવા તે પોતાને જણાવનાર અને પિતાથી ભિન્ન બીજી વસ્તુને પણ ઓળખાવનાર એવું જે જ્ઞાન તેને પ્ર પણ કહે છે. જેમ કે ધૂમાડે તે પિતામાં રહેલું ધૂમત્વપણું અને પિતાથી ભિન્ન પદાર્થ જે અગ્નિ તે બન્નેને ઓળખાવે છે એનું નામ પ્રમાણ ૧૨૦ અના િgધર્મ વરિટાયો ના શબ્દાર્થ –આક્ષેપ વિના એક ધર્મ સંબંધી કહેનારને જે અભિપ્રાય તે નય કહેવાય છે. ષિશેષાર્થ:--કઈ પણ પદાર્થને નિશ્ચયપૂક કીધા વિના એટલે આ ઘડે જ છે, એમ નહિ કહેતાં સામાન્ય આ ઘડે છે, એમ જે કહેવું, પદાર્થની અંદર જે અનતા ધર્મ રહેલા છે તેમાંથી એક ધર્મ સંબંધી કહેવું અને કહેનારો જે અભિપ્રાય વિશેષ તે નય કહેવાય છે. તે ન દ્રવ્યાપક અને પર્યાર્થિક એમ બે ભેદે છે. દ્રવ્યમાત્રને ગ્રહણ કરનાર દ્રાર્થિક નય કહેવાય અને પર્યાય (ધમ ) માત્રને ગ્રહણ કરનાર પાયાર્થિક નય કહેવાય દ્વવ્યાથિક નયની અંદર નૈગમ, સ ગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયને સમાવેશ થાય છે, અને પર્યાય વિક નાની અંદર મજુ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી તવા પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. સૂત્ર, શબ્દ, સમલિ૰ અને એવભૂત એ ચાર નચેાના સમાવેશ થાય છે, એવી રીતે સાત નય છે. ૧૨૧ उपशमो मोदे मिश्रो घातिषु यः सर्वेषु સ્ત્રોતનિધિમિત્રો વ ॥ ૨ ॥ શબ્દાઃ—માહને વિષે ઉપશમ, ઘાતીકમને વિષે ક્ષયા પશમ, બધા કર્મને વિષે ક્ષાયિક ઔદચિક અને પાાિમિક ભાવ હાય છે. — વિશેષા:- ઉપશમ માહને વિષેજ હાયછે, કારણકે ખીજા કર્મન વિશે ઉપશમ હાતા નથી. ક્ષયાપશમ જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અતરાય એ ચાર ઘાતીકમને વિષે હાય છે, ખીજા કર્મીને વિષે હાતા નથી, ક્ષય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ, નામ, ગેાત્ર અને અતરાયકમ એ આઠે કમ'ને વિષે હાય છે, કારણકે દરેક કર્મોના ક્ષય એટલે નાશ થઈ શકે છે. ઔયિક એટલે ઉત્ક્રય થવાની સત્તા છે જેની અંદર એવા કર્મીના પુદ્દગલા, પારિામિક એટલે સ્વભાવિક જે વસ્તુની અદર ભવ્યત્વ અભવ્યત્વ કે ભભ્યાલબ્યત્વ રહેલા હોય તે. આઠે કૃર્મની અંદર તે અને ભાવા હોય છે. : ધારિતાયાદિ પાંચ અજીવ દ્રવ્ય પાત્ત પોતાનાં ભાવેજ પરિણમ્યાં છે. પશુ પરભાવે પરિણામતા નથી, તે માટે તે પારિણામિક ભાવે છે, પુદગલના દ્વિપ્રદેશી ત્રિપ્રદેશી યાવત્ અનંત પ્રદેશના ધા અને ક્રમ વર્ગસાદિક એ સર્વ વધે ઘટે છે માટે મયિક ભાવે હોય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૩૯ એવી રીતે દરેક કમને વિશે કેટલા કેટલા ભાવ હોય તે નીચે બતાવે છે. કર્મના નામ ભાવ. ૧ ૨ ૩ ૪ ૫ કુલ ૧ જ્ઞાનાવરણીય- ક્ષાયિક-ઔદયિક-પારિણામિક-ક્ષપશમ–૦-૪ ૨ દર્શનાવરણીય-સાયિક–ચિક–પરિણામિક- પશમ–૦-૪ ૩ વેદનીય -ક્ષાયિક-ઔદયિક-પારિણામિક- ૦ -૦-૩ ૪ મેહનીય ક્ષાયિક-ઔદયિક-પારિણામિક- ઉપ૦ પ આયુષ -શ્રાવિકઔદયિક-પરિણામિક- ૦ -૦-૩ ૬ નામ -ક્ષાયિક-ઔદયિક-પારિણમિક- ૦ --૩ ૭ ગોત્ર -ક્ષાયિક-ઔદયિક-પારિણામિક– ૦ -૦-2 ૮ અંતરાય -ક્ષયિક-ઔદયિક-પરિણામિક-પશમ–૦-૪ जघन्याद्यस्यानव्यानन्तगुणाणुका वर्गणा ॥१३॥ શબ્દાર્થ–પહેલા હારિક શરીરની જઘન્ય ગ્રહણ વર્ગ અભવ્યથી અનન્તગુણ પરમાણુના સ્કંધ જેટલી છે. વિશેષાર્થ-દારિક, વૈકિય, આહાર, તેજસ, શ્વાસેશ્વાસ, ભાષા, મન અને કામણ એ આઠ પ્રકારની વણા છે. તેના બે ભેદ ગ્રહણ વર્ગણ અને અગ્રણ વગણ છે. જાતિય પુગલને સમૂહ તેને વર્ગણ કહે છે. એક નથી માંડીને અનંતાઅનંત પ્રદેશના સ્કંધની અનંતાઅનંત વર્ગણા સમજવી. એ થોડા આણ હેવાથી ગ્રહણ ન કરી શકીએ માટે અહણ વર્ગણા કહેવાય છે. એ સર્વ ઓલઘીને અવ્યથી અનંતકુણા પર મા એકઠા થાય ત્યારે એક આહારિક જધન્ય ગ્રહણ વર્ગણ થાય, Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ પૂલ અને ભાષાન્તર. જેમ કે અસત્ કલ્પના કરીને અભવ્યની સંખ્યા ૨૦૦ ની લઈએ તેને અનન્ત ભાગ પણ અસત્ કલ્પનાએ ૧૦ લઇએ ત્યારે એટલા ગુણ કરીએ ત્યારે ૨૦૦૦ ની સંખ્યા ઔદ્યારિક શરીરની જઘન્ય ગ્રહણ વર્ગણ થાય આવી રીતે સમજી લેવું. શરીરની ગુણા કરીએ ત્યારે અસંતુ કલ્પનાએ ૧ सर्वाः स्थानन्तनागवृद्धाः ॥१४॥ શબ્દાર્થ –બધી વગણ પિતાના અનન્તમે ભાગે વધારે વધારે ગ્રહણ કરવા એગ્ય સમજવી. વિશેષાર્થ –જઘન્ય દારિક વર્ગણ શિવાય બાકીની પિતાના અનમે ભાગે વધારે ઝડણ કરવા યોગ્ય વગેરેણું છે અથત આદારિક શરીરની જે જઘન્ય વર્ગ છે તેને અનન્તમે ભાગ વધારે ત્યારે ઉત્કૃષ્ટ ગ્રહણ વણ થાય એવી રીતે વૈકિયની જે જઘન્ય વર્ગણ તેમાં પણ અનન્તમ ભાગ વધારે ત્યારે વૈક્રિયની ઉત્કૃષ્ટ ગ્રડણ વર્ગનું થાય. આવી રીતે દરેક શરીરની તથા ભાષા શ્વાસે શ્વાસ અને મનની પણ વર્ગણ સમજી લેવી. सिद्धानन्तांशाधिका अग्रहणाः ॥ १५ ॥ શબ્દાર્થ –સિદ્ધની સંખ્યા કરતાં અનન્ત ભાગ વધારે એટલી નહિ ગ્રહણ કરવા એગ્ય વર્ગણા છે. વિશેષાર્થ –ગયા સૂત્રની અંદર જે અગ્રહણ વર્ગણા બતાવેલી છે તે બધી મલીને અગ્રહણા વર્ગણ કેટલી થાય છે તે કહે છે કે સિદ્ધમાં જેટલાં જીવ ગયા હોય, તેને અનન્તમ ભાગ Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૪૧ વધારી જે સંખ્યા આવે તે બધી અગ્રહણ વગણા સમજવી અગ્રહણ એટલે ગ્રહણ નહિ કરવા ગ્ય જે વર્ગણ તે અગ્રહણ qf सभापी. ___ ॐ शांन्तिम्. तपागच्छवियञ्चन्याः, समुध्धृतजिनागमाः। जयन्ति निःस्पृहा धीराः,श्रीआनन्दाब्धिसूरयः॥१॥ शिष्यस्तेषां गुणान्वेषी, संयमो मानसागरः । समुषमुनिनन्देन्दुप्रमिते विक्रमात् समे ॥५॥ मुम्बापुर्या चतुर्मासीस्थितः प्रसादतः गुरोः। तत्त्वार्थपरिशिष्टीयं, बालबोधं व्यधात् मुदा ॥३॥ ॥ युग्मम् ॥ M॥इति तत्त्वार्थपरिशिष्टस्य बालबोधं समाप्तम्॥ S8282X25828258252XXट . . . - Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવા પરિશિષ્ટ ભાષાન્તરનુ શુદ્ધિપત્ર. પૃષ્ઠ લીધી ૫ ૭ ૧૩ r ૧ ૧૨ ૧૮ ૧૩ ૧૧ ૧૩ ૧૩ ૧૩ ૨૧ ૧૫ ફ ૧૫ ૧૨ ૧૬ ૧૦ ७ સુષુતાથ॰ ૧૬ ૧૩ ૧૬ ૧૪ × ૪ "" .. ૧૨ ૧૧ ૧૨ ૧૪ ૨૦ ૧ ૨૦ ૨૦ ૨૦ ૨૦ ૨૧૬૨ } D અશુદ્ધ परतोऽर्धहीनम् लघुमध्यावगा० નપુસક द्वातिंश ३० રે } पृथ्वब् ઉલઙ્ગલઙ્ગિકાના મ્હણીની षड्विशतिं निरयेषू અઠ્ઠાવીસ, સાત ઓર્ડ વીસ સાત જાત જાતની गय्युतो ● દરવાનીનું દિશા તરફનાનું તરાનાનું જયન્ત તરતાનુ ૧૨૯૪૨ उदूताच • .. परोधगम्यूतहीनम् શુદ્ધ लघुमभ्यावगा નપુંસક દ્વાત્રિશત્ ન પ૩ ૨૭ पृथ्व्यव्वा० ઉશ્ર્લષ્ણુ લઙ્ગિકાનો ૠણિકાની शिति निरयेषु અડાવીસ સાત આર્ટ નવ ખત જાતના गव्यूतो • દરવાજાનુ દિશા તરફના દરવાજાનું તરફના દરવાજાનું P•• તરફના દરવાજાનું ૧૬૨૪૨૦૨ લો Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ પૃષ્ટ લીટી અશુદ્ધ ૨૧ ૧૪ પ્રમાણ બમણું ૨૨ ૪ અરણ્યવત ૨૨ ૧૬ ચાર્જશશુના ૨૩ ૧૦ ૧૦૦-૧૦૦-૧૦૦ ૨૩ ૧૪ દરેક કહાની ૨૩ ૧૫ હીદેવી અને ૨૪ ૧૪ પુર્વ તરફના અને પશ્ચિમ ૨૫ ૨૦ એરણ્યવ્રત ૨૬ ૪ પહેલા ભરત ક્ષેત્રની પ્રમાણ પણ બમણું હૈરણ્યવત चतुर्दशगुणाः ૧૦-૧૦૦૦-૫૦૦ બાહેરના કોની મધ્યના કહેની ઉપર હીદેવી અને પૂર્વ તરફના અને પશ્ચિમ હૈરવત પહેલા ભારત અને અરાવત ક્ષેત્રની ૨૬ ૧૮ અરણ્યવત હૈરણ્યવત ૨૭ ૨ द्वात्रिशद्विजया दिनक्षीका द्वात्रिंशदिजया द्विनदीकाः २७ १ चतुमर्श चतुर्दश ૨૭ ૩ બત્રીશ વિજ બબે ચઉદ ચઉદ હજાર નદીના પરિ વાર વાળી બબે નદીઓવાળા ૩૨ વિજ છે. ૨૮ ૯ વિજયકર વિજય ૩૨ ૨૮. ૧૨ ૪૩૮૦૦૦ ४४८००० ૨૦ चतुस्त्रिशत्० विद्युत्प्रभा० निल. चतुस्त्रिंशत्० विद्युत्प्रभ० नील. વિધુતપ્રભ વિદ્યુતપ્રભ સોનાના રંગ જેવો. સેનાનો છે અરણ્યવત હરચવત सौमनसंगध० सौमनसगंध. છ ઐરણ્યવત હરણ્યવત ૧૩ છે Page #168 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ લીટી અશુદ્ધ ,, ૧૭ વરપુ ) વક્ષસ્કા વા શુદ્ધ षोडशसु વક્ષસ્કાર વક્ષસ્કાર ) અંતર નદી વક્ષસ્કાર વક્ષસ્કાર ( જબુદ્વીપ 3 વિક્ષસ્કા વક્ષી, ) પુર્વ ૩૧ છેલી લીટી જંબુદ્વિપ ७२ ४ द्वौचिद विविचित्री છે ૧૨ સુષમહુw. कोटीकोटयैक० સુષમા સુષમ ३८१ विजयाः पोडश ૩૮ ૨૨ સપ્તવં નથઃ ૪૧ ૧ ગજંતા પર્વતા ૪૨ ૧૬ સર્વે ૪૩ ૧૬ જ્યારે ઉપરના દેવતાને ૪૩ ૨૩ નવમાં અને દશમે ૪૬ ૧૯ મેળવી તેના ૪૯ ૨ તફાવત નથી તેઓનું ટ્ર ચિત્રવિનિન્ને રૂપ सुषमदुष्षम० कोटिकोट्येक० સુષમા સુષમ સુષમ विजयाः षोडश सप्तकं नद्यः ગજદંતા પવતો उ જ્યારે ઉપરના આઠ માસ સુધી દેવતાને નવમાં અને દશમામાં મેળવવી તેનાં તફાવત નથી, કારણ કે દરેકમાં પ્રતર એક એક છે માટે તંત્ર પ્રમાણે સમજી લેવા ૨૩-૨૪–૨૫ વિમાનની પંકિત છે. વચમાં દિશામાંથી સ્થાપના ૧૧૮૦૦૦ » ૨૦ ૪૯ ૬ ૨૩-૨-૨૫ ૫૦ ૧ વિમાન છે વચમાં પક છેલ્લી દિશામાં ૫૫ ૬ સ્થાપની ૫૭ ૧૮ ૧૦૮૦૦૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ લીટી ૫ ૧૫ ૬૦ ૧૨ ૧ "" ૬૧ e "" .. ૬૨ પ ૧૪ 29 ૧૯ ૬૩ ૧૯ "" ૬૪ ૯ ૧૦ ૬૫ ૨ ૧૭ "" ,, ૧૪ ૨૬ "" "" .. ૨૧ ર ૨૨ ૨૩ ૬૭ ૮ અશુદ્ધ चुडामणि० शत्या स्तारका સમભુતલા ઊંચા ૧૧૧૧ ચેાજનચર બધાના વિમાનાનું ટૂયા વિમાનનેાની ભાગથી ૫૬ ભા॰ તારા છે.. ઉત્કૃષ્ટ તારાના વિભાગનું નિષધ પત ના, ના, ના, ના, ચક્ર અંદર કરે છે એક દિવસની અંદર ૧૪૫ चूडामणि० शत्यास्तारकाः સમ્રુતલા ઊંચા શુદ્ધ ૧૧૧૧ ચાજન સ્થિર અધા વિમાનેાનું રા વિમાનાની ભાગમાંથી ૫૬ ભાગ તારા છે પરંતુ રિદ્ધિએ કરીને વિપરીત છે, જેમ કે તારા કરતા નક્ષત્રની વધારે યાવત્ ચંદ્રમાં સુધી સમજવી. ઉત્કૃષ્ટ તારાના વિમાનનું યંત્ર નિષધ પર્વતની ઉપરના કુટ સૂ ચંદ્ર ની, ની, તી, ની ચંદ્ર અંદર છે ચંદ્ર એક દિવસની અંદર એક મંડલથી બીજા મંડલમાં જતા અંતર ૨૬ યાજન પડે છે Page #170 -------------------------------------------------------------------------- ________________ અસખ્યાતા પૃષ્ટ લીટી અશુદ્ધ ૬૭ ૧૦ એક અહેરાત્રીની દર એક મલથી બીજા મંડલમાં જતાં ૩૬ ! જન અંતર પડે છે. ૬૮ ૧૫ ઉડો Gિડે [, ૧૬ સુધીના જન્મેલા સુધીના ચેથા આરાના જમેલા યુગલિક ૬૯ ૫ સંખ્યાતા અસંખ્યાતા ૭૦ ૭ વાળનાં વાળના કટાઓને અને કટકાઓને ફરસેલા અને અસંખ્યાતા ક ૧૪ સખ્યાતા સંખ્યાતા ૭૬ ૭ ૬ લાતક ૬ લાંતક ૮૧ ૭ ભીતના ભીંતના - , ૮ સિધે જાય છે સિધ્ધો ઉંચ્યો જાય છે + ૧૦ વરીષ્ટ અરિષ્ટ દક્ષિણમાં દક્ષિણમાં ક ૧૪ પુષ્યા રાઈસ पुवावराछसंसा ઇ ૧૭ સહસ્ત્રો સહસ્ત્રો प्रैवैयक प्रैवेयक ૧ મુહુર્ત મુક્ત ૨ ૪ વિરાતિઃ चतुर्विशति. ૨ દેવલોકના દેવલોકન ૯ અપકાય , ૧૨ પંચેકિય પંચેન્દ્રિય ક ૧૪ પચેડિયન પંચૅકિયને ૯૪ ૧ સખી સાળી Page #171 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ લીટી અશુદ્ધ ૯૬ ૨ કર્ક • ૫ સહસ્નાર સહસ્ત્રારે योद्वगोत्रिषु सहन संख्यसंहय. संयत्तानो ४ ब्रह्मलोके પર્યમાં ૨૨ સાધુઓને કરાતો ૧૦૦ ૧૩ અન્નવીધઃ સિદ્ધિ ૧૭ લાંતતકની ૧૦૨ ૫ થાય છે. છે ૧૮ વર્ષ - ૨૧ પછી અને ૧૦૪ ૧ ત્રિવે. - ૧૮ બ્રહ્મલક ૧૬ ૧૯ ૫૫૦ માં ૬ ઠ્ઠી લીટી સ્થાપનાની નીચે ૧૦૭ ૬ ૨ સંખ્યાના જન ૧૦૮ ૧૦ ની પ્રતિષ્કાર ૧૧૧ ૬ વિશ્લેષ ! • ૧૭ રતિલીચંદ્ર ક ૧૪ rto अवं સહસ્ત્રાર સહસ્ત્રારે द्वयोर्दयोनिषु । સરસ ) सत्यसइस्यभागाः संयतानां ब्रह्मलोक પર્યાપ્તા સાધુએ કરાતા નrષ: કિષિાનt લાંતની લીએ છે પછી આહાર અને षनिवेय. બહ્મલોક પૃ ૧૦૬ માં સૂત્ર ૧૦૧ સ્થાપના , સંખ્યાતા એજન नरकप्रस्तटेष्वायुः ॥१.२॥ વિશ્લેખ ૧૧ રહ્યા WWW.jainelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ 1 . પૃષ્ટ લીટી અશુદ્ધ 12 3 પીડ એ જ પ્યાર 15 1 * અક 4 2 92 000 116 1 सहस्राणि ધનવાત ધનોદધી જ 7 ધનવાત ધનોદધી ધનવાતું : 11 ધનો દધીનું 117 1 પાના 76 નું પાછું ત્યાર આંતરા , 602000 सहस्राणि ઘનવાન ઘનેદધી ધનવાત ઘનદધી ઘવાત ઘનોદધીનું પૃ-ઠ 116 याजनैर्धनाम्बुधनः પૃથ્વી પીંડથી ચારે દિશામાં 12 જિન અલકાકાશ અંદર છે તે પૃથ્વીપીંથી 12 અલક અદર 122 14 પુપાવકી * કે, 13 125 6 ર૭ 1 તુષ્પાવકો 22 અંદર 11 અંદર સમ * 127 23 1 સભા 28 1 2 વિષમ 128 15 વિષમ વિશ્વમાં विष्कम्भ