________________
-
~--
શ્રી તરવાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર ૪૯ | બાકીના નવ રૈવેયકે નવ અને પાંચ અનુત્તરવિમાને એક પ્રતર છે, માટે તે સઘળે સ્થાને આયુષની સ્થિતિમાં તફાવત નથી. તેઓનું યત્ર નીચે પ્રમાણે છે. ૪૯
નવઐશ્કે ૯ પ્રતર
અનુત્તર વિમાને એક પ્રતર પ્રતર : ૧
--
પ્રતર
૧ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯
સાગર ૨૩ ૧૨૧૨૨૮૨૧૩
સાગર |
ભાગ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ - ભાગ ૧
-
-
-
-
-
यत्रचतुरस्रवृत्ता दिक्तु द्वाषष्टि उपर्येकैक
हीना विमानाः ॥ ५० ॥ શબ્દાર્થ –ચારે દિશાની અંદર ત્રણ ખુણાવાળા ચાર ખુણાવાળા અને ગેળ એવા ૬૨-૬૨ વિમાને છે પછી ઉપર ઉપર દરેક પ્રરે એક એક વિમાન ઓછું છે.
વિશેષાર્થ વૈમાનિક દેવલોકના જે દર) પ્રતર છે, તે દરેક પ્રતરની ચારે દિશામાં ચાર પંક્તિઓ વિમાનની છે, અને વચમાં દરેક પ્રતરે ઈંદ્રકવિમાન છે, દરેક દિશામાં પહેલે પ્રતરે બાસઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org