________________
શ્રી તત્ત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૯૩ રની અંદર પણ વીસ મુહુર્તને અન્તરકાલ છે. જેને તિર સૈધર્મ અને ઈશાન દેવકના પણ વીસ મુહુર્ત છે. ચંદ્ર અને અને જે ગ્રહણ આશ્રય વિરહ પડે તે ચંદ્રનો અને સૂર્યને જઘન્ય ૬ માસ, ચંદ્રને ઉત્કૃષ્ટ ૪૨ માસ અને સૂર્યને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ વિરહ પડે. ૮૯
દરેક નારકીની અંદર વિરહકાલ પાછલ સુત્ર ૩ પૃષ્ઠ 8ની અંદર બતાવેલ છે ત્યાંથી સમજી લે. નારકીના જીવને જઘન્ય એક સમયને વિરહ છે.
તિર્યંચગતિની અપેક્ષા પૃથ્વીકાય અપકાય તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય, એ જ દરેક સમયે વિરડવિના ઉત્પન્ન થાય છે. બે ઈદ્રિય ત્રણ ઈદ્રિયવાળા ચાર ઈદ્રિય વાળા સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય જીવને જઘન્ય એક સમયને વિરહ અને ઉત્કૃષ્ટ અંતર્મુહુતને વિરહ કાળ કહે છે, ગર્ભ જ તિર્યચપચેદ્રિયને ઉત્કૃષ્ટ ૧૨ મુડુત્તને વિરહકાલ અને જઘન્ય એક સમયનો છે.
મનુષ્યગતિમાં સંમુમિ મનુષ્યને ઉત્કૃષ્ટ ૨૪ મુહુને વિરહકાલ છે. ગર્ભજ મનુષ્યને ઉત્કૃષ્ટ ૧૨ મુહુર્તને વિરહકાલ છે. જઘન્ય બધા મનુષ્યને એક સમયને વિરહકાલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org