SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ શ્રી તવા પરિશિષ્ટ ભૂલ અને ભાષન્તર. વિષે, ચારને વિષે નવત્રૈવેયકે અને અનુત્તર વિષે અનુક્રમે એ સાગરાપમ, સાત સાગરોપમ, ચત્તુ સાગરોપમ, અઢાર, ખવીસ, એકત્રીસ અને પાંચ અનુત્તર વિષે ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થતિ છે. એથી માંડીને ૩૩ સાગરોપમની અંદર દરેક સાગરે - પમે દેવતાઓનુ શરીર કેટલા હાથનું હોય તે જાણુવા માટે જઘન્ય સ્થીતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિના વિશ્લેષ કરવા એટલે ધ્રુવતાની જે ઉત્કૃષ્ટ સ્થીતિ હાય તેમાંથી તેજ દેવતાની જન્ય સ્થિતિ બાદ કરીને જે રહે તેમાંથી એક આછે કરી બાકી જેટલા રહે એટલા સ્થાનના સઙ્ગરાપમે એક હાથના અગીઆર ભાગ કરી જઘન્યથી એટલે એ સાગરાપમવાળાને સાત હાથનું શરીર અને સાત સાગરોપમવાળાને ૬ હાથનુ શરીર જે હોય છે તે સાત હાથ કરતા ૬ હાથ જન્મ કહેવાય ત્યાંથી ઉત્તરાત્તર એક એક ભાગ વિશ્લેષ કરીને જેટલા રહ્યા હેય ત્યાં સુધી વધારતા દરેક સાગરોપમવાળાના દેવતાના શરીરનુ પ્રમાણ આવી જશે. જેમકે સૌધર્મેન્દ્રે એ સાગરોપમની સ્થિતિ છે, અને સનકુમારે સાત સાગરોપમની સ્થિતિ છે, તેના વિશ્લેષ કરતા પાંચ અને તેમાંથી એક ખાદ કરતા ચાર રહે છે. સેધમ દેવલાકે શરીર સાત હાથનુ છે અને સનત્કુમારે ? હાથનું શરીર છે વચલા ત્રણ-ચાર-પાંચ-છ સાગરોપમવાળા દેવતાનું શીર એક સાગરોપમના અગીઆર ભાગ કરીએ તેમાંથી પશ્ચ નુપૂર્વી - એ કરીને અનુક્રમે ૬ સાગરાપમવાળાને આવે પછી ઉત્તકે.ત્તર એક એક ભાગ વધારતા જ્યાં ત્રણ સાગરાપમ છે, ત્યાં આવશે એવી રીતે દરેક ઠેકાણે વચલા સાગરોપમવાળ.ના શરીર જાણી લેવા તેનુ ચત્ર { î Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy