________________
૮,
શ્રી
સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
ન
અને બાકીના ચાર, નવવેક અને અનુત્તરવિમાન એ આકાશના આધારે રહેલા છે.
વિશેષાર્થ –સૈધર્મ અને ઈશાન એ બે દેવલેક ઘોદધિ એટલે શિયાળામાં જામી ગયેલું પાણી હોય તેવા સ્થીર પાણીની ઉપર રહેલા છે. જ્યોતિષના વિમાનેથી અસંખ્યાતાકેડાછેડી એજન અથવા આઠમા રાજકના છેડા સુધી ઘદધી રહેલ છે. સધર્મ અને ઈશાનદેવલોકના વિમાનથી અસંખ્યાતા જન અથવા નવમા અને દશમા રાજલોકની અંદર ઘનવાત (જામેલે) વાયુ છે. તેની ઉપર સનકુમાર મહેન્દ્ર અને બ્રહ્મલેકના વિમાને છે, ત્યાંથી અને સંખ્યાતા પેજને દશમા રાજકના છેડા સુધી લાંતકના વિમાને ઘનેદધિ અને ઘનવાતના આધારે રહેલા છે. ત્યાંથી અસંખ્યાતાજન સુધી અગીઆરમાં રાજલોકની અંદર ઘોદધિ અને ઘનવાતના આ ધારે સાતમાં શુક દેવલેના વિમાને રહેલા છે. ત્યાંથી અસંખ્યાતા ચેજને અગીઆરમાં રાજકની છેડે ઘોદધિ અને ઘનવાતના આધારે આઠમાં સહસ્ત્રારદેવલેકના વિમાનો છે. ત્યાંથી અસંખ્યાતા - જને બારમા રાજકની અંદર આકાશના આધારે નવમા અને દશમા દેવલોકના વિમાને છે, ત્યાંથી અસંખ્યાતા અને બારમા રાજલોકના છેડે આકાશના આધારે ૧૧ મા અને ૧૨ મા દેવલકનાં વિમાને છે ત્યાંથી અસંખ્યાતા પેજને તેરમા રાજલોકના છેડે ત્રીજીવિક એટલે નવેયક આકાશના આધારે છે. ત્યાંથી અસંખ્યાતા ચેજને ચાદમાં રાજકના છેડે પાંચ અનુત્તરવિમાન આકાશના આધારે રહેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org