________________
શ્રી તવાઈ પરિશિષ્ટ. વિ-કુલકેટી એટલે દરેક પેનીઓમાંથી જેટલી જેટલી જાતના છ ઉત્પન્ન થાય તે કલકેટી કહેવાય. જેમકે છાણમાંથી વીંછી કીડા કમિઆ આદિ ઉત્પન્ન થાય છે, તે બધા કુલ કહેવાય, એવી કુલ કોટી પૃથ્વી કાયની બાર લાખ, અપ્લાયની સાતલાખ, અગ્નિકાયની ત્રણ લાખ; વાયુકાયની સાતલાખ, વનસ્પતિકાયની અડાવીસલાખ, બે કિ જીવની સાત લાખ, તેઈકિ જીની આઠલાખ, ચઉરીન્દ્રિયજીવોની નવલાખ, જલચર: પચેન્દ્રિયની સાડાબારલાખ, બેચર પંચેન્દ્રિય (પક્ષી આદિ)ની બારલાખ, ચારપગવાળા પચેન્દ્રિય (ગાય ભેંસ આદિ) ની દશલાખ, ઉરપરિસર્પ (છાતીથી ચાલનારા પચેન્દ્રિય જીની દશલાખ, હાથથી ચાલનારા પંચેન્દ્રિય (નળીઆ વિગેરે ) -
ની નવલાખ, મનુષ્યની બારલાખ, દેવતાની છવીસ લાખ અને નારકીના જીવોની પચીસ લાખ કુલ કેટી હોય છે. અને ઉત્પન્ન થવાના સ્થાન હોય તે ની કહેવાય, એવી એની ૮૪) લાખ છે ને કુલ કેટી એકંદર ૧૯ળા લાખ છે, તેનું યંત્ર પ્રત્યેક ગતિ અને દરેક પ્રકારના જીવ પ્રત્યેનું નીચે બતાવેલ છે. કુલકેટી
યેની તિર્યંચગતિ ૧૩૪ . લાખ ૬૨ લાખ મનુષ્પગતિ ૧૨
( ૧૪ લાખ દેવગતિ ૨૬. . લાખ ૪ લાખ નરકગતિ ૨૫
૪ લાખ કુલ
૧૯૭૧ લાખ ૮૪ લાખ
મ
લાખ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org