________________
૧૦૦ શ્રી તત્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
વિશેષાર્થ ––દેવલોકની અંદર સંઘયણ વિશેષવાળા હોય તે જઈ શકે છે માટે સંઘયણ બનાવવા કહે છે. મૂળ છ સાયણ વજઋષભનારા, હષભનારા, નારાચ, અધનારાચ, કાલિકા અને સેવાર્ય છેવર, સંઘયણ પશ્ચાનવથી સેવા સંઘયણવાળા ઉત્કૃષ્ટથી
થા મહેન્દ્ર દેવલોક સુધી જઈ શકે છે, કીલિકા સંઘયણવાળા છઠ્ઠા લાંતક દેવલોક સુધી જાય છે, અર્ધનારીચ સંઘયણવાળા આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે, નારાગ સ ઘયણવાળા દશમા પ્રાણુત દેવલોક સુધી અને કષભનારા સંઘયણવાળા બારમા અય્યત દેવલોક સુધી જાય છે, વજ ભારગ સંધાણવાળા ઉત્કૃષ્ટ નવવેચક અને મોક્ષમાં પણ જાય છે; અને ઓછા અધ્ય. વસાયવાળા હોય તે દેવલોકમાં પણ જાય છે. ૯૪ ત્રિપલ્યન્નિત્રોકર સાગરમાયુઃ ચાચતારसान्तकीधः किविषिकानां ॥५॥
શબ્દાર્થ –ત્રણ ૫૮૫મની રીતિવાળા, ત્રણ સાગરેપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા કિબીવિદેના સ્થાનો અનુક્રમે પહેલા બે દેવલોક, સનસ્કુમાર અને લાન્તતકની નીચે છે. ' વિશેષાર્થ --અશુભ કર્મ કરનારા પ્રાયે કરીને ચંડાલના જેવા ત્રણ પ૫મની સ્થિતિવાળા, કિલિબથીઆ દેવ પહેલા બે દેવકની નીચે રહે છે. ત્રણ સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા સનકુમાર દેવકની નીચે રહે છે, તેર સાગરોપમની સ્થિતિવાળા કિબીવીઆ છઠ્ઠા લાંતકની નીચે રહે છે, તેની ઉપર ઉત્પન્ન થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org