________________
-
-
-
-
-
શ્રી તત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૧૫ સાતમીનારકીને અપ્રતિષ્ઠાન નરકાવાસ, જબુદ્વીપ, અને સર્વાર્થસિદ્ધ ઈંદ્રકવિમાન એ ત્રણે એક લાખ જનના છે. - દરેક પ્રત શ્રેણિતવિમાને ત્રિકોણની ઉપર ત્રિણ ચતુકણની ઉપર ચતુષ્કોણ ગોળની ઉપર ગેળ અને ઈંદ્રક વિમાનની ઉપર ઇંદ્રિક વિમાન એમ અનુક્રમે ચારે દિશામાં રહેલા છે. તે સમજણ પાડવા માટે એક દિશાની શ્રેણીગત રહેલા વિમાનની સ્થાપના સમજવાથી ચારે દિશાની સમજાશે. તે આ પ્રમાણે–
સાતમા પ્રતરનું ઇદ્રક વિમાન
છઠ્ઠા પ્રતરનું ઈંદ્રક વિમાન
પાંચમા પ્રતરનું ઈંદ્રક વિમાન
ચોથા પ્રતરનું ઇંદ્રક વિમાન
ત્રીજા પ્રતરનું ઇંદ્રક વિમાન
બીજા પ્રતરનું ઈંદ્રક વિમાન
પહેલા પ્રતરનું ઈદ્રક વિમાન
આ સ્થાપનામાં એક દિશાની શ્રેણીની અંદર જે કે પહેલે પ્રરે સાત વિમાન લખેલા છે પણ ત્યાં બાસઠ સમજવા, પછી પ્રતરે પ્રતરે એક એક ઓછું સમજવું આવી રીતે બીજી ત્રણ દિશાના પણ જાણી લેવા. પર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org