________________
પ૬
શ્રી તત્ત્વાર્થપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર
न प्रागाल्यां पुष्पावकीर्णाः ॥ ५३ ॥
શબ્દાર્થ –પૂર્વ દિશાની શ્રેણિની અંદર પુષ્પાવકીર્ણ (છુટા છુટા) વિમાને નથી.
વિશેષાર્થ –ઇંદ્રક વિમાનની ચાર દિશામાંથી પૂર્વદિશાના આંતરાની અંદર છુટા છુટા વિમાને નથી, બાકીની પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશાની શ્રેણિની અંદર વચમાં વચમાં છુટા છુટા પુષ્પની પેઠે વિમા રહેલા છે.
હવે દેવતાને પરીવાર બતાવે છે. પ સાત્તિ સામનિવાર પણ શબ્દાર્થ - છ હજાર સામાનિક દેવતાઓ છે.
વિશેષાર્થ-ભુવનપતિની અઢાર નિકાયને વિષે છ છ હજાર સામાનક દેવતા છે. ૫૪.
રતુણદિઃ પશ્ચિાતુર છે થઇ છે
શબ્દાર્થ-અસુરકુમારના બે ઈન્દ્રના સામાનિક દેવતાઓ ૬૪૦૦૦ અને ૬૦૦૦૦ છે.
વિશેષાર્થ-અસુરકુમારનિકાયના ચમરેન્દ્રના ૬૪૦૦૦ સામા નીક દેવતા અને બલિન્દ્રના ૬૦૦૦૦ સામાનક દેવતા છે. પપ. - ચતુર્થM તમારો ય છે
શબ્દાર્થ-સામાનક દેવતાથી ચારગણું આત્મરક્ષક દે દરેક નિકાયમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org