________________
૧૩૨
શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂત્ર અને ભાષાન્તર.
પણ ૩૦૦ ચેાજનના છે. પછીના દ્વીપની લંબાઈમાં અને પહેાળાઇમાં સેા સે યાજન વધારે સમજવા એટલે દરેક દાઢા ઉપરના બીજો અન્તરદ્વીપ ૪૦૦ ચેાજન દૂર અને ૪૦૦ જન વિસ્તાર, ત્રીજો અન્તરદ્વીપ ૫૦૦ જન ક્રૂર અને ૫૦૦ યેજનના વિસ્તાર, ચેથા ૬૦૦ ચેાજન દૂર અને ૬૦૦ ચેાજન વિસ્તાર, પાંચમા ૭૦૦ યાજન દૂર અને ૭૦૦ ચેાજન વિસ્તાર, છઠ્ઠું ૮૦૦ ચેાજન દૂર અને ૮૦૦ યજન વિસ્તાર અને સાતમા ૯૦૦ યાજન દૂર અને ૯૦૦ યાજન વિસ્તાર છે. એવી રીતે સેા સે યેાજનની વૃદ્ધિ કરતાં સાતમા અન્તરદ્વીપ જગતીથી ૯૦૦ ચેાજન દૂર જાણવા વિસ્તાર પણ તેટલેાજ છે. આથી કરીને દરેક દાઢાની લખાઈ પણ જગતીથી ૯૦૦ ચેાજનની છે.
એવી રીતે શિખરી પર્વતની બન્ને બાજુએ પણ અત્રે દાઢા છે અને દરેક દાઢા ઉપર સાત સાત અન્તરદ્વીપ પહેલાના જેટલી જ લખાઈ અને વિસ્તારવાળા છે. આવી રીતે બધા મલીને ૫૬ અન્તરદ્વીપ છે. તે બધા વેદિકા અને વનખંડે કરી શાલિત છે. ત્યાં યુગલિઆ મનુષ્યા રહે છે.
દરેક દાઢા ઉપરના પહેલા પહેલા અન્તરદ્વીપની પરિધિ ૯૪૯ ચેાજનની છે પછીના ખીજા ચાર ત્રીજા ચાર એવી રીતે દરેકે ૩૧૬ યાજનની વૃદ્ધિ કરતા જવી.
અન્તરદ્વીપ યત્ર–જોડે ટાંકેલ પાનુ જુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org