SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ શ્રતસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. त्रिनागोनदश सत्रिनागद्वादश सार्धद्वाविंशति पञ्चचत्वारिंशदशीतिशतदिनाः उर्द्ध ॥ एक ॥ શબ્દાર્થ–નવ દિવસને વિસ મુહુર્ત, બાર દિવસ દશ મુહર્ત, સાડી બાવીસ દિવસ, પિસ્તાલીસ દિવસ, એંસી દિવસ અને સો દિવસ અનુક્રમે ઉચે સહસ્ત્રાર સુધી વિરહ કાલ હોય છે. વિશેષાર્થ–એક દિવસનાં ૩૦ મુહુર્ત તેને ત્રીજો ભાગ ૧૦ મુહર્ત ઓછા એવા દશ દિવસ એટલે ૯-૨૦ મુહુર્ત સનકુમારે, બાર દિવસ અને ત્રીજો ભાગ ૧૦ મુહુર્ત વધારે માહેન્દ્ર, સાડી બાવીસ દિવસ બ્રહ્મલેકે, પીસતાલીશ દિવસ લાંતક, એંસી દિવસ શુકે અને સો દિવસ સહસ્ત્રારે ઉત્પન્ન થવાને વિરહ કાળ છે. द्वयोर्द्वयोत्रिषु त्रिषु त्रिषु विजयादिषु सर्वार्थे च संङ्ख्यातमासवर्षशतसहस्त्रलवर्ष पदयासंङ्ख्यसंख्यन्नागाः શબ્દાર્થ બેને વિષે બેને વિષે, ત્રણ ત્રણ અને ત્રણને વિષે વિજયાદિકને વિષે અને સર્વાર્થ સિદ્ધને વિષે અનુક્રમે સંખ્યાતા મહિના સંખ્યાતા વર્ષ, સંખ્યાતા સો વર્ષ સંખ્યાતા હજાર વર્ષ સંખ્યાતા લાખ વર્ષ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અને પપમને સંખ્યામા ભાગને વિરહ કાલ છે. વિશેષાર્થ–ત્યાર પછી આનત અને પ્રાકૃત વિષે દરે કમાં સંખ્યાતા મહિનાને વિરહ કાલ છે પરંતુ આનતના કરતા પ્રાણતને વિષે વધારે મહિના સમજવા પણ તે મહિના વર્ષની અંદર હોવા જોઈએ. આરણ અને અશ્રુતને વિષે સંખ્યાતા વર્ષને ઉત્પન્ન થવાને વિરહ કાળ છે, આરણ કરતા અચુતના વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy