________________
શ્રી તત્ત્વા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર
૭૧
તિાંલાકની અંદર જેટલા દ્વીપ અને સમુદ્રો છે. તેની સખ્યા અતાવે છે. साईद्रयो हारसागरसमयमानाः द्वीपान्धयः ॥ ७३ ॥ શબ્દાર્થ:--અઢી ઉદ્ધારસાગરે પમની અંદર જેટલા સમય થાય તેટલા દ્વીપ અને સમુદ્ર છે.
વિશેષા: એકવાળના અગ્રભાગના અસંખ્યાતા કટકા કરીને પછી સમયે સમયે કાઢતા જે સાગરાપમ આવે એવા અઢી સાગરા પમની અંદર જેટલા સમયે થાય તેટલા દ્વીપ અને સમુદ્રા છે. ૭૩. ૯લાકે દેવલાકની અંદર વિમાનાની સંખ્યા બતાવે છે.
-
द्वात्रिंशदष्टाविंशतिद्वादशाष्टवतुर्लक्ष पञ्चाशञ्चत्वारिंशत् षट्सहस्र चतुस्त्र्येकादशसप्ताधिकैकशत पञ्च विमाना ऊर्ध्वलोके ॥ ४ ॥
શબ્દા :-ઉપરના દેવલાકની અંદર અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાંખ, ૪ લાખ, ૫૦ હજાર, ૪૦ હેજાર, ૬ હજાર, ૪૦૦-૩૦૦-૧૬૧,-૧૦૭-૧૦૩-૫ વિમાના છે.
વિશેષા:-સાધર્મ દેવલાકની અંદર બત્રીસ લાખ, ઇશાન દેવલાકની અંદર ૨૮ લાખ, સનકુમારની અંદર ૧૨ લાખ, ચેાથા મહેન્દ્ર દેવલેાકમાં ૮ લાખ, પાંચમાં બ્રહ્મદેવલાકની અંદર ચાર લાખ, છઠ્ઠા લાંતકની અંદર પચાસ હજાર, સાતમા શુક્ર દેવલાકની અંદર ચાલીસ હજાર, આઠમા સહસ્રર દેવલાકની અદર છ હૈજાર, નવમા આણુત અને દેશમાં પ્રાણત એ એ દેવલાક જોડા જોડ છે ત્યાં બન્નેના ઇંદ્ર પશુ એક છે તેના વિમાના ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org