________________
.
શ્રી તવા પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર.
કેટલાક દ્રવ્યેા સેલાચી અને કેટલાક બ્યા નહિ કસેલા આકા શના પ્રદેશથી ગણાય છે. ૭૧
હવે સૂક્ષ્મનુ કેટલું પ્રમાણ થાય તે બતાવે છે.
પનાડÁવ્યેયજી વટે સૂક્ષ્મમ્ ॥ ડર્ ॥
શબ્દાર્થ-સૂક્ષ્મપનકના કરતા અસંખ્યાતગુણા કટકા કરીને ઉદ્ગુરવાથી એક સૂક્ષ્મ થાય છે.
વિશેષા:-વાળના અગ્રભાગના જે અસંખ્યાતા ટુકડા કરેલા હાય, તે સૂક્ષ્મપનકના જીવ જેટલી જગ્યામાં રહે તેટલી જગ્યામાં તેનો કરતા અસખ્યાત ગુણા વધારે સમાઇ જાય એવા વાળના ટુકડા ઉદ્ધરવાથી સમ પમ થાય છે. માદરપર્યાપૃથ્વીકાયના શરીરજેટલા તે અસખ્યાતા વાળના સમુદાય થાય એમ વૃદ્ધા કહે છે.
दश कोटाकोटयः सागरः ॥ ७२ ॥
શબ્દાઃ-દશ કાડાકેાડી પડ્યેાપમના એક સાગરોપમ
થાય છે.
વિશેષા—સમયે, સમયે, સા સે વધે અને સમયે સમયે વાળના કટકાઓને અને ક્રુસેલા અને નહિ કસેલા આકાશના પ્રદેશે। કાઢવાથી જે ઉદ્ધાર, અદ્ધા, અને ક્ષેત્રપામ થાય તેવા દશ ઢાકેાડી પટ્ચાપમે એક સાગરાપમ થાયછે. દશ કાડાકેાડી સાગરોપમની એક ઉત્સપી`ણી થાય એવી રીતે ખીજી દશ કાડાકોડી સાગરોપમની એક અવસણી થાય ૨૦ કાડાકાડી સાગરાપમનું એક કાલચક થાય છે. એવા અનન્તા કાલચક્રે એક પુદ્ર લપરાવર્તન થાય છે. ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org