________________
૮૨ શ્રી તવાઈપરિશિષ્ટ મૂવ અને ભાષાન્તર.
હવે રિઝમતરે રિઝવિમાનની ચારે દિશામાં સચિત્ત અને ચિત્ત મિશ્ર પૃથ્વિરૂપ બબે કૃષ્ણરાજ (કાળી રેખાઓ છે) પૂર્વ દિશામાં દક્ષિણ ઉત્તર લાંબી, દક્ષિણર્મા પૂર્વ પશ્ચિમ લાંબી, ૫ શ્ચિમમાં દક્ષિણ ઉત્તર લાંબી અને ઉત્તરમાં પૂર્વ પશ્ચિમ લાંબી બબે રેખાઓ છે.
પૂર્વદીશાની અંદરની રેખા દક્ષિણની બાહરની રેખાને મળે છે, દક્ષિણની અંદરની રેખા પશ્ચિમની બહેરની રેખાને મલે છે, પશ્ચિમની અત્યંતરરેખા ઉત્તરની બાહરને મલે છે, ઉત્તરની અભ્યતર રેખા પૂર્વની બાહરને મળે છે એવી રીતે નાટકના અખાડાની પિઠે આઠે રેખાઓ રહેલી છે. - પૂર્વ અને પશ્ચિમ તરફની બાહરની રેખાઓ છ ખુણાવાળી અને દક્ષિણ અને ઉત્તર તરફની બાહરની રેખાઓ વિખુણ થાય છે. અંદરની ચાર દીશાની રેખાઓ ચતુષ્કોણી થાય છે. થત–પુવાવરા ધંતા, તણા પુરાણિરાવMI/
अग्निंतरचउरंसा सवावि अ कन्हराईयो॥१॥
આ પહોળાઈમાં સંખ્યાતા અને લંબાઈમાં અસંખ્યાતા - જન સહસ્ત્ર હોય છે. કૃષ્ણરાજીની એટલી બધી મહત્તા છે કે એક દ્વિવાળે મેટા દેવ ત્રણ ચપટીમાં જે ગતીથી એકવીસ વખત આખા જંબુદ્વીપને ફરીને પાછો આવે, તેજ ગતીથી તેજ દેવ પંદરદિવસની અંદર કૃષ્ણરાજીના સંખ્યાતા એજન સુધી જઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org