________________
૨૮ શ્રી તવાઈપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. પાંસઠ માંડલા જંબુદ્વીપના ૧૮૦ એજનની અંદર છે પછી ત્યાંથી નીકળીને ૩૩૦ એજન સુધી લવણસમુદ્રમાં ફરે છે અને મળીને ચંદ્ર અને સૂર્યનું ચારક્ષેત્ર ૫૧૦ એજન છે.
આવી રીતે ચંદ્રમા અને સૂર્ય દરેક દ્વીપ તથા સમુદ્રની અંદર રહેલા છે માટે દ્વીપ અને સમુદ્રની સંખ્યા લાવવા માટે બતાવે છે. समयशतवर्षप्रदेशैः वालाः पल्यमुद्धाराक्षेत्राख्यं
| શબ્દાર્થ --સમયે સમયે વાળના અગ્રભાગ કાઢવાથી ઉદ્વારપાપમ, સ સે વર્ષે કાઢવાથી અાપત્યે પમ, અને આકાશના પ્રદેશ કાઢવાથી ક્ષેત્રપામ થાય છે. '
વિશેષાર્થ –પલ્યોપમ ત્રણ પ્રકારે છે. ઉદ્ધારપપમ, અાપલ્યોપમ, અને ક્ષેત્રપલ્યોપમ તે પાછા દરેકના બાદર અને સૂફમથી છ પ્રકારે છે. તેમાં બદરઉદ્ધાર પમ કોને કહે છે તે બતાવે છે.
ઉલ્લેધઆંગુલથી ઉત્પન્ન થયેલો એક એજન લંબે, એક જન પહેળે અને એક જન ઉડે એ ગાળ ખાઓ હોય તેની અંદર એક દિવસથી માંડીને સાત દિવસ સુધીના જન્મેલા બાળકના વાળ લઈને તેમાંથી એક અંગુલપ્રમાણે વાળના સાતવાર આઠ આઠ ટુકડા કરીને ખાડો એવી રીતે ભર કે જેની ઉપરથી ચકવતની સેના ચાલી જાય, અગ્નિ મુકે, સખત પવન વાય, અથવા અત્યંત વરસાદ વર્ષે તે પણ તે ખાડાની અંદરના વાળને જરા પણ ઈજા થાય નહિ. પછી તે ખાડામાંથી એક એક સમયે એક એક વાળ કાઢતાં કાઢતાં જ્યારે એ કે ખાલી થાય ત્યારે સંખ્યાના સમય પ્રમાણુને બાદર ઉદ્ધરપલ્યોપમ થાય, અને ૧૦ કલાકેડી બાદર ઉદ્ધારપ૯પમનું એક બાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org