________________
૧૨૦ શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. બીજી નારકીની અંદર ૨૫ લાખ, ત્રીજી નારકીની અંદર પંદર લાખ, જેથી નારકીની અંદર દશ લાખ, પાંચમી નારકીની અંદર ત્રણલાખ, છઠ્ઠી નારકીની અંદર ૯૫ અને સાતમી નારકીની અંદર એકદમ નીચે રહેનારા પૂર્વ તરફ કાલ, પશ્ચિમ દિશામાં મહાકાલ, દક્ષિણ દિશામાં રૂક, ઉત્તર દિશામાં મહારેરક અને વચ્ચે વચ્ચે અપ્રતિષ્ઠાન મલી પાંચ નરકાવાસ છે.
રસૂત્ર ૧૦૭ નું યંત્ર.
/મ.રા. ઉત્તર
'
પશ્ચિમ
સાતમી નારકીના જે નરકાવાસ પાંચ છે તે આ પ્રમાણે ચારે દિશામાં એક એક અને
અમતિ) કિ વે
S
એક વચમાં રહેલા છે.
દક્ષિણ
તેની સ્થાપના બધા મળીને ૮૪૦૦૦૦૦ ચોરાસી લાખ નારકીઓને રહેવાના નરકાવાસ છે.
હવે દરેક નારકીથી અલેક સુધીમાં ફરતા કેટની માફક કેટલા કેટલા ઘોદધિ વિગેરે અને દરેક નારકીના કેટલા નરકવાસ છે, તેનું યંત્ર નિચે આપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org