SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્વાર્થ પરિશિષ્ટમૂલ અને ભાષાન્તર. ૧૧૯ વધારે કરતાં પ ચે જન ને ૨ ગાઉ પાંચમી નારકીમાં છે. તેમાં ૧ ગાઉ નાંખતાં ૫ જન ને ૩ ગાઉ છઠ્ઠી નારીમાં અને સાતમી નારકીમાં ૧ ગાઉ વધારતાં ૬ જન ઘનવાત થાય. એક ગાઉના ત્રણ ભાગ કરીને બીજી નારકી વિગેરેની અંદર એક એક ભાગ વધારતાં જવું જેમ કે પહેલી નારકીમાં ૧ યોજન તનુવાત છે તેમાં એક ગાઉના ત્રણ ભાગ એ એક ભાગ નાંખતાં જન ૧-૨ ગાઉ બીજી નારકીમાં તનુવાત છે. ત્રીજી નારકીમાં ગાઉનો એક ભાગ નાખતાં ૧-૨ તનુવાત છે. ચોથી નારકીમાં ગાઉના ત્રણ ભાગમાંથી એક ભાગ વધારતાં ૧ જન ને ૩ ગાઉ તનુવાત છે. પાંચમી નારકીમાં એક ભાગ નાંખતા જન ૧-૩ ગાઉ થાય છે. છઠી નારકીમાં એક ભાગ નાંખતા જન ૧-૩ આજે છે અને સાતમી નારકીમાં એક ભાગ નાંખતા પૂરેપૂરે ૨ ચજન તનુવાત છે. આવી રીતે ઘોદધિ ઘનવાન અને તનુવાતનું જે પ્રમાણ બતાવેલું છે ત્યાં સુધી કાકાશ છે અને ત્યારપછી અલકાકાશ છે. ' હવે દરેક નારકીની અંદર નારકીઓને રહેવાના કેટલા કેટલા નરકાવાસ (એરડા) છે તે બતાવે છે. त्रिंशत् पञ्चविंशति पश्चदश दश त्रि पंचोने कलक्ष पंचावासाः ॥ १० ॥ શબ્દાર્થ દરેક નારકીની અંદર અનુક્રમે ૩૦૨૫,૧૫,૧૦,૩, લાખ પાંચ ઓછા એવા લાખ અને પાંચ નારકાવાસ છે. વિશેષાર્થ– પહેલી નારકીની અંદર ૩૦ લાખ નરકાવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy