________________
| શ્રી તન્હાઈપરિશિષ્ટ પૂલ અને ભાષાન્તર. ૪૩ - વિશેષાર્થ –ધર્મ અને ઈશાનદેવકની અંદર પરિગ્રહીતા અને અપરિગ્રહીતા એમ બે પ્રકારની દેવીઓ છે. તેઓમાં સેધર્મદેવલોકની પરિગ્રહીતા અને અપરિગ્રહીતા દેવીની જઘન્ય આયુષ્યની સ્થીતિ એક પોપમ અને ઈશાન દેવકની પરિગ્રહીતા અને અપરિગ્રહીતા દેવીની એક પોપમ કરતા અધીક છે. - સાધમ દેવલોકની પરિગ્રહીતા દેવીની ઉત્કૃષ્ટ સ્થીતિ ૭ પપમ અને અપરિગ્રહીતા દેવીની ૫૦ પોપમ છે. ઈશાન દેવકની પરિગ્રહીતા દેવીની ૮ પપમ અને અપરિગ્રહીતા દેવીની પંચાવન પ૯પમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. દેવતાઓની જે કુલીન જેવી ભોગ્ય દેવી હોય તે પરિગ્રહીતા કહેવાય, અને જે વેશ્યાના સરખી દેવીએ હેાય તે અપરિગ્રહીતા કહેવાય, એવી વેશ્યાના સરખી દેવીઓના વિમાન છ લાખ સધર્મ દેવલેકમાં છે. તે વેશ્યા જેવી હોવાથી તેમને દેવસ્થા કહેવામાં આવે છે. ઈશાન દેવલોકની અંદર અપરિગ્રહીત વેશ્યાના સરખી દેવીઓના ચાર લાખ વિમાન છે, આની ઉપરના દેવલોકમાં સ્ત્રીઓ થતી નથી પણ જ્યારે ઉપરના દેવતાને વાંછા થાય ત્યારે પહેલા બીજા દેવલેકમાંની અપરિગ્રહીતા દેવીઓમાંથી ઉપર જાય છે, કાર્ય પૂરું થયા પછી પાછી પિતાને સ્થાને આવે છે, द्वयोस्त्रयोदश द्वयोर्दादश षट् पञ्च चत्वारश्चत्वारो द्वयोश्चत्वारि दयोश्चत्वारि दशोपरि प्रस्तटाः ॥४॥
| શબ્દાર્થ-પહેલા બેને વિષે ૧૩ બીજા બેને વિષે ૧૨ પછી પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમાને વિષે અનુક્રમે છે, પાંચ, ચાર અને સાર, નવમાં અને દશમે ચાર, અગીઆરમે અને બા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org