________________
કરે શ્રી સ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર
' શબ્દાર્થ –-ચારે નિકાયની અનુક્રમે છે, ચાર ચાર અને આઠ આઠ દેવીઓ હોય છે.
વિશેષાર્થ –ભુવનપતિના અસુરકુમાર છોડીને બાકી નવ ભેદમાં દરેક ઈદ્રની છ છ દેવીઓ એટલે અંતઃપુરમાં પટરાણું તરીકે હોય છે, વ્યંતરના ઇંદ્રની ચાર ચાર અગ્રમહીષીઓ હોય,
તિષના ઈદ્રિ ચંદ્ર અને સૂર્યને દરેકને ચાર ચાર પટરાણું હોય છે, વૈમાનિકદેવલોકમાંથી ફક્ત સોધમ અને ઈશાનદેવલોકના ઇંદ્રને જ આઠ આઠ અગ્રમહીષીઓ હોય છે. બાકીના ઉપરના દેવ. લેકની અંદર દેવીઓ ઉત્પન્ન થતી નથી. છે ૪૬ છે -
પન્નારયો | રે - શબ્દાર્થ અસુરકુમારના બે ઇંદ્રને પાંચ પાંચ દેવીજે હોય છે.
વિશેષાર્થ-અસુરકુમારના અમરેન્દ્ર અને બલીન્દ્ર એ ભુવનપતિની પહેલી નકાયના ઉત્તર અને દક્ષિણ દિશાના બે ઇંદ્ર છે તે દરેકને પાંચ પાંચ પટરાણીઓ છે. ૪૭ ऊर्ध्व परिगृहीतेतराणां पक्ष्यमधिकं सप्त पंचाशत् नव पंचपंचाशत् द्वयोः ४० ॥
શબ્દાર્થ –ઉપરના દેવલોકની પરિગ્રહતા અને અપરિગ્રહીતા દેવીઓની જઘન્ય સ્થિતિ પહેલા દેવલોકમાં એક પલ્યોપમ, અને બીજા દેવલેકમાં પપમ કરતા વધારે, સાધમની પરગ્રહીતા અને અપરિગ્રહીતાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે સાત અને પચાસ ૫ચેપમની ઈશાન દેવલોકની પરિગ્રહતા અને અપરિગ્રહીતાની અનુક્રમે નવ અને પંચાવન પાપમની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org