SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ wwww —— શ્રી તવાઈપરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. ૪૧ રના બબે પર્વત છે તેને ગજદંતા પર્વતા કહે છે. તે ક્યાંથી શરૂ થાય છે ત્યાં મૂલમાં જાડા અને પછી ધીમે ધીમે પાતલા થતા મેરૂપવત સુધી જતા અંગુલના અસંખ્યયમા ભાગ જેટલા પાતળા છે, તે પર્વતે નિષધ અને નીલપર્વતની નજીકમાં ૫૦૦ જન પહેલા અને ૪૦૦ એજન ઉંચા બહારના ભાગમાં છે, અને અંદરના ભાગમાં જતા ૧૦૦ એજન ઉંચા અને અંગુલના અસં. ખેયમા ભાગ જેટલા ટેંચ ઉપર પહેાળા છે. તે પર્વત ઘોડાની ડેકના સરખાં પહેલા શરૂઆતમાં જાડા અને પછી આગળ આગળ પાતળા છે. આ ચારે પર્વતે મેરૂપર્વતની ચારે વિદિશામાં રહેલા છે. અગ્નિ ખુણામાં રૂપાને સાત કુટવાળે સામનસ, નિત્ય ખુણામાં તપેલા સોનાને નવકુટવાળો વિદ્યુતપ્રમ, વાયવ્ય ખુણામાં પળે સોનાને સાત કુટવાળે ગંધમાદન, ઈશાન ખુણામાં વૈદુર્ય રત્નને લીલે નવકુટવાળે માહ્યવાન છે. એ પ્રમાણે ચાર ગજદંત છે, તે દરેકની લંબાઈ ત્રીસ હજાર બસેં ને નવ જન ને છ કલા છે. (૩૦૨૯૬ ) ગંધમાદન માલ્યવંત મેરૂપર્વત અને નીલપર્વતની વચમાં ઉત્તરકુરૂક્ષેત્ર છે, તેની પહોળાઈ ૧૧૮૪ર ચેડજન અને ૨ કલા છે. એવી રીતે મેરૂપર્વત, સમાસ, નિષધ અને વિદ્યુતપ્રભ પર્વતની વચમાં દેવકુરૂક્ષેત્ર છે, તેની પહેલાઈ અગીઆર હજાર આઠસો બેતાલીસ એજન અને બે કલા છે. (૧૧૮૪–૨) છે ૪૫ | હવે દેવતાઓને અધિકાર કહે છે. षट् चतुश्चतुरष्ट क्रमात् देव्यः ॥ ४६॥ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy