SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી તસ્વાર્થ પરિશિષ્ટ મૂલ અને ભાષાન્તર. વિશેષાર્થ-ઇકાર નામે બે પવતેએ કરીને ધાતકીખંડ બે ભાગે વહેંચાયેલું છે, એટલે પૂર્વ ધાતકીખક અને પશ્ચિમ ધાતકીખંડ એ બે ભાગ જાણવા. તે ઈક્ષકારપર્વત સત્કૃતલાપૃથ્વીઉપર મૂલમાં અને શિખર ઉપર સરખા ૧૦૦૦ જન ઉંચા ૫૦૦ એજન છે. પુષ્કરાદ્ધક્ષેત્રની અંદર પણ બે ઈસુકાર પર્વત છે. તે એક હજાર જન પહેલા અને પાંચસે જન ઉંચા છે. તેણે પણ પુષ્કરાને બે ભાગમાં હેપે છે, એટલે પૂર્વ પુષ્કરાદ્ધ અને પશ્ચિમ પુષ્કરાદ્ધ ખંડ કહેવાય છે. હવે પુષ્કરાદ્ધ અર્ધ કહેવાનું કારણ એ છે કે જે પુષ્કરવારદ્વીપ ૧૬ લાખ જન વિસ્તારવાળો ગળાકાર વલયાકારે છે, તે કાલેદધી સમુદ્રની જગતીથી માંડીને તિ૭માં જ્યાં ૮ લાખ જન પૂરા થાય છે, ત્યાંથી માંડીને ચારે બાજુ ફરતે ગોળ વલયાકારે માનુષત્તર પર્વત છે. તે પર્વતની ઉત્તરદિશામાં જ મનુષ્ય રહે છે. પહેલી તરફ મનુષ્ય ઉત્પન્ન થતા નથી, માટે તેને માનત્તિરપર્વત કહે છે. તે મૂવને વિશે એકહજાર ને બાવીસ પેજન પહેળે અને શિખરને વિશે ચારને ચે.વીસ એજન પહેળે છે, અને સત્તરસે એકવીસ પેજન ઊંચે છે. આજ કારણથી મુકવર દ્વિીપ અર્ધ ગણવામાં આવે છે. ઈક્ષકાર પર્વતે તથા માનુષેત્તર પર્વત કેવી રીતે રહેલા છે તેને યત્ર નીચે જેવાથી માલુમ પડશે. ધાતકી ખંડમાં ઈક્ષકાર પર્વતની સ્થાપનાનું યંત્ર. જોડે ટાંકેલ પાનું જુએ. પુષ્કરવર દ્વીપમાં માનુષત્તર પર્વત તથા ઈક્ષકાર પર્વતની સ્થાપનાનું યંત્ર જોડે ટકેલ પાનું જુઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004693
Book TitleTattvartha Parishishta
Original Sutra AuthorSagaranandsuri
AuthorMansagar
PublisherDahyabhai Pitambardas
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy