________________
શ્રી
સ્વાર્થ પરિશિષ્ટ.
૫ સમય, ૭૩-૮૪-૪ સમય, ૮૫-૯૬ ૩ સમય, ૯૭-૧૦૨, ૨. સમય, અને ૧૦૩ થી ૧૦૮, ૧ સમયમાં જાય છે પછી આંતરે પડે છે,
વિવેચન–ચઉદે રાજકમાંથી જે એકથી માંડીને બત્રીસ સુધીમાં મેસે જાય તે આઠસમય સુધી નિરંતર જાય પછી નમે સમયે આંતરૂ પડે એટલે કઈ પણ ક્ષે જઈ શકે નાડુ, એવી રીતે ૩૩ થી ૪૮ સુધીના સાત સમય સુધી મોક્ષે જાય, પછી આંતરૂ પડે ૪૯ થી ૬૦ સુધીના છ સમય સુધી મેલે જાય પછી સાતમે સમયે આંતરૂં પડે, ૬૧ થી ૭૨ સુધી આંતરાવિના પાંચ સમય સુધી મોક્ષે જાય પછી છ સમયે આંતરૂ પડે ૭૨ થી ૮૪ સુધી આંતરાવિના ચાર સમય સુધી મેક્ષે જાય પછી આંતરૂ પડે, ૮૫ થી ૯ સુધી જે નિરંતર મેણે જાય તે ત્રણ સમય સુધી જાય પછી આંતરૂ પડે ૯ થી ૧૦૨ સુધી નિરંતર લગોલગ બે સમય સુધી મેલે જાય પછી આંતરૂ પડે, ૧૦૩ થી ૧૦૮ સુધી એક સમયની અંદર મોક્ષે જાય પછી બીજે સમયે આંતરૂ પડે, પછી કઈ મેલે જાય નહિ, જઘન્યમાં જઘન્ય એક સમયને આંતરે છે અને ઉત્કૃષ્ટ છ માંસને આંતરા છે, આ આંતરે થયા પછી જરૂર મેલે જાય.
द्वाविंशतिसप्तत्रिदशवर्षसहस्रत्रिदिनदादशवर्षेकोनपञ्चाशदिनषण्मासत्रिपड्यायुषः यथाक्रमम् पृथ्वब्वायुवनस्पत्यग्निदित्रिचतुष्पञ्चेन्ड्रियाना॥१०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org