________________
શ્રી તરવાર્થ પરિશિષ્ટ.
રીતે બધી અકર્મભૂમિમાંથી જવાની સત્તા ખરી પાંડુકવનને વિશે એક સમયની અંદર બે, પંદર કર્મભુમિને વિષે એક સમયે એકી વખતે ૧૮ મેક્ષે જાય,
૧૩ નરક અને તિર્યંચની ગતિમાંથી આવેલા હોય તે એક સમયની અંદર ૧૦ મોક્ષે જાય.
૧૪ મનુષ્યની ગતીમાંથી આવેલા છે એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૨૦) મેલે જાય.
૧૫ દેવલોકની ગતિમાંથી આવેલા છે. એક સમયની અંદર ૧૦૮ મોક્ષે જાય.
૧૬ ત્રણ પૃથ્વી કહેતા રત્નપ્રભા, શર્કરા પ્રભા અને વાલુકા પ્રભામાંથી આવેલા છેએક સમયની અંદર ઉત્કૃષ્ઠ દશ મેશે જાય અને પંક પ્રભાથી આવેલા ૪ મેક્ષે જાય ધુમપ્રભા આદિથી આવેલા મેક્ષે જતા નથી.
૧૭ પૃથ્વીકાય અને અપ્લાયમાંથી આવેલા જીવ એક સમયમાં ૪) મોક્ષે જાય.
૧૮ વનસ્પતિકાયમાંથી આવેલા છે. એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૬) મેલે જાય.
૧૯ તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવેલા છ એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૧૦) મેલે જાય છે.
૨૦ ગતિયચ પંચેન્દ્રિયસ્ત્રીથી આવેલા છ એક સમયની અંદર ઉત્કૃષ્ટ ૧૦ મણે જાય છે. અનિશ્ચય, વાઉકાય, બેઈશ્રી, તેઢી અને ચઉરીદ્ધિવાળા માંથી આવેલા પ્રેક્ષે જતા નથી,
૨૩ સ્ત્રીના છમાંથી આવે છે. એક સમયની અંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org